Headlines

ઓખા-ગોરખપુર એક્સપ્રેસ બદલાયેલા માર્ગે દોડશે

જામ ખંભાળિયા, તા. ૦૮-૦૩-૨૦૨૬     ઉત્તર રેલવેના કાનપુર સેન્ટ્રલ સ્ટેશન પાસે આવેલા બ્રિજ નંબર 110 પર નિર્ધારિત મેન્ટેનન્સ કામગીરીના કારણે, પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન પરથી પસાર થતી ટ્રેન નં. 15046 ઓખા-ગોરખપુર સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન તા. 5, 12, 19 અને 26 એપ્રિલ તથા 3 અને 10 મે ના રોજ ઓખાથી આંશિક રીતે બદલાયેલા માર્ગ પર…

Read More

બગસરામાં મોરારિબાપુના હસ્તે પાંચ નારીરત્નોનું સન્માન: માતૃશક્તિમાં સાક્ષાત્ ભગવાનનો વાસ હોવાનો બાપુનો ભાવસંદેશ

​માતૃશરીર એ દૈવી વિભૂતિઓનું કેન્દ્ર છે: ભગવદ્ ગીતાના સંદર્ભ સાથે નારીશક્તિનું મહિમાગાન કરતા મોરારિબાપુ ​ધ ગ્રેટ વર્લ્ડ,‌ બગસરા ​આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે બગસરાની પવિત્ર ધરા પર માતૃશક્તિના વંદનનો એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ સમારોહમાં પ્રસિદ્ધ રામાયણી મોરારિબાપુના વરદહસ્તે વિવિધ ક્ષેત્રે પ્રતિભા ધરાવતી પાંચ નારીરત્નોને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ અવસરે બાપુએ નારીશક્તિને વંદન કરતા…

Read More

ભાવનગરના જાળીયા પાસે ગમખ્વાર અકસ્માત: ડિવાઈડર સાથે બુલેટ અથડાતાં ૩ યુવાન મિત્રોના મોત

​વિપુલ હિરાણી  ભાવનગર તા.૮  ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના જાળીયા ગામ પાસે પૂરઝડપે જતું બુલેટ રોડ પરના ડિવાઈડર સાથે ધડાકાભેર ભટકાતા ત્રણ મિત્રોના કરુણ મોત નીપજ્યા છે. આ બનાવને પગલે જાળીયા અને માંડવા પંથકમાં ભારે અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્યું છે. આ ગમખ્વાર અકસ્માત ની પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના ઉમરાળા ગામ જાળીયા ગામે…

Read More

પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતનમાં ‘સંસ્કૃતિ ચિંતન સાહિત્યની વાર્ષિક જ્ઞાનગોષ્ઠી’ સંપન્ન

​પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની નિશ્રામાં સાહિત્ય, કલા અને સંસ્કૃતિના ત્રિવેણી સંગમ સમાન સપ્ત-સત્રાત્મક આયોજન ​પોરબંદર સ્થિત સાંદીપનિ વિદ્યાનિકેતનના પવિત્ર પરિસરમાં પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની પ્રેરક ઉપસ્થિતિમાં ‘સંસ્કૃતિ ચિંતન સાહિત્યની વાર્ષિક જ્ઞાનગોષ્ઠી’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. બે દિવસીય આ જ્ઞાનસત્રમાં સાહિત્ય, કલા અને ભારતીય સંસ્કૃતિના વિવિધ પાસાઓ પર દેશભરના નામાંકિત વિદ્વાનો અને ચિંતકોએ ગહન મંથન…

Read More

કલ્યાણપુર તાલુકામાં ગાગા પક્ષી અભ્યારણમાં 2026ની પક્ષી ગણતરી સંપન્ન

જામ ખંભાળિયા, તા. ૦૪-૦૩-૨૦૨૬       મરીન નેશનલ પાર્કની ભાટિયા રેન્જ હેઠળ કલ્યાણપુર તાલુકામાં આવતા ગુજરાતના પ્રખ્યાત પક્ષી અભયારણ્ય ગણાતા ગાગા પક્ષી અભયારણ્યમાં વર્ષ 2026ની વાર્ષિક પક્ષી ગણતરી સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી. આ વર્ષની ગણતરી દરમિયાન કુલ 202 પ્રજાતિના 65,047 પક્ષીઓ નોંધાયા હોવાનું વન વિભાગે જાહેર કર્યું છે.        આ ગણતરી રાજ્ય…

Read More

ખંભાળિયામાં રૂ. પાંચ કરોડના વિવિધ કામોનું આવતીકાલે થશે લોકાર્પણ

– રૂ.16.3 કરોડના વિવિધ કામોનું ખાત મુહૂર્ત – જામ ખંભાળિયા, તા. ૦૪-૦૩-૨૦૨૬       ખંભાળિયા નગરપાલિકા દ્વારા છેલ્લા ઘણા સમયથી અવિરત રીતે વિકાસ કાર્યો તેમજ નગરજનોને પાયાની તમામ જરૂરિયાતો મળી રહે તે માટે કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે આવતીકાલે ગુરુવાર તા. 5 ના રોજ ખંભાળિયામાં રૂ. 21 કરોડથી વધુની કિંમતના જુદા જુદા કામોના…

Read More

દેવરીયા ગામે વિષ્ણુબાની પુણ્યતિથિ નિમિત્તે નેત્ર નિદાન કેમ્પની સેવા પ્રવૃત્તિ

જામ ખંભાળિયા, તા. ૦૩-૦૩-૨૦૨૬         ખંભાળિયા તાલુકાના દેવરીયા ખાતે સ્વ. વિષ્ણુબાની પુણ્યતિથિ નિમિતે દિલીપસિંહ કરશનજી જાડેજા (ડી.કે. જાડેજા) તથા જાડેજા પરિવારના આર્થિક સહયોગથી વિના મૂલ્યે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 355 જેટલા દર્દીઓની તબીબી ચકાસણી કરી, નિઃશુલ્ક દવા, ચશ્મા અને ટીપા આપવામાં આવ્યા હતા. આ સાથે ઓપરેશનની જરૂરિયાતવાળા દર્દીને…

Read More

આંતરાષ્ટ્રીય માનવાધિકાર આયોગમાં ગુજરાત અધ્યક્ષ તરીકે ડો. કે જે ગઢવીની નિમણૂક

જામ ખંભાળિયા, તા. ૦૩-૦૩-૨૦૨૬       આંતરાષ્ટ્રિય માનવાધિકાર આયોગ વૈશ્વિક સ્તરે માનવાધિકાર ને લગતી સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યું છે. રંગભેદ, લિંગભેદ, જાતિવાદ જેવા વૈશ્વિક દૂષણો સામે નીડરતાથી અવાજ ઉઠાવી ન્યાય અપાવી સામાજિક સમરસતામાં મોટું યોગદાન આપ્યું છે. આ ક્ષેત્રમાં વર્ષોથી કાર્યરત ખંભાળિયા તાલુકાના ડો. કે.જે. ગઢવીને ગુજરાત અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી છે. માનવાધિકારને…

Read More

વનતારા સ્થાપના દિવસ:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કર્યાના એક વર્ષમાં અસંખ્યપ્રાણીઓને ફરીથી સાજા કરીને જંગલમાં પરત મોકલ્યા

ધ ગ્રેટ વર્લ્ડ, જામનગર, 2 માર્ચ 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદઘાટન થયાના એક વર્ષની ઉજવણી કરતા, વનતારાના સ્થાપના દિવસે, વનતારા એક વર્ષની એ અવિસ્મરણીય સફરને પ્રતિબિંબિત કરે છે, જે દરમિયાન તેણે વન્યજીવ બચાવ ઉપરાંત તેઓને અદ્યતન તબીબી સંભાળ અને વૈજ્ઞાનિક-ઢબે સંવર્ધન પૂરું પાડ્યું છે. અનંત મુકેશ અંબાણી દ્વારા સ્થાપિત, વનતારાએ બિગ કેટ્સ, સરિસૃપ, પ્રાઈમેટ,…

Read More

જામનગર જિલ્લામાં જળક્રાંતિનો નવો અધ્યાય: રાવલસર ગામેથી ૨૮ તળાવો ઊંડા ઉતારવાના મહાઅભિયાનનો પ્રારંભ

​રોટરી ક્લબ અને જૈન સંગઠન ફાઉન્ડેશન દ્વારા ૩૫ કરોડ લીટર જળ સંગ્રહ ક્ષમતા વધારવાનું લક્ષ્ય, રાઘવજીભાઈ પટેલના હસ્તે થશે શુભારંભ ​ધ ગ્રેટ વર્લ્ડ, જામનગર ​વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જળસંચયના આહ્વાનને ઝીલીને જામનગર જિલ્લામાં જળસ્તર ઊંચા લાવવા માટે એક ભગીરથ કાર્યનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. રાવલસર ગ્રામ પંચાયત ખાતે આગામી ૫ માર્ચ ૨૦૨૬ના રોજ રોટરી કોમ્યુનિટી…

Read More