Headlines

રાણાવાવના આસીયાપાટ તથા ગંડિયાવાળાનેસમાં દબાણખોર ગુંડા તત્વોના પાકમાં બાંધકામોનો કડૂસલો બોલાવતી રાણાવાવ પોલીસ: મામલતદાર કચેરી સાથે મદદમાં રહી “સુંદર” ડીમોલીશન ગુંડાઓનું “સામાજીક સૌંદર્ય” નષ્ટ કર્યું

ધ ગ્રેટ વર્લ્ડ, રાણાવાવપોરબંદર જિલ્લાના રાણાવાવ પંથકના બે જાણીતા ગુંડાઓએ કરેલા પાકા મકાન બાંધકામોને રાણાવાવ થાણા અધિકારી તળાવીયા અને તેમની ટીમે બુલડોઝરની મદદથી હતા-નહોતા કરી નાખ્યા છે. મામલતદાર કચેરી સાથે મદદમાં રહી પોલીસે “સુંદર” ડીમોલીશન ગુંડાઓનું “સામાજીક સૌંદર્ય” નષ્ટ કર્યું હતું. ગુજરાત ડી.જી.પી. તરફથી અસામાજીક ગુંડા તત્વો વિરુદ્ધ કડક શિક્ષાત્મક કાર્યવાહી થાય તે માટે ૧૦૦…

Read More

પોરબંદરમાં તેલંગાણાની 500 કૂતરાઓની સામુહિક હત્યા સામે શાંતિપૂર્ણ કૅન્ડલ લાઇટ વિજિલ યોજાઈ : ઉદય કારાવદરા ચેરિટેબલ એન્ડ એનિમલ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર તાજેતરમાં તેલંગાણા રાજ્યમાં બનેલી એક અત્યંત દુઃખદ અને અમાનવીય ઘટનામાં લગભગ 500 નિર્દોષ સ્ટ્રીટ શ્વાનનો ક્રૂર રીતે હત્યાકાંડ કરવામાં આવ્યો. મળતી માહિતી અનુસાર આ બેજુબાન જીવોને ઝેર આપી આયોજનબદ્ધ રીતે મારી નાખવામાં આવ્યા, જે ભારતીય કાયદા તેમજ માનવતા બંનેના ઘોર ઉલ્લંઘન સમાન છે.આ નિર્દોષ પ્રાણીઓ ન તો કોઈ માટે જોખમરૂપ હતા,…

Read More

નવારતનપર ગ્રામ પંચાયતના બે સભ્યો ગેરલાયક : 3 સંતાન ધરાવનાર છગન દયાળ બારૈયાને “કટુ-વચન” કેમ કહેતા નથી સરપંચ? : પંચાયત સદસ્ય હોવા છતાં સરકારી જમીનમાં દુકાન ચણીને દબાણ કરનાર પ્રવીણ મકવાણાને સરપંચ શા માટે હટાવતા નથી? અ-સભ્યો મામલે સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત શા માટે નહીં?

નારન બારૈયા, નવારતનપર, 20 જાન્યુઆરી,2026ભાવનગર તાલુકાના નવા રતનપરમાં નિયમોને નેવે મૂકીને રૂપિયા બે લાખના ખર્ચે બનેલા બે અવેડા મુદ્દે સરપંચ ગૌતમ બારૈયા અને ઉપસરપંચ ધર્મેશ બારૈયાના ભાઈ અલ્પેશ બારૈયા વચ્ચે મિલી ભગત હોવાની અને પેમેન્ટ મામલે બંને વચ્ચે કોઈ “વહીવટ” થઈ ગયો હોવાની શંકાઓ સેવાઈ રહી છે ત્યારે જ સરપંચ ગૌતમ બારૈયા પોતાની બોડીના બે…

Read More

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા રાજકોટજિલ્લાની મુલાકાતે: ૧૮મીએ ગોંડલ ખાતે સન્ડે ઓન સાયકલમાં ભાગ લેશે

તા.૧૭જાન્યુઆરી, ગોંડલ તાલુકાના નવાગામ ખાતે વિકાસના કર્યોનું લોકાપર્ણ-ખાતમુહુર્ત કરશે. ધ ગ્રેટ વર્લ્ડ, રાજકોટ ૧૧-પોરબંદર લોકસભાનાસાંસદ અને કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમત ગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયા તા.૧૭ અને ૧૮જાન્યુઆરી ૨૦૨૬ના રોજ રાજકોટજિલ્લાના પ્રવાસ અર્થે આવનાર છે. આ પ્રવાસ દરમિયાન તેઓ તા.૧૭જાયુઆરી ૨૦૨૬, શનિવારના રોજ રાત્રે૮-૦૦ કલાકેગોંડલ તાલુકાના નવાગામ ખાતે વિવિધ વિકાસના…

Read More

દેવભૂમિમાં આમ આદમી પાર્ટી દ્વારા જન સંપર્ક અભિયાન પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ લોકોના ઘરે ઘરે જઈને મુલાકાત કરી

ખંભાળિયામાં “આપ” દ્વારા જન સંપર્ક અભિયાન જામ ખંભાળિયા, તા. ૧૬-૦૧-૨૦૨૫       ખંભાળિયામાં આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી તથા પક્ષના કાર્યકરોની ટીમે ઘરે-ઘરે જઈને નાગરિકો સાથે મુલાકાત લીધી હતી. અહીં તેઓએ પાર્ટીના વિવિધ વચનો અને વિકાસની યોજનાઓ વિશે માહિતી આપી હતી.     આ અભિયાન દરમિયાન શહેરના લોકો તરફથી અત્યંત સારો આવકાર…

Read More

ખંભાળિયામાં આજે સંગીત વાત્સલ્ય કાર્યક્રમ: સદભાવના ટ્રસ્ટનું સુંદર આયોજન

– જામ ખંભાળિયા, તા. ૧૬-૦૧-૨૦૨૬        ખંભાળિયાની જાણીતી સેવા સંસ્થા સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે શનિવારે સાહિત્ય સંગીત સંધ્યાના કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.         ખંભાળિયા શહેરમાં રંગમંચના અનેક કલા પ્રેમીઓ વસવાટ કરે છે. પરંતુ શહેરમાં ખાસ કોઈ સંગીત – કલાની પ્રવૃત્તિઓ થતી નથી. આ વચ્ચે ખંભાળિયાની જનતાનો કલાપ્રેમ સંતોષવાના…

Read More

દ્વારકાના ગોમતી ઘાટને પંચનદતીર્થથી જોડતા સુદામા સેતુ નવનિર્માણ કામગીરીનો પ્રારંભ: એક વર્ષમાં કામગીરી પૂર્ણ કરાશે: સહેલાણીઓની આતુરતાનો અંત

જામ ખંભાળિયા, તા. ૧૬-૦૧-૨૦૨૬      યાત્રાધામ દ્વારકામાં ગોમતી નદીના બંને કાંઠાને જોડતા સુદામા સેતુ નવનિર્માણની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ અંગે ખાનગી એજન્સીને વર્ક ઓર્ડર અપાયા બાદ તાજેતરમાં શરૂ થયેલ નવનિર્માણ કામગીરી અંદાજિત 14.1 કરોડ રૂપિયાના ખર્ચે એક વર્ષના સમયગાળામાં પૂર્ણ કરવામાં આવનાર છે.        ઓકટોબર-2022 માં મોરબી પૂલ દુર્ઘટના બાદ…

Read More

ચાહક, આક્ષેપ, રદિયા, ખુલાસા વેચાણ કેન્દ્ર ( This is That- નારન બારૈયા)

પહેલી ધારની વાત ચાહક, આક્ષેપ, રદિયા વેચાણ કેન્દ્ર છૂટક આક્ષેપોનો ઓર્ડર સ્વીકારતા નથી, તમારે તમારા ઉપર ઓછામાં ઓછા ત્રણ આક્ષેપ કરાવવા ફરજિયાત છે: અમે તૈયાર કરેલ આક્ષેપો અમે આપના પર મૂકીએ ત્યારે તમે એને ખોટા ગણાવશો અને અમારી વિરુદ્ધમાં તેનો રદિયો આપશો એવી ખાતરી આપવી પડશે તમારે આનાથી પણ વધારે પબ્લિસિટી જોઈતી હોય તો અમે…

Read More

ચાહક, આક્ષેપ, રદિયા વેચાણ કેન્દ્ર (પહેલી ધારની વાત – નારન બારૈયા)

પહેલી ધારની વાત ચાહક, આક્ષેપ, રદિયા વેચાણ કેન્દ્ર છૂટક આક્ષેપોનો ઓર્ડર સ્વીકારતા નથી, તમારે તમારા ઉપર ઓછામાં ઓછા ત્રણ આક્ષેપ કરાવવા ફરજિયાત છે: અમે તૈયાર કરેલ આક્ષેપો અમે આપના પર મૂકીએ ત્યારે તમે એને ખોટા ગણાવશો અને અમારી વિરુદ્ધમાં તેનો રદિયો આપશો એવી ખાતરી આપવી પડશે તમારે આનાથી પણ વધારે પબ્લિસિટી જોઈતી હોય તો અમે…

Read More

ભ્રષ્ટાચાર ભયો ભયંકર ?: નવારતનપરમાં સરપંચ ગૌતમ બારૈયાએ બનાવેલા અવેડા છ મહિનામાં જર્જરીત થઈ ગયા : બ્લોક ઉખડી લાગ્યા, પ્લાતર ખરવા લાગ્યું

ધ ગ્રેટ વર્લ્ડ, નવારતનપરભાવનગર તાલુકાના નવા રતનપર ગામની પંચાયત બોડીમાં છેલ્લા કેટલાક સમયથી ભારે તનાતની ચાલી રહી છે ત્યારે સરપંચ ગૌતમ બારૈયાએ ગામમાં વિકાસના કાર્યો અંતર્ગત બનાવેલા બે અવેડા માત્ર છ મહિનાના સમયગાળામાં જર્જરીત થઈ ગયા છે ત્યારે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. આ અંગે ચર્ચાથી વિગતો અનુસાર ગામના પાટ તળાવ પાસે તેમજ કૃષ્ણપરા…

Read More