ભરણ-પોષણના કેસમાં પોરબંદર ડીસ્ટ્રિક્ટ કોર્ટનો એતિહાસિક ચુકાદો: મહિલાને 2016 થી અત્યાર સુધીનું ભરણપોષણ અપાવતા એડવોકેટ લાખાણી
પોરબંદરભારતમાં કોઈપણ સ્ત્રી ભરણ-પોષણનો કેસ કરી શકતી હોય અને નામદાર કોર્ટ પણ ભરણ-પોષણના કેસોમાં માનવતાવાદી અભિગમ રાખી સામાન્ય સંજોગોમાં ભરણ-પોષણનો હુકમ કરતી હોય છે. તે જ રીતે રાણાવાવની કોર્ટમાં કીરતનબેન સુરેશભાઈ શીગડીયા જાતે તેમજ સગીર પુત્રી રીયાના ભરણ-પોષણ માટે તેના પતિ સુરેશભાઈ કાનજીભાઈ શીગડીયા સામે ભરણ-પોષણ મેળવવા માટે કેસ કરેલો હતો અને રાણાવાવની કોર્ટ દ્વારા…
