Headlines

પોરબંદરમાં નોનવેજ માર્કેટ માટે 2.5 કરોડ ફાળવવામાં આવતા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મહાનગરપાલિકાને અનેક સવાલ

બજરંગ દળ ના કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં હાજર રહી મહાનગરપાલિકા કમિશનરને આવેદનપત્ર આપ્યું ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર પોરબંદરમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ પોરબંદર જિલ્લા દ્વારા પોરબંદર મહાનગરપાલિકાના કમિશ્નરને એક આવેદન પત્ર આપવામાં આવેલ. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળના મોટી સંખ્યામાં કાર્યકર્તા ઉપસ્થિત રહેલ. કમિશનર તથા વર્તમાન વહીવટદાર નોન-વેજ ખોરાક માટે અઢી કરોડ રૂપિયાની…

Read More

પોરબંદરમાં પેરેડાઇઝ ફુવારા નજીક શિવસેના દ્વારા શિવાજી જયંતીની શાનદાર ઉજવણી

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદરપોરબંદરમાં શિવાજી મહારાજની આ જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરાઈ હતી. ખાસ કરીને જીલ્લા શિવસેના દ્વારા શિવાજી મહારાજની પ્રતિમાની આરતી ઉતારી હારતોરા કરી અને ઉજવણી કરવામાં આવી હતી. શિવાજી મહારાજે મોગલ સામ્રાજ્યને ટક્કર આપી હતી તમામ હિંદુઓના હ્રદયમાં શિવાજી મહારાજનું અનેરૂ સ્થાન રહેલું છે. શિવાજી મહારાજની જન્મ જયંતીની ઉજવણી દેશભરમાં કરવામાં આવી હતી…

Read More

પ્રાકૃતિક ખેતીનો પાયો: ખેડૂતો માટે ‘બીજામૃત’ બનાવવાની સરળ રીત અને તેના અદભૂત ફાયદા!

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર વર્તમાન સમયમાં રાસાયણિક ખેતીને કારણે જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે અને ખેતી ખર્ચાળ બની રહી છે, ત્યારે ‘ઝેરમુક્ત ખેતી-અમૃતમય ખેતી’નો મંત્ર લઈને ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી દેશભરના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ તરફ વળવા પ્રેરણા આપી રહ્યા છે. તેમના દ્વારા લિખિત પ્રેરણાદાયી પુસ્તક “પ્રાકૃતિક કૃષિ” માં જમીન અને પાકને સુરક્ષિત રાખવા માટેની…

Read More

પોરબંદરમાં ઓનલાઇન ફિશિંગ ટોકન સોફ્ટવેર ખોરવાતા માછીમારો મુશ્કેલીમાં: વૈકલ્પિક ‘મેન્યુઅલ ટોકન’ આપવા રજૂઆત

​સોફ્ટવેરની ટેકનિકલ ખામીને કારણે સેંકડો બોટો બંદર પર જ અટવાઈ; માછીમારોને લાખોનું નુકસાન અને વીમાના જોખમ અંગે કમિશનરને પત્ર ધ ગ્રેટ વર્લ્ડ, ​પોરબંદર​પોરબંદરના દરિયાકાંઠે માછીમારી ઉદ્યોગ પર હાલ સંકટના વાદળો છવાયા છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી મત્સ્યોદ્યોગ વિભાગના ઓનલાઇન ટોકન જનરેશન સોફ્ટવેરમાં સર્વર ડાઉન અથવા ટેકનિકલ ખામી સર્જાવાને કારણે માછીમારોને ફિશિંગ માટેના જરૂરી ટોકન મળી રહ્યા…

Read More

પોરબંદરમાં કલાનો મધુર કલરવ: ‘મુખોટે ક્રિએટીવ આર્ટ ફાઉન્ડેશન’ દ્વારા ભવ્ય ચિત્ર પ્રદર્શનનું આયોજન

કલેક્ટર એસ.ડી. ધાનાણીના હસ્તે પ્રદર્શન ખુલ્લું મુકાયું; ૨૧ ફેબ્રુઆરી સુધી કલારસિકો માણી શકશે કલાના વિવિધ રંગો ધ ગ્રેટ વર્લ્ડ, ​પોરબંદર કલાનગરી પોરબંદરમાં ચિત્રકલાના વિકાસ અને પ્રોત્સાહન માટે સમયાંતરે અનેકવિધ કાર્યક્રમો યોજાતા રહે છે. આ પરંપરાને વેગ આપતા, અમદાવાદની કલા સંસ્થા ‘મુખોટે ક્રિએટીવ આર્ટ ફાઉન્ડેશન’ દ્વારા પોરબંદર મહાનગરપાલિકા સંચાલિત મહારાણા નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે ભવ્ય ચિત્ર…

Read More

પોરબંદરના માછીમારોની સબસિડી પર ‘ઈ-વે બિલ’નું ગ્રહણ: ભાજપ માછીમાર સેલ દ્વારા સરકારમાં રજૂઆત

​ ​ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર પોરબંદરના માછીમારોને મળતી સરકારી સહાય અને સબસિડીના નાણાં છેલ્લા કેટલાક સમયથી અટવાયા છે, જેને લઈને સ્થાનિક માછીમાર સમુદાયમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે ‘ભાજપ માછીમાર સેલ’ અને ‘માછીમાર વિકાસ સેવા ટ્રસ્ટ’ દ્વારા મુખ્યમંત્રી અને મત્સ્યોદ્યોગ વિભાગને લેખિત રજૂઆત કરવામાં આવી છે. સમગ્ર વિવાદના કેન્દ્રમાં વર્ષ 2021નો એક…

Read More

રાણાવાવ પોલીસની સરાહનીય કામગીરી: રસ્તે ભુલા પડેલા વૃદ્ધને ગણતરીના કલાકોમાં પરિવાર સાથે મિલાવ્યા

​ ​ધ ગ્રેટ વર્લ્ડ, રાણાવાવ, પોરબંદર ​પોરબંદર જિલ્લાના રાણાવાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં માનવતાવાદી અભિગમનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું છે. રાણાવાવ પોલીસે રસ્તો ભુલી ગયેલા એક 60 વર્ષીય વૃદ્ધને ગણતરીના કલાકોમાં શોધી કાઢી, હેમખેમ તેમના પરિવાર સાથે મિલન કરાવી પોલીસની સજાગતા અને સંવેદનશીલતાનો પરિચય આપ્યો છે. જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા અને પોરબંદર પોલીસ…

Read More

ગુજરાત એટીએસ અને કોસ્ટ ગાર્ડનું મોટું ઓપરેશન: પોરબંદર દરિયાકાંઠેથી કરોડોનું શંકાસ્પદ કેમિકલ ઝડપાયું

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર ગુજરાતનો ૧૬૦૦ કિલોમીટર લાંબો દરિયાકિનારો ડ્રગ્સ માફિયાઓ માટે સોફ્ટ ટાર્ગેટ બની રહ્યો છે. તાજેતરમાં ગુજરાત એટીએસ (Anti-Terrorist Squad) અને ભારતીય કોસ્ટ ગાર્ડે એક સંયુક્ત ઓપરેશન હાથ ધરીને પોરબંદરથી આશરે ૧૪૦ નોટિકલ માઈલ દૂર આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા (IMBL) નજીકથી એક સ્પીડ બોટને આંતરી હતી. આ બોટમાંથી અંદાજે ૨૦૦ કિલો જેટલો શંકાસ્પદ કેમિકલનો…

Read More

મહાશિવરાત્રી નિમિતે શિવ કથાકાર માધુરીબેન ગોસ્વામી દ્વારા વિવિધ સેવાકાર્ય યોજ્યા

ધ ગ્રેટ વર્લ્ડ , પોરબંદર મહાશિવરાત્રી નિમિતે પોરબંદરના જાણીતા શિવ કથાકાર માધુરીબેન ગોસ્વામીના આશીર્વચનથી ગજાનન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃતિઓ તથા અન્ય કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું હતું.સો પ્રથમ શિશ્વેશ્વર મહાદેવ ને રુદ્રાભિષેક કરવામાં આવ્યો હતો ને શિવભક્તોને પાર્થિવ શિવલિંગ બનાવીને ષોડશોપચાર પૂજન કરવામાં આવ્યું તથા રુદ્રાભિષેક કરવામાં આવ્યો હતો ને લઘુ રુદ્રાભિષેક કરવામાં…

Read More

વિશ્વનાથ મહાદેવમાં મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિતે સદભાવના સેવા મંડળ પોરબંદર દ્વારા સેવાકીય કાર્યો થયાં

ખબર જગત , પોરબંદર છાયા પંચાયત ચોકી પાસે ખૂબ પૌરાણિક એવું વિશ્વનાથ મહાદેવનું લોકોના આસ્થાનું પ્રતીક એવું આ પ્રાચીન મંદિર છે. આ મંદિરમાં સેવા પૂજા નિયમિત રીતે અજયગીરી રામદત્તી દ્વારા કરવામાં આવે છે.શ્રાવણ માસ તેમજ રોજ માટે અનેક દર્શનાર્થીઓ નિયમિત લાભ લે છે. પોરબંદરમાં આવેલ અનેક શિવ મંદિરો પોતાનો એક આગવો ઇતિહાસ ધરાવે છે એમ…

Read More