જાહેર રસ્તા પરથી કૂતરાઓને દૂર કરવાના સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે પોરબંદરમાં જીવદયાપ્રેમીઓનો શાંતિપૂર્ણ વિરોધ
ઘ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર સામાન્ય રીતે ભારતમાં કોર્ટના નિર્ણયની કોઈ ટીકા કરતું નથી પરંતુ દેશની સુપ્રીમ કોર્ટે એક એવો નિર્ણય લીધો છે કે જેની પોરબંદર સહિત ભારતના અનેક અનેક ખૂણામાં ટીકા થઈ રહી છે અને તે નિર્ણય છે કુતરાઓને જાહેર માર્ગ પરથી દૂર કરવાનો નિર્ણય. ભારતીય સંસ્કૃતિમાં ભગવાન ભૈરવ સાથે કૂતરાનું સ્થાન છે અને શિવભક્તિમાં…
