દ્વારકાધીશ મંદિરમાં આવતીકાલે અંતિમ ધનુર્માસ ઉત્સવ ઊજવાશે
જામ ખંભાળિયા, તા. ૦૮-૦૧-૨૦૨૫ (કુંજન રાડિયા)
જામ ખંભાળિયા, તા. ૦૮-૦૧-૨૦૨૫ (કુંજન રાડિયા)
શિક્ષણ મંત્રી, બોર્ડ અધ્યક્ષ તથા અગ્રણીઓની રહેશે ઉપસ્થિતિ કુંજન રાડિયા, અંબાજી
જામ ખંભાળિયા, તા. ૦૭-૦૧-૨૦૨૫ (ફોટો:- કુંજન રાડિયા)
કુંજન રાડિયા, જામ ખંભાળિયા બેટ દ્વારકામાં કેશવરાયજી મંદિરના દબાણને હટાવવા તંત્રની નોટીસ મળતા પુષ્કર્ણા બ્રાહ્મણ સમાજના અગ્રણીઓ દ્વારા હાઈકોર્ટમાં ફરીયાદ કરાઈ હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે. બેટ દ્વારકામાં હનુમાન દાંડી જવાના માર્ગે શંખ સરોવર પાસે કૃષ્ણ ભગવાનના જ એક રૂપ એવા કેશવરાયજીનું પૌરાણિક મંદિર મુખ્ય રસ્તાથી 50 મીટર અંદરની તરફ આવેલું છે. આ મંદિરથી ગૌચરની…
હરેશ જોષી, મહુવા હાલમાં ગુજરાત સહીત દેશમાં અનેક જગ્યાઓએ અકસ્માતનું પ્રમાણ વધતું જાય છે. ગત બે દિવસો પહેલા કચ્છના ભીમાસર નજીક એક ટ્રેન અકસ્માતમાં ત્રણ લોકોના કરુણ મોત થયાં છે. મૂળ બનાસકાંઠાના દિઓદરના રહીશ પરિવારની એક બહેન અને તેના બે પુત્રો રેલવે સ્ટેશન પર પાટા ઓળંગતા હતા તેવે સમયે અચાનક આવેલી ત્રણ હેઠળ કપાઈ જતાં…
જામ ખંભાળિયા, તા. ૦૫-૦૧-૨૦૨૫ (ફોટો:- કુંજન રાડિયા)
જામ ખંભાળિયા, તા. ૦૫-૦૧-૨૦૨૫ (ફોટો:- કુંજન રાડિયા)
આગામી તા.17 ને શુક્રવારના રોજ પૂ. સંતશ્રી બજરંગદાસબાપાના 48માં પુણ્યતિથી મહોત્સવ ધામધૂમથી ઉજવવાનું આયોજન થયું હરેશ જોષી – કુંઢેલી ગોહિલવાડના સુપ્રસિદ્ધ તીર્થસ્થળ ગુરુઆશ્રમ, બગદાણા ખાતે આગામી પોષ વદ ચોથના રોજ સંતશ્રી બજરંગદાસ બાપાના પુણ્યતિથિ મહોત્સવ ભાવ અને શ્રદ્ધા સાથે ધામધૂમથી ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે.પ્રતિવર્ષની જેમ ચાલુ સાલે પણ આગામી તા. 17 ને શુક્રવારના રોજ…
પિતા-પુત્રએ ભગવાન દ્વારકાધીશને શીશ ઝુકાવીને નવા વર્ષની શરૂઆત કરી જામ ખંભાળિયા (ફોટો:- કુંજન રાડિયા)
હરીશ ટોકીજ ખાતે આવેલ માલદેવ બાપુ ચોક ખાતે જ્ઞાતિ આગેવાનો દ્વારા બાપુને પુષ્પાંજલિ અર્પિત વિસાવાડા ખાતે સમસ્ત વિસાવાડા ગામ તેમજ રામદેવપીર સમિતિના સાથ સહકારથી ઉજવણી કરાઇ ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ સંસ્થાના પ્રમુખ વિમલજીભાઈ ઓડેદરા દ્વારા પૂજ્ય માલદેવ બાપુને ભાવાંજલિ બાપુના જીવનના મુખ્ય મંત્ર મહેર સમાજ શિક્ષિત બને અને સર્વાંગી વિકાસ પ્રાપ્ત કરે તેને ચરિતાર્થ કરવા…