Headlines

દ્વારકાધીશ મંદિર ટ્રસ્ટનું ઝળહળતું પગલું – જગત મંદિરને આકર્ષક લાઇટિંગ સાથે અનોખા શણગાર: રાત્રે પણ ધ્વજા અને મંદિરની દિવ્યતા જોઈ શકાશે

કુંજન રાડીયા, જામ ખંભાળિયા, તા. ૨૯-૧૨-૨૦૨૫       વિશ્વ વિખ્યાત યાત્રાધામ દ્વારકાના જગત મંદિરને તંત્ર દ્વારા સુંદર અને આકર્ષક લાઈટિંગથી સુશોભિત કરવામાં આવ્યું છે. હવે ભક્તો રાત્રે પણ મંદિર અને ધ્વજાજીના દર્શન કરી શકશે.         આ અંગેની વિગત આપતા દ્વારકાધીશ દેવસ્થાન સમિતિના વહીવટના હિમાંશુ ચૌહાણએ જણાવ્યું હતું કે દ્વારકાધીશ જગતમંદિરમાં અતૂટ શ્રદ્ધા…

Read More

ખંભાળિયામાં બુધવારે 1.51 લાખ પાર્થિવેશ્વર શિવલિંગ નિર્માણ અને મહાપૂજનનું ભવ્ય આયોજન

– બજાણા ખાતે ત્રિદિવસીય ધર્મોત્સવ – જામ ખંભાળિયા, તા. ૨૭-૧૨-૨૦૨૫       ખંભાળિયા તાલુકાના બજાણા ગામે આગામી તા. 31 ડિસેમ્બરના રોજ 1.51 લાખ પાર્થિવેશ્વર શિવલિંગની મહાપૂજા તથા દર્શન સમારોહનું ત્રિદિવસીય ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.        આ પ્રસંગે ખંભાળિયા તાલુકાના બજાણા ગામે સોમવાર તા. 29 મીના રોજ મંડપ મુહૂર્ત, મંગળવાર તા. 30…

Read More

ખંભાળિયામાં શ્રીમદ ભાગવત સપ્તાહની રંગેચંગે પૂર્ણાહુતિ

– મોટી સંખ્યામાં શ્રોતાઓ ભાવવિભોર બન્યા –  જામ ખંભાળિયા, તા. ૨૮-૧૨-૨૦૨૫       ખંભાળિયાની સેવા સંસ્થા શ્રી ગાયત્રી સત્સંગ મંડળના ઉપક્રમે ગત રવિવાર તા. 21 થી શનિવાર તા. 27 સુધી અત્રે ગાયત્રીનગર વિસ્તારમાં ગોકીબાઈ સ્કૂલ પાસે આવેલા બાલવી માતાજી મંદિર નજીક શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જાણીતા ભાગવત કથાકાર…

Read More

આભાપરા ખાતે સંત શ્રી ત્રિકમાચાર્ય બાપુની જન્મજયંતીની ઉજવણી

જામ ખંભાળિયા, તા. ૨૮-૧૨-૨૦૨૫       દેવભૂમિ દ્વારકાના આભાપરા વિસ્તારમાં “બાપુની વાવ” ખાતે જન્મ જયંતિ પર્વની ભાવભરી ઉજવણી કરવામાં આવી હતી.         ભાણવડ નજીક આવેલા બરડા ડુંગર સ્થિત આભાપરામાં બાપુની વાવ ખાતે સંત શ્રી ત્રિકમાચાર્ય આશ્રમમાં પૂજ્ય બાપુની 162 મી જન્મ જયંતીના મંગલ પ્રસંગે ખંભાળિયાની શ્રી બરડાઈ બ્રાહ્મણ નાની નાતના પ્રમુખ…

Read More

વિશ્વાનંદ માતાજીના વ્યાસાસને રામેશ્વરમ્ તીર્થસ્થાનમાં ભાગવત સપ્તાહ

જાળિયા શિવકુંજ આશ્રમ પરિવાર દ્વારા થનાર આયોજન મૂકેશ પંડિત, જાળિયા સેતુબંધ રામેશ્વરમ્ તીર્થસ્થાનમાં શ્રી વિશ્વાનંદ માતાજીના વ્યાસાસને ભાગવત સપ્તાહ લાભ મળનાર છે. જાળિયા શ્રી શિવકુંજ આશ્રમ પરિવાર દ્વારા આયોજન થનાર છે. ભારતવર્ષનાં મહાત્મ્યભર્યા સેતુબંધ રામેશ્વરમ્ તીર્થસ્થાનમાં શ્રી શિવકુંજ આશ્રમ જાળિયાના શ્રી વિશ્વાનંદ માતાજીના વ્યાસાસને શ્રીમદ્ ભાગવત સપ્તાહનું ભક્તિભાવ સાથે આયોજન થઈ રહ્યું છે. જાળિયા શ્રી…

Read More

Christ@Krishna # નાતાલની રજામાં યાત્રાધામ દ્વારકા ભાવિકોની કતાર : તંત્ર દ્વારા ચુસ્ત વ્યવસ્થા

– યાત્રાધામ દ્વારકામાં નાતાલના મીની વેકેશનમાં ઉમટ્યા પ્રવાસીઓ –  – દ્વારકા દર્શન, સર્કિટના તીર્થ – પર્યટન સ્થળોમાં ભારે ભીડ – જામ ખંભાળિયા, તા. ૨૫-૧૨-૨૦૨૫          આજરોજ નાતાલના તહેવાર નિમિત્તે અને શાળા કોલેજમાં નાતાલના મીની વેકેશનના માહોલમાં યાત્રાધામ દ્વારકાના જગતમંદિરમાં ભાવિકોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો. તંત્ર દ્વારા યાત્રિકોને સરળતાથી દર્શન અંગે ચુસ્ત…

Read More

દ્વારકાધીશ મંદિરના ગર્ભગૃહની દાનપેટી ચાંદીની અદ્ભુત હસ્તકલા સાથે અર્પણ કરાઈ

જામ ખંભાળિયા, તા. ૦૪-૧૧-૨૦૨૫       યાત્રાધામ દ્વારકાના સુપ્રસિદ્ધ જગતમંદિરમાં દર વર્ષે ભકતજનો દ્વારા આસ્થા સાથે સોના-ચાંદી સાથેના આભુષણો અને અન્ય કિંમતી ચીજવસ્તુઓ શ્રીજીના ચરણોમાં અર્પણ કરી કૃતજ્ઞતાનો ભાવ પ્રગટ કરવામાં આવે છે. આજરોજ ગાંધીનગરના રાંધેજ ગામના સ્વ. શકુંતલાબન રવિન્દ્રકુમાર ત્રિવેદી પરિવાર દ્વારા જગતમંદિરના ગર્ભગૃહમાં આવેલી દાનપેટી પર ચાંદીની 20 ગેજ સીટ પર એમ્બોઝ…

Read More

ખંભાળિયાના ફાફડેશ્વર મહાદેવના મંદિરે આજે પાટોત્સવ દર્શન

જામ ખંભાળિયા, તા. ૦૩-૧૧-૨૦૨૫        ખંભાળિયાના ખત્રીવાડ વિસ્તારમાં આવેલા પ્રાચીન અને પ્રખ્યાત શ્રી ફાફડેશ્વર મહાદેવના મંદિર ખાતે બુધવાર તા. 5 ના રોજ પૂનમના પવિત્ર દિને પાટોત્સવ દર્શનનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સાંજે 5 થી 9:30 વાગ્યા સુધી દર્શનનો લાભ લેવા ધર્મપ્રેમી જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે.  ____________________________________________________________________________ (કુંજન રાડિયા)

Read More

ખંભાળિયામાં રઘુવંશી જ્ઞાતિજનોના સમૂહ ભોજનનું આયોજન ભવ્ય રીતે સંપન્ન: રાજ્ય સભાના સાંસદ પરિમલભાઈ નથવાણીની ખાસ ઉપસ્થિતિ

– હજારો રઘુવંશીઓએ સમૂહ પ્રસાદ લીધો – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૩૦-૧૦-૨૦૨૫       જલારામ બાપાની 226 મી જન્મ જયંતી નિમિત્તે ખંભાળિયામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ રઘુવંશી જ્ઞાતિજનોના સમુહ પ્રસાદ (નાત)નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખંભાળિયાના મૂળ વતની પરિમલભાઈ નથવાણી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને હજારો રઘુવંશી ભાઈઓ-બહેનોએ…

Read More

શિવકુંજ આશ્રમ જાળિયામાં તુલસી વિવાહનું થયેલ આયોજન

વિશ્વાનંદ માતાજીનાં સાનિધ્યમાં રવિવારે થશે પર્વ ઊજવણી જાળિયા બુધવાર તા.૨૯-૧૦-૨૦૨૫ શ્રી શિવકુંજ આશ્રમ જાળિયામાં તુલસી વિવાહનું આયોજન થયેલ છે. શ્રી વિશ્વાનંદ માતાજીનાં સાનિધ્યમાં રવિવારે આ પર્વ ઉજવણી થશે. સનાતન પરંપરામાં દિવાળી બાદ નૂતનવર્ષમાં લગ્ન પ્રસંગોનાં પ્રારંભે તુલસીજી અને ઠાકોરજીનાં વિવાહનું સાંસ્કૃતિક મહાત્મ્ય રહેલું છે. કારતક સુદ ૧૧ એટલે આગામી રવિવારે શ્રી શિવકુંજ આશ્રમ જાળિયામાં ઉત્સાહ…

Read More