Headlines

ખંભાળિયા વિસ્તારમાંથી દ્વારકા જતા પદયાત્રીઓનો પ્રવાહ શરૂ

– વિનામૂલ્યે એમ્બ્યુલન્સ તથા તબીબી સારવારની સુવિધા પ્રાપ્ય – જામ ખંભાળિયા, તા. ૨૨-૦૨-૨૦૨૬        સુપ્રસિધ્ધ યાત્રાધામ દ્વારકા ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ હોળી, ધૂળેટીના ફૂલડોલ ઉત્સવને મનાવવા માટે હજારો પદયાત્રીઓ દ્વારા પ્રયાણ કરવામાં આવનાર છે. ત્યારે આગામી દિવસોમાં પદયાત્રીઓ માટે ખંભાળિયા શહેર તથા આસપાસના વિસ્તારોમાં અનેક પદયાત્રી સેવા કેમ્પનો ધમધમાટ શરૂ…

Read More

ભાવનગરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા ગરિમાપૂર્ણ રીતે ‘શિવ ધ્વજારોહણ’ કાર્યક્રમ સંપન્ન: 90મી શિવ જયંતીની ભવ્ય ઉજવણી

વિપુલ હીરાણી, ભાવનગર પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના ભાવનગર સેવા કેન્દ્ર દ્વારા 90મી શિવ જયંતીના પાવન અવસરે ભવ્ય ‘શિવ ધ્વજારોહણ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિકો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ​જીવનમાં પાંચ ‘A’ ઉતારવાની પ્રતિજ્ઞા ​કાર્યક્રમના પ્રારંભમાં બ્રહ્માકુમાર મુકેશભાઈ જોશીએ ઉપસ્થિત મહેમાનો પ્રકાશભાઈ ઘામેચા, અશોકભાઈ નાણાવટી અને આનંદભાઈ ત્રિવેદી સહિત તમામ…

Read More

કંચનપુર ગામે અબડાપીરડાડા અને મોડપીરડાડાનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે

જામ ખંભાળિયા, તા. ૨૨-૦૩-૨૦૨૬      ખંભાળિયા તાલુકાના કંચનપુર ગામે બિરાજમાન શ્રી અબડાપીરડાડા અને મોડપીરડાડાની મુર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનું ધાર્મિક આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 4 દિવસીય ભવ્ય નગરયાત્રા (શોભાયાત્રા) નું પણ આયોજન કરાયું છે.       આ પ્રસંગે તા. ગુરુવાર 26 ના રોજ સવારે વાડાસડાની ભાદર નદીના કાંઠેથી આ નગરયાત્રા (શોભાયાત્રા) પ્રારંભ કરવામાં આવશે….

Read More

ભાવનગરના પ્રસિદ્ધ ફુલઝરીયા હનુમાનજી મંદિરના મહંત દેવલોક પામ્યા 

વિપુલ હિરાણી  ભાવનગર તા.૨૨ ભાવનગર નજીક અધેવાડા પાસે આવેલ  પ્રસિદ્ધ ફુલઝરીયા હનુમાનજી મંદિરના મહંત શ્રી પરમહંસ દાસ ઉ.વ .89 તા.22/2/26 શ્રીજી ચરણ થયેલ છે. તેમના સેવક માટે 23 2 2026 સોમવાર ના રોજ અંતિમ દર્શન સવારે 11 વાગે રાખેલ છે .પાલખીયાત્રા બપોરે 2  ફુલસરીયા મંદિર અધેવાડા થી રાખેલ છે.

Read More

ભાવનગરના અગીયાળી ગામે અમીઝરા પાર્શ્વનાથ દાદાની ૬૨ મી વર્ષગાંઠની ભવ્ય ઉજવણી

​વિપુલ હિરાણી દ્વારા   ભાવનગર તા.૨૨ ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના અગીયાળી ગામે બિરાજમાન ૨૩માં તીર્થંકર ભગવાન શ્રી અમીઝરા પાર્શ્વનાથ દાદાની ૬૨મી વર્ષગાંઠ (સાલગીરી) ની પ.પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય ઈન્દ્રસેનસૂરીશ્વરજી મહારાજાની નિશ્રામાં ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે જીવદયા, ભક્તિ અને ધાર્મિક અનુષ્ઠાનોનો ત્રિવેણી સંગમ રચાયો હતો. ​ફાગણ સુદ ત્રીજના શુભ દિવસે આયોજિત આ મહોત્સવમાં…

Read More

અંબાજીની અન્નસેવામાં અનંત અંબાણી દ્વારા રૂ. 27.50 કરોડનું દાન

જામ ખંભાળિયા, તા. ૧૯-૦૨-૨૦૨૬      અંબાજી માતાજી મંદિરમાં બુધવારે જય અંબે તિથિ ભોજન યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.જેમાં યોજનાના પ્રથમ જ દિવસે રૂ. 30 કરોડથી વધુનું દાન એકત્ર થયું હતું. તેમાં રિલાયન્સ ફાઉન્ડેશન અને ઉદ્યોગપતિ અનંત અંબાણીએ રૂ. 27.50 કરોડનું દાન કર્યું હતું.      અંબાજી મંદિર ખાતે શ્રદ્ધાળુઓની સુવિધા અને નિઃશુલ્ક અન્નસેવાને મજબૂત…

Read More

ભુંભલી ગામે શિવાજી મહારાજની જન્મ જયંતિ નિમિત્તે ગુરુવારે જામશે ભવ્ય લોક ડાયરો: ચાંદની પટેલ, રવિરાજ ગઢવી, ભોળા આહીર પાઠરશે કંઠના કામણ: સંતો-મહંતો અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં થશે હિન્દુ સ્વરાજની ઉજવણી

​ ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ​ભાવનગર જિલ્લાના ભુંભલી ગામે છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ નિમિત્તે ‘શિવાજી રાજે ગ્રુપ (હિન્દુત્વ)’ તથા ‘ભુંભલી ગામ સમસ્ત’ દ્વારા એક ભવ્ય લોક ડાયરાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આગામી તારીખ ૧૯/૦૨/૨૦૨૬, ગુરુવારના રોજ રાત્રે ૯:૩૦ કલાકે ભુંભલીના શિવાજી ચોક ખાતે આ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. શિવાજી મહારાજના આદર્શો અને હિન્દુ સ્વરાજના…

Read More

રાજસ્થાન અને ગુજરાતમાં અકાળે મૃત્યુ પામેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય

હરેશ જોષી, મહુવા બે દિવસ પહેલા રાજસ્થાનના ભીવાડી ખાતે કેમિકલ ફેક્ટરીમાં આગ લાગતાં ૮ લોકોનાં કરુણ મોત નિપજયા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર ભીવાડી રાજસ્થાન ખાતે એક ફટાકડા બનાવતી ફેક્ટરીમાં અકસ્માત સર્જાયો હતો અને તે પછી ત્યાં આગ લાગી હતી જેમાં ૮ લોકો માર્યા ગયા હતા. અકાળે અવસાન પામેલા સૌ બિહારના વતની હોવાની વિગતો જાણવા મળી…

Read More

મહાશિવરાત્રી નિમિતે શિવ કથાકાર માધુરીબેન ગોસ્વામી દ્વારા વિવિધ સેવાકાર્ય યોજ્યા

ધ ગ્રેટ વર્લ્ડ , પોરબંદર મહાશિવરાત્રી નિમિતે પોરબંદરના જાણીતા શિવ કથાકાર માધુરીબેન ગોસ્વામીના આશીર્વચનથી ગજાનન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃતિઓ તથા અન્ય કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું હતું.સો પ્રથમ શિશ્વેશ્વર મહાદેવ ને રુદ્રાભિષેક કરવામાં આવ્યો હતો ને શિવભક્તોને પાર્થિવ શિવલિંગ બનાવીને ષોડશોપચાર પૂજન કરવામાં આવ્યું તથા રુદ્રાભિષેક કરવામાં આવ્યો હતો ને લઘુ રુદ્રાભિષેક કરવામાં…

Read More