Headlines

ભાવનગરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે ‘IAP વુમન્સ વિંગ-2026’ નું ભવ્ય લોન્ચિંગ

​સ્ત્રી શક્તિ અને સામાજિક જાગૃતિના સંકલ્પ સાથે બાળરોગ નિષ્ણાંત મહિલા તબીબોની નવી ટીમનો શપથ ગ્રહણ સમારોહ સંપન્ન ડો. મેહુલ ગોસાઈ, ભાવનગર ​આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના પાવન અવસર પર ભાવનગરના આંગણે સ્ત્રી શક્તિના પ્રતીક સમાન એક નવીન પહેલનો આરંભ થયો છે. ઈન્ડિયન એકેડેમી ઓફ પેડિયાટ્રિક્સ (IAP) ભાવનગર બ્રાન્ચ દ્વારા વર્ષ 2026 માટે વિશેષ ‘IAP વુમન્સ વિંગ’નું ગરિમાપૂર્ણ…

Read More

કુરંગા ખાતે અનુસુચિત જ્ઞાતિજનો દ્વારા ઐતિહાસિક નિર્ણય : જીવદયાના સંકલ્પ સાથે વર્ષો જૂની પશુબલિની પરંપરાનો અંત

– જીવદયાના સંકલ્પ સાથે વર્ષો જૂની પશુબલિની પરંપરાનો અંત – જામ ખંભાળિયા, તા. ૦૫-૦૩-૨૦૨૬       દ્વારકા નજીકના કુરંગા ગામે યોજાયેલા એક ધાર્મિક કાર્યક્રમમાં માતાજીના સાનિધ્યમાં અનુસુચિત જ્ઞાતિજનોએ ધારાસભ્ય પબુભા માણેક અને સંતો મહંતોની ઉપસ્થિતિમાં ઐતિહાસિક નિર્ણય લેતા એકસુરે જીવદયાના સંકલ્પ સાથે ધાર્મિક વિધિઓના નામે થતી જીવ હત્યા અટકાવવાનો મકકમ નિર્ધાર કર્યો હતો.  …

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ તા. 25 માર્ચના રોજ યોજાશે

જામ ખંભાળિયા, તા. ૦૭-૦૩-૨૦૨૬       લોકોના પ્રશ્નો, ફરિયાદો કે રજૂઆતો સ્થાનિક કક્ષાએ જ અસરકારક અને ન્યાયપૂર્ણ રીતે હલ રીતે થઈ શકે તે હેતુથી જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવે છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા કક્ષાનો માર્ચ માસનો સ્વાગત કાર્યક્રમ તા. 25 માર્ચના રોજ સવારે 11 વાગ્યે ખંભાળિયામાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાશે.       આ…

Read More

ભાવનગરના યુવા એડવોકેટ ડો. પિન્કીબેન રિઝવાણીનો આજે જન્મદિવસ

વિપુલ હિરાણી દ્વારા  ભાવનગર તા.૭ ભાવનગર જિલ્લા પંચાયતમાં કાનૂની અધિકારી તરીકે ફરજ બજાવતા યુવા એડવોકેટ ડો. પિન્કીબેન અશોકભાઈ રિઝવાણીનો આજે જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓનો વરસાદ વરસી રહ્યો છે.ડો. પિન્કીબેન રિઝવાણી માત્ર કાનૂની ક્ષેત્રમાં જ નહીં પરંતુ સામાજિક ક્ષેત્રમાં પણ સક્રિય રીતે જોડાયેલા છે. તેઓ શ્રી કૃષ્ણ ચેરીટેબલ ટ્રસ્ટ, ભાવનગરના ટ્રસ્ટી તરીકે સેવાઓ આપી રહ્યા છે. ટ્રસ્ટ…

Read More

ભાવનગરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તા. ૧૦ માર્ચે મહિલા સંમેલન યોજાશે : વિશિષ્ઠ ઉપલબ્ધિ ધરાવતી ગૃહિણીઓનું જાહેર મંચ પર સન્માન થશે

વિપુલ હિરાણી દ્વારા  ભાવનગર તા.૬ સંયુક્ત રાષ્ટ્ર સંસ્થા દ્વારા દર વર્ષે તા. ૮ માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ ૨૦૨૬ માટે “Rights, Justice, Action for All Women and Girls” થીમ જાહેર કરવામાં આવી છે.  મહિલાઓના સશક્તિકરણને પ્રોત્સાહિત કરવા અને સમાજના સર્વાંગી વિકાસમાં તેમની સક્રિય તથા અર્થપૂર્ણ ભાગીદારી સુનિશ્ચિત કરવા હેતુસર ભાવનગર…

Read More

ખંભાળિયામાં યોજાયો સ્વદેશી મેળો: અનેકવિધ સ્ટોલ બન્યા આકર્ષણનું કેન્દ્ર – દસ દિવસ સુધીના સ્વદેશી મેળાનો લાભ લેવા પાલિકા પ્રમુખનું આહવાન – જામ ખંભાળિયા, તા. ૦૬-૦૩-૨૦૨૬      મેક ઇન ઇન્ડિયા અને સ્વદેશી વસ્તુના વપરાશને ઉત્તેજન આપવાના ઉમદા આશયથી ખંભાળિયા નગરપાલિકા દ્વારા આજથી સ્વદેશી મેળા 2026 નો પ્રારંભ કરવામાં આવ્યો છે.       ખંભાળિયામાં તેલી…

Read More

ખંભાળિયાના હરીશભાઈ રૂઘાણીની લાડલી પુત્રીના શુભ લગ્ન ::  ચિ. માનસી  * ચિ. નિશાંત 

જામ ખંભાળિયા ::  ચિ. માનસી  * ચિ. નિશાંત  ::       ખંભાળિયાના અ.સૌ. નુતનબેન તથા શ્રી હરીશભાઈ શિવજીભાઈ રૂઘાણીની સુપુત્રી ચિ. માનસીના શુભ લગ્ન અમદાવાદ નિવાસી અ.સૌ. પ્રજ્ઞાબેન તથા શ્રી ભરતભાઈ શ્યામદાસ દતાણીના સુપુત્ર ચિ. નિશાંત સાથે શુક્રવાર તારીખ 6-03-2026 ના શુભ દિનને અત્રે જૂની લોહાણા મહાજન વાડી ખાતે રંગે ચંગે યોજાયા છે.  …

Read More

ભાણવડ તાલુકા પેન્શનર મંડળ દ્વારા વડીલોનું બહુમાન અને સ્નેહમિલન સમારોહ યોજાયો

જામ ખંભાળિયા, તા. ૦૪-૦૩-૨૦૨૬      ભાણવડ તાલુકા પટેલ સમાજવાડી ખાતે તાલુકા પેન્શનર મંડળનો વિશેષ અભિવાદન સમારોહ તાજેતરમાં યોજવામાં આવ્યો હતો. જેમાં તાલુકા પેન્શનર સમાજના પ્રમુખ ડો. રમેશભાઈ ભટ્ટના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમની શરૂઆત મંગલ દીપ પ્રાગટ્ય અને પ્રાર્થનાથી કરવામાં આવી હતી. ત્યાર બાદ દિવંગત પેન્શનરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી, વડીલોના સન્માનનો દૌર શરૂ કરાયો…

Read More

ખંભાળિયામાં રવિવારે વૈષ્ણવ રામાનંદી સાધુ સમાજનો પ્રથમ સમૂહ લગ્નોત્સવ

– 11 નવદંપતી પ્રભુતામાં પગલાં પાડશે – જામ ખંભાળિયા, તા. ૦૪-૦૩-૨૦૨૬      ખંભાળિયાના શ્રી વૈષ્ણવ રામાનંદી સાધુ સમાજના ઉપક્રમે આગામી રવિવાર તા. 8 માર્ચના રોજ રામાનંદી સમાજના પ્રથમ સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.        આ પ્રસંગે આગામી રવિવારે અત્રે ધરમપુર વિસ્તારમાં લાલપુર બાયપાસ રોડ પર આવેલા શ્રી રામદેવપીર મંદિર ખાતે…

Read More

ભાણવડના સ્વયંસેવકો દ્વારા પદયાત્રીઓની સેવામાં હરતાં-ફરતાં ‘પેઈન રિલીફ કેમ્પ’નું આયોજન

જામ ખંભાળિયા, તા. ૦૩-૦૩-૨૦૨૬      દ્વારકાના ફૂલડોલ ઉત્સવ નિમિત્તે પગપાળા જઈ રહેલા લાખો શ્રદ્ધાળુઓની સેવામાં ભાણવડનું ‘એનિમલ લવર્સ ચેરિટેબલ ટ્રસ્ટ’ સતત ચોથા વર્ષે જોડાયું હતું.        કાળઝાળ ગરમીમાં સેંકડો કિ.મી. અંતર કાપીને અહીંથી પસાર થતા પદયાત્રીઓને થતી શારીરિક પીડામાં રાહત આપવા માટે ટ્રસ્ટ દ્વારા સતત પાંચ દિવસ સુધી નિઃશુલ્ક મસાજર મશીન દ્વારા…

Read More