Headlines

BREAKING NEWS: હાથબના અગ્રણીના અવસાનથી ભાજપની જંગી બાઇક રેલી રદ; રાજકીય ગરમાવા વચ્ચે ભાજપે જાળવ્યો સામાજિક મલાજો

​રુડાભાઈ ગોહિલના નિધનથી શોકનું મોજું: દિવ્યેશ સોલંકીની ઉપસ્થિતિમાં હવે રેલીને બદલે માત્ર સાદગીપૂર્ણ બેઠકો યોજાશે ​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ભાવનગર જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારમાં આજે એક મોટો અને સંવેદનશીલ ફેરફાર જોવા મળ્યો છે. આજે સવારે અમારા અહેવાલમાં જણાવ્યા મુજબ નવા રતનપર પંથકમાં જે જંગી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, તેને ભારતીય જનતા પાર્ટી…

Read More

નવારતનપર સીટના બીજેપી ઉમેદવાર જગદીશ બારૈયાને સ્ટેટ મિનિસ્ટર પુરષોત્તમ સોલંકી (“ભાઈ”)ના આશીર્વાદ: “તું અત્યારથી જ જીતેલો છો”

​સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના અંતિમ ચરણમાં ‘ભાઈ’ની ભવિષ્યવાણીથી નવા રતનપર બેઠક પર રાજકીય ગરમાવો, ભાજપ કાર્યકરોમાં જીતનો અતૂટ વિશ્વાસ ​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ હવે તેના અંતિમ અને નિર્ણાયક તબક્કામાં પહોંચી ગયો છે. મતદાનને આડે હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે ભાવનગરના રાજકારણમાં ‘ભાઈ’ તરીકે જાણીતા રાજ્યના મત્સ્ય ઉદ્યોગ મંત્રી પુરુષોત્તમ સોલંકીના…

Read More

[[[પહેલી ધારની વાત – નારન બારૈયા]]] :ડીજેના કર્કશ અવાજ, ધ્વનિ પ્રદૂષણને કારણે દર વર્ષે હજારો લોકોના મોત છતાં કાયદાનું પાલન માત્ર કાગળ પર

ભારતમાં વધતા જતા ઘોંઘાટના પ્રદૂષણથી હાર્ટ એટેક અને ગંભીર બીમારીઓનું જોખમ વધ્યું વર્તમાન સમયમાં આપણી આસપાસ થતા ઘોંઘાટની માનવ જીવન પર અત્યંત ગંભીર અને નકારાત્મક અસરો જોવા મળી રહી છે. લાંબા સમય સુધી થતો આ અવાજ માત્ર શારીરિક જ નહીં પરંતુ માનસિક નુકસાનમાં પણ સતત વધારો કરી રહ્યો છે. ખાસ કરીને લગ્ન પ્રસંગો અને અન્ય…

Read More

રાજ્યમાં સેવ સ્પેરો મુવમેન્ટ સફળતાપૂર્વક સંપન્ન: 11,000 થી વધુ ચકલીઘરોનું વિતરણ કરાયું

હરેશ જોશી, કુંઢેલી ​ગુર્જરી પર્યાવરણ શૈક્ષણિક ટ્રસ્ટ વેળાવદર અને ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચના સંયુક્ત ઉપક્રમે આયોજિત સેવ સ્પેરો મુવમેન્ટ અભિયાન એક મહિના બાદ સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. વલસાડ જિલ્લાના ધરમપુરના વિજ્ઞાન કેન્દ્રથી 20 માર્ચ વિશ્વ ચકલી દિવસના રોજ શરૂ થયેલું આ અભિયાન 19 એપ્રિલે વિરામ પામ્યું હતું. આ ઝુંબેશ વિશે પર્યાવરણ ચિતંક તખુભાઈ સાંડસુરે માહિતી…

Read More

ભાણવડના માનપર ગામે 80 ફૂટ ઊંડા કૂવામાં ખાબકેલા શ્વાનનું રેસ્ક્યુ કરાયું

જામ ખંભાળિયા, તા. ૨૦-૦૪-૨૦૨૬       ભાણવડ તાલુકાના માનપર ગામની સીમમાં આવેલી એક વાડીના અંદાજે 70 થી 80 ફૂટ ઊંડા પડતર અને પાણી વગરના કૂવામાં છેલ્લા બે-ત્રણ દિવસથી એક શ્વાન પડી ગયું હતું. આ બાબતની જાણ સ્થાનિક રહેવાસી દ્વારા એનિમલ લવર્સ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ અશોકભાઈ ભટ્ટને કરવામાં આવી હતી.       અબોલ જીવની…

Read More

ખંભાળિયામાં વિના મૂલ્યે છાશ સાથે શ્રીખંડનું વિતરણ કરાયું

જામ ખંભાળિયા, તા. ૧૯-૦૪-૨૦૨૬        ખંભાળિયામાં સલાયા ગેઈટ ખાતે આવેલી શ્રી ગોવર્ધનનાથજીની હવેલી ખાતે છેલ્લા ઘણા વર્ષોથી દર ઉનાળામાં વિના મૂલ્યે છાશ કેન્દ્ર ચલાવવામાં આવે છે. આજરોજ રવિવાર તા. 19 ના રોજ અક્ષય તૃતીય અને શ્રી પરશુરામ જયંતિના પાવન પર્વ નિમિત્તે અહીં છાશનો લાભ મેળવતા કાર્ડ ધારક પરિવારોને છાશ સાથે શ્રીખંડનું પણ વિતરણ…

Read More

મીઠાપુરમાં ચેક રિટર્ન કેસની સજાનો નાસતો ફરતો આરોપી ઝડપાયો

જામ ખંભાળિયા, તા. ૧૭-૦૪-૨૦૨૬      ઓખા મંડળના ભીમરાણા ગામે રહેતા ગોપાલ સુકાભાઈ હાથીયા નામના 24 વર્ષના શખ્સ સામે વર્ષ 2023 ના સમયગાળામાં ઓખાની કોર્ટમાં નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 અન્વયે કરવામાં આવેલી કાર્યવાહીમાં નામદાર અદાલતે આરોપીને એક વર્ષની સાદી કેદ તથા ચેકની બાકી રહેતી રકમ રૂ. 4,10,000 નો દંડ ભરવા માટેનો હુકમ કર્યો હતો….

Read More

અનંત અંબાણી દ્વારા “નિઃસ્વાર્થ અનંત સેવા” -રિલાયન્સની વેટરનરી હોસ્પિટલમાં 10 વર્ષમાં ત્રણ લાખ અબોલ જીવોની નિઃશુલ્ક સેવા

– – અનંત અંબાણીના જન્મદિવસની ઉજવણીના માટે પડાણામાં આજે પશુપાલન પરિસંવાદ – જામ ખંભાળિયા, તા. ૧૫-૦૪-૨૦૨૬        રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના સેવાકીય અભિગમ રિલાયન્સ ફાઉન્ડેશનના નેતૃત્વમાં જામનગરના પડાણા ગામે ચાલતી વેટરનરી હોસ્પિટલ (પશુ દવાખાનું) એ 10 વર્ષમાં ત્રણ લાખ અબોલ જીવોની વિના મૂલ્યે 24×7 સારવારનો ઐતિહાસિક સિમાચિહ્ન હાંસલ કર્યો છે. હોસ્પિટલની 10મી વર્ષગાંઠ તથા…

Read More

પોરબંદરમાં વિશ્વવિખ્યાત સુદામા મંદિરે અખાત્રીજે ભક્તો માટે ખુલશે ગર્ભગૃહના દ્વાર, ચરણસ્પર્શ મહોત્સવની ભવ્ય તૈયારીઓ

પોરબંદર: વિશ્વવિખ્યાત સુદામા મંદિરે અખાત્રીજે ભક્તો માટે ખુલશે ગર્ભગૃહના દ્વાર, ચરણસ્પર્શ મહોત્સવની ભવ્ય તૈયારીઓ ​અખાત્રીજના પાવન પર્વે ભગવાન શ્રીકૃષ્ણના પરમ મિત્ર સુદામાજીના ચરણસ્પર્શ કરવાનો વર્ષમાં એકમાત્ર અવસરો: રામાવત પરિવાર દ્વારા તડામાર આયોજન ​પોરબંદરની પવિત્ર ભૂમિ પર આવેલું વિશ્વનું એકમાત્ર સુદામા મંદિર આગામી સમયમાં એક ઐતિહાસિક અને ભક્તિમય ક્ષણનું સાક્ષી બનવા જઈ રહ્યું છે. આગામી ૧૯…

Read More

પોરબંદરના કૃષ્ણ સુદામા ગ્રુપ દ્વારા વિવિધ વિસ્તારોમાં પશુઓ માટે પાણીની કુંડીઓ મુકવામાં આવી

​ઉનાળાની કાળઝાળ ગરમીમાં મૂંગા પશુઓની તરસ છિપાવવા શ્રીકૃષ્ણ સુદામા ગ્રુપ દ્વારા સેવાકીય કાર્ય કરાયું ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર ​પોરબંદરના ઉનાળાની આકરી ગરમીને ધ્યાને રાખીને શ્રીકૃષ્ણ સુદામા ગ્રુપ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ગૌ માતા અને અન્ય પશુધન માટે પાણીની કુંડીઓ મુકવાનું સેવા કાર્ય કરવામાં આવ્યું છે. ખાક ચોક, સન્યાસી આશ્રમ પાછળ, જાહેર પીર પાસે, ધોબી શેરી,…

Read More