Headlines

ભાવનગરમાં ભાજપ દ્વારા બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતીની ઉજવણી, પદયાત્રા યોજાઈ

દીનદયાળ ભવનથી જશોનાથ સર્કલ સુધી કાર્યકરોએ સૂત્રોચ્ચારો સાથે પદયાત્રા યોજી પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હરેશ પરમાર, ભાવનગર ભાવનગર શહેર ભાજપ સંગઠન દ્વારા ભારત રત્ન ડો. બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતી નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેર ભાજપ અધ્યક્ષ કુમાર શાહની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયા, કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી અને ધારાસભ્ય સેજલ…

Read More

​વરલ સ્થિત કાળભૈરવ આશ્રમમાં નારણદાસ બાપુના 67મા જન્મદિનની શાનદાર ઉજવણીનું આયોજન

નારન બારૈયા, ધ ગ્રેટ વર્લ્ડ, નવા રતનપર ​સિહોર તાલુકાના વરલ ગામે આવેલા કાળભૈરવ આશ્રમ ખાતે આગામી સમયમાં એક ભવ્ય ધાર્મિક અને સામાજિક મહોત્સવ ઉજવવા જઈ રહ્યો છે. આ આશ્રમના મહંત નારણદાસ બાપુનો 67મો જન્મદિવસ ખૂબ જ હર્ષોલ્લાસ અને ભક્તિભાવ પૂર્વક ઉજવવાનું આશ્રમ ટ્રસ્ટ અને સેવક સમુદાય દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. કાળભૈરવ દાદા અને ખોડિયાર…

Read More

ભાવનગરમાં સ્વર્ગસ્થ સુધાબેન ગોસાઈની પુણ્યસ્મૃતિમાં ભવ્ય શ્રદ્ધાંજલિ સભા અને ભંડારાનું આયોજન

​સાધુ-સંતો અને રાજકીય સામાજિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં શક્તિ પૂજન અને ધર્મસભા યોજાઈ: ગોસાઈ પરિવારે સૌ સ્નેહીજનોનો આભાર વ્યક્ત કર્યો ધ ગ્રેટ વર્લ્ડ ભાવનગર ​ભાવનગરના ઉમાભવન ખાતે મંગળવારના રોજ કૈલાસવાસી સુધાબેન મનસુખપરી ગોસાઈ, જેઓ મોટીબેન તરીકે જાણીતા હતા, તેમની સ્મૃતિમાં વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ સાત એપ્રિલ બે હજાર છવીસના રોજ…

Read More

અનંત અંબાણીના જન્મદિન નિમિત્તે દ્વારકા ખાતે યાત્રી ભવનના નિર્માણ માટે રૂ. 30 કરોડનું અનુદાન

જામ ખંભાળિયા, તા. ૦૮-૦૪-૨૦૨૬        રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અબાણીના જન્મદિવસ નિમિત્તે પવિત્ર યાત્રાધામ દ્વારકા ખાતે આવતા ભક્તો તથા યાત્રાળુઓની સુવિધા માટે અદ્યતન યાત્રી ભવન (ગેસ્ટ હાઉસ)ના નિર્માણ માટે કુલ રૂ. 30 કરોડનું આર્થિક અનુદાન જાહેર કરવામાં આવ્યું છે.      ભગવાન દ્વારકાધીશ માં અપરંપાર શ્રદ્ધા ધરાવતા અનંત અંબાણી અખંડ ભક્તિ…

Read More

દ્વારકામાં ખાનગી કંપનીની કિંમતી જમીન પચાવી પાડવા સબબ કુરંગાના શખ્સ સામે ફરિયાદ

જામ ખંભાળિયા, તા. ૦૫-૦૪-૨૦૨૬        દ્વારકા નજીક આવેલી આર.એસ.પી.એલ. કંપનીની માલિકીની 3.34 હેક્ટર જેટલી જમીનને પચાવી પાડવા સબબ કુરંગા ગામના એક શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી છે.         આ સમગ્ર પ્રકરણ સંદર્ભે દ્વારકા તાલુકાના કુરંગા ગામે આવેલી આર.એસ.પી.એલ. (ઘડી) કંપનીના એ.જી.એમ. એડમીન તરીકે ફરજ બજાવતા અને મૂળ…

Read More

શોકમગ્ન ભાવનગર: જાણીતા બાળરોગ નિષ્ણાત ડો. મેહુલ ગોસાઈના માતૃશ્રી સુધાબેન ગોસાઈનું નિધન

​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ​ભાવનગરની સર તક્તસિંહજી હોસ્પિટલના બાળરોગ વિભાગના વડા (HOD) અને જાણીતા પેડિયાટ્રીશન ડો. મેહુલ ગોસાઈના માતૃશ્રી સુધાબેન મનસુખપરી ગોસાઈનું આજે દુઃખદ અવસાન થયું છે. 72 વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લેતા ગોસાઈ પરિવાર સહિત સમગ્ર ભાવનગરના તબીબી જગતમાં શોકની લહેર પ્રસરી ગઈ છે. ​સેવાભાવી વ્યક્તિત્વની વિદાય ​મૂળ અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ધામેલ…

Read More

નવા રતનપરના આદર્શવાદનો સ્તંભ ધરાશાયી: ગાંધીવાદી સમાજસેવક રૈયાભાઈ મીઠાભાઈ જેઠવાની ચિરવિદાય

​ Video Courtesy: Unknown પોલીસ અધિકારીની નોકરી ઠુકરાવી સાદગીનો માર્ગ અપનાવનાર ૮૧ વર્ષીય ‘રૈયા દાદા’એ ભાવનગરની સર ટી. હોસ્પિટલમાંથી ગત શુક્રવારે રજા મળ્યા બાદ ઘરે સારવારના બીછાને અંતિમ શ્વાસ લીધા; ૩ એપ્રિલે ઉત્તરકારજ ​ ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગરગુજરાત રાજ્યના ભાવનગર તાલુકાના નવા રતનપર ગામમાં આજે શોકનું મોજું ફરી વળ્યું છે. છેલ્લા આઠ દાયકાથી ગામના સામાજિક…

Read More

ભાવનગર માં મુસ્લિમ બિરાદરોએ ઈદ-ઉદ-ફિત્રની શાનાશૌકત સાથે ઉજવણી કરી

 ભાવનગર જિલ્લા જેલમાં રહેલા કેદી ભાઈઓએ પણ સામુહિક રીતે ઈદની નમાઝ અદા કરી વિપુલ હિરાણી  ભાવનગર મુસ્લિમ બિરાદરોના પવિત્ર રમઝાન માસના ૩૦ રોજા પૂર્ણ થતા અને ઈદનો ચાંદ દેખાતા ભાવનગર શહેર-જિલ્લા સહિત સમગ્ર ગોહિલવાડમાં મુસ્લિમ બિરાદરોએ કોમી એકતા, ભાઈચારા અને એખલાસના માહોલ સાથે “ઈદ-ઉદ-ફિત્ર”ની શાનોશૌકત સાથે ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી જ મુસ્લિમ બિરાદરો…

Read More

ખંભાળિયામાં આવતી કાલે સોમવારે ગિરનાર ધ્યાનસભાનું આયોજન

– જાણીતા વક્તા વિનલ જોશી રાયપુરથી ઉપસ્થિત રહેશે – જામ ખંભાળિયા, તા. ૨૧-૦૩-૨૦૨૬        શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે મહત્વની સનાતન સાધના પદ્ધતિ અંતર્ગત ધ્યાન અંગેની ગિરનાર ધ્યાનસભાનું આયોજન ખંભાળિયામાં આગામી સોમવાર તારીખ 23 મી ના રોજ કરવામાં આવ્યું છે.        અહીંના રેલ્વે સ્ટેશન રોડ પર મુન્દ્રા હોસ્પિટલની સામે આવેલા સ્ટાર…

Read More

જુના રતનપર ગામમાં જળસંચયના નવા અધ્યાયનો પ્રારંભ: ‘માળીનું તળાવ’ ઊંડું ઉતારવાની કામગીરી શરૂ

​ ​એગ્રોસેલ કંપનીની VRTI સંસ્થા અને ગ્રામ પંચાયતના સહયોગથી ખેડૂતો અને પશુઓ માટે પાણીની સમસ્યાનો આવશે કાયમી ઉકેલ ​ભાવનગર: ભાવનગર તાલુકાના જુના રતનપર ગામના વિકાસમાં વધુ એક છોગું ઉમેરાયું છે. ગામના બીડ વિસ્તારમાં આવેલા ઐતિહાસિક ‘માળીનું તળાવ’ ને ઊંડું ઉતારવાના કામનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ આગામી સમયમાં ગામના જળસ્તર સુધારવા અને ખેતીવાડી…

Read More