Headlines

ભાવનગરમાં 3.30 લાખના મેથા એમ્ફેટામાઇન ડ્રગ્સ સાથે અલ્તાફ ઝડપાયો

૩૩ ગ્રામ ૭૧ મીલી ગ્રામના મેથા એમ્ફેટામાઇન કિં.રૂ.૩,૩૭,૧૦૦/- ડ્રગ્સના જથ્થા સાથે એક ઇસમ ઝડપી લેતી ભાવનગર એસઓજી નારન બારૈયા, ભાવનગર ગુજરાત સરકાર દ્વારા “નશા મુક્ત ગુજરાત” અભિયાન સમગ્ર ગુજરાતમાં ચાલુ કરવામાં આવેલ તે અંતર્ગત ભાવનગર રેન્જ આઇ.જી.પી ગૌતમ પરમાર અને ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક ડો.હર્ષદ પટેલે ભાવનગર જીલ્લામાં નાર્કોટીક્સ ડ્રગ્સની બદીને સંપુર્ણ નેસ્તનાબુદ કરવા માટે…

Read More

પાલિતાણામાં મિલકતના ડખામાં ભાઈએ જ કરી ભાઈની હત્યા: આરોપી જયેન્દ્રસિંહની ધરપકડ

પંદરેક દિવસ પૂર્વે ભાઈ સાથે મિલકતના ભાગ પડ્યા હતા: પાલીતાણા પી.આઈ બીએમ કરમટાની ટીમે આરોપીની ધરપકડ કરી આકરી પૂછપરછ હાથ કરી ભાવનગરપાલિતાણાના સર્વોદય સોસાયટીના નાંકે રહેતા ભગીરથસિંહ ગોહિલ નામના ૩૦ વર્ષીય યુવકનો મૃતદેહ હોવાનુ બહાર આવ્યુ હતું પરંતુ યુવકની હત્યા કે આત્મહત્યા તે મામલે ચર્ચાનો વિષય બન્યો હતો. આખરે પાલીતાણા પોલીસે આજે તપાસ દરમિયાન આરોપી…

Read More

ખંભાળિયા: કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસનું સધન નાઈટ કોમ્બિંગ: અનેક વાહનો ડિટેન કરાયા

– હજુ કડક કાર્યવાહી રહેશે જારી: એસ.પી. – જામ ખંભાળિયા, તા. ૧૯-૦૩-૨૦૨૫       રાજ્યના ગૃહમંત્રી તેમજ રાજ્યના ડી.જી. દ્વારા અસામાજિક તત્વોને ભરી પીવા માટે સ્થાનિક જિલ્લા પ્રશાસનને આપવામાં આવેલી સૂચનાને અનુલક્ષીને દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા વિવિધ દિશાઓમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત 100 કલાકમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં…

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બેઠક યોજી યુ.સી.સી. અંગેના મંતવ્યો મેળવતા સમાન નાગરિક સંહિતા સમિતિના સભ્યો

– સમાન નાગરિક સંહિતાની અમલવારી પૂર્વે લોકોના વિચારો જાણવા આવશ્યક: સી.એલ.મીણા –  જામ ખંભાળિયા, તા. ૧૯-૦૩-૩૦૨૫        દેશના નાગરિકોને સમાન પ્રકારનો કાયદો અને વ્યવસ્થા મળે તેવી પરિકલ્પના આપણા બંધારણના ઘડવૈયાઓએ સેવી હતી. જે પથ પર આગળ વધતા રાજ્યમાં સમાન સિવિલ કોડ સંદર્ભે યુ.સી.સી. (UCC) સમિતિ દ્વારા વિવિધ જિલ્લાઓની મુલાકાત લઈ નાગરિકોના પ્રતિભાવો મેળવવામાં…

Read More

ખંભાળિયા: મિશ્ર ઋતુના કારણે બાળકોમાં વધતી જતી વાયરલ બીમારી

જામ ખંભાળિયા, તા. ૧૯-૦૩-૨૦૨૫        ખંભાળિયા પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી ઠંડી – ગરમીની મિશ્ર ઋતુનો અનુભવ લોકો કરી રહ્યા છે. જેના કારણે વાઇરલ બીમારીના કેસો પણ વધી રહ્યા છે.          દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં છેલ્લા આશરે એક પખવાડિયામાં 1100 જેટલા બાળ દર્દીઓ વાયરલ બીમારીના કારણે સામે આવ્યા છે….

Read More

મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં રાજ્ય સરકાર સાથે નયારા એનર્જીના બે MOU સંપન્ન

– ત્રણ વર્ષ માટે કુલ રૂ. 12 કરોડનો પ્રોજેક્ટ હાથ ધરાશે – જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની સરકારી શાળાઓ-આંગણવાડીઓમાં નયારા એનર્જીનો સહયોગ –  કુંજન રાડિયા, ગાંધીનગર, તા. ૧૯-૦૩-૨૦૨૫        રાજ્ય સરકારના વન પર્યાવરણ વિભાગ અને શિક્ષણ વિભાગ હસ્તકના વિદ્યા સમીક્ષા કેન્દ્ર સાથે નયારા એનર્જીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં બે એમ.ઓ.યુ. (MOU) સાઇન…

Read More

ખંભાળિયામાં સામાજિક દૂષણ ફેલાવતા માથાભારે શખ્સને કરાયો તડીપાર

જામ ખંભાળિયા, તા. ૧૮-૦૩-૨૦૨૫        રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા તાજેતરમાં સમાજમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા તેમજ લુખ્ખાગીરી કરતા તત્વો સામે કડક હાથે કાર્યવાહી કરી અને પાસા કે તડીપાર જેવી દરખાસ્ત તૈયાર કરીને કડક કાર્યવાહી કરવામાં આવે તેવી સૂચનાને અનુલક્ષીને દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ પોલીસ પ્રશાસન દ્વારા આ…

Read More

દેવલીની શારદા મંદિર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા -ને “સૂરજબા પ્રાર્થનાકક્ષ “ની ભેટ

હરેશ જોષી, દેવલી દેવલી ગામે સૂરજબા પરિવાર દ્વારા શારદા મંદિર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં વિશાળ “સુરજબા પ્રાર્થનાકક્ષ “નું લોકાર્પણ કરવામાં આવેલ. આ પ્રાર્થનાકક્ષમાં એકસાથે 500 બાળકો બેસીને પ્રાર્થના અને અન્ય શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરી શકશે. આ પ્રાર્થનાકક્ષ સૂરજબા પરિવાર જે અમેરિકાસ્થિત છે, “જનની જન્મભૂમિ સ્વર્ગથી પણ મહાન છે.” સૂત્રને સાકાર કરતા મોકળા મને દાન આપેલ…

Read More

એચ એમ દોશી ચેરીટેબલ ટ્રસ્ટ મુંબઈ દ્વારા વિવિધ શાળાઓમાં 750 બાળકોને વસ્ત્રદાન

હરેશ જોષી, ઠળિયા ઠળિયા કેવ શાળા માં એચ.એમ દોશી ફાઉન્ડેશન મુંબઈ તરફથી શ્રીમતી હંસાબેન મહેન્દ્રભાઈ દલિચંદ દોશી પરિવાર તરફથી 750 બાળકોને વસ્ત્રદાન કરાયું હતું. આ કાર્યક્રમમાં ગરીબ પરિવારના બાળકો અને માતા-પિતા વિનાના બાળકોને વસ્ત્રદાન કરાયું હતું. જેમાં વિઠ્ઠલવાડી શાળા, ખોડીયારનગર શાળા, ભુતડિયા શાળા, માંડવડા બે શાળા, લામધાર શાળા, અનિડા ડેમ વાડી શાળા, અનીડા કુંભણ શાળા,…

Read More

ભારતીય રેલવેની નાણાકીય સ્થિતિ સારી છે, મુસાફરોને પહેલા કરતાં વધુ સબસીડી આપી રહી છે: રેલ મંત્રી

શંભુ સિંહ, ભાવનગર ● ટ્રેન દ્વારા પ્રતિ કિલોમીટર મુસાફરીનો ખર્ચ ₹1.38 છે, પરંતુ મુસાફરો પાસેથી ફક્ત 73 પૈસા વસૂલવામાં આવે છે.● આ વર્ષે 1,400 લોકોમોટિવ્સનું ઉત્પાદન થયું, જે અમેરિકા અને યુરોપના સંયુક્ત ઉત્પાદન કરતાં વધુ છે.● 31 માર્ચ સુધીમાં, ભારતીય રેલવે 1.6 અબજ ટન કાર્ગો કેરેજ સાથે વિશ્વના ટોચના 3 દેશોમાં સામેલ થશે.● પ્રધાનમંત્રી નરેન્દ્ર…

Read More