
જામ ખંભાળિયા, તા. ૨૩-૦૨-૨૦૨૫
મીઠાપુર નિવાસી પ્રવીણચંદ્ર નરશીદાસ કાનાણી (મૂળ જામ ખંભાળિયા વાળા, ઉ.વ. 85) તે ભાવેશભાઈ કાનાણી (જલારામ જનરલ સ્ટોર, મીઠાપુર) તથા સ્વ. રાજેશભાઈ તેમજ મીતાબેન વિનયકુમાર સેજપાલ (રાજકોટ) અને દીપીકાબેન અમિતકુમાર સેજપાલ (રાજકોટ) ના પિતાશ્રી તેમજ ધરાબેન ભાવેશભાઈ કાનાણીના સસરા તથા આયુષ અને ભવ્યાના દાદા તેમજ સ્વ. રણછોડદાસ જેરામભાઈ ગોકાણી (મીઠાપુર વાળા)ના જમાઈ શનિવાર તારીખ 22-02-2025 ના રોજ શ્રીજી ચરણ પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા તથા સ્વસુર પક્ષની સાદડી સોમવાર તારીખ 24-02-2025 ના રોજ સાંજે 5 થી 5:30 ભાઈઓ તથા બહેનો માટે આશાપુરા સોસાયટી ગાર્ડન, સુરજકરાડી ખાતે રાખવામાં આવેલ છે.
____________________________________________________________________________
(ફોટો:- કુંજન રાડિયા)