પોરબંદરમાં જંગલ કેટના પાંચ અનાથ બચ્ચાઓનું કરાયું દિલધડક રેસ્કયૂ: કારાવદરા ટ્રસ્ટ દ્વારા લાલન-પાલન
ઉદય કારાવદરા ચેરિટેબલ એન્ડ એનિમલ વેલફેર ટ્રસ્ટના નેહલ કારાવદરાએ ત્યજી દેવાયેલા બચ્ચાઓને નવજીવન આપી માનવતા મહેકાવી ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર ગુજરાતના પોરબંદર વિસ્તારમાંથી વન્યજીવ પ્રેમીઓ માટે એક અત્યંત સંવેદનશીલ અને ગૌરવપ્રદ સમાચાર સામે આવ્યા છે. પોરબંદરમાં અબોલ વન્યજીવોની સેવા અને રક્ષણ માટે સતત કાર્યરત સંસ્થા ઉદય કારાવદરા ચેરિટેબલ એન્ડ એનિમલ વેલફેર ટ્રસ્ટને જંગલ કેટ એટલે…
