ખંભાળિયા નજીક કાર અને ઓટો રિક્ષા વચ્ચે અકસ્માત: મુસાફરો ઘવાયા
જામ ખંભાળિયા, તા. ૨૧-૦૧-૨૦૨૬ ખંભાળિયા નજીકના હાઈવે માર્ગ ઉપર ગત મોડી રાત્રિના સમયે મોટરકાર અને ઓટો રિક્ષા વચ્ચે અકસ્માતનો બનાવ બનવા પામ્યો હતો. જેને કારણે સાત જેટલા મુસાફરોને ઈજાઓ થવા પામી હતી. આ અંગેની જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયા – જામનગર હાઈવે પર કંચનપુર ગામના પાટીયા પાસેથી…
