Headlines

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 31 ડિસેમ્બરની ઉજવણી દરમ્યાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જાળવવા જિલ્લા પોલીસનું વ્યુહાત્મક આયોજન

– સંયમ અને તકેદારીપૂર્વક નવા વર્ષની ઉજવણી કરવા લોકોને પોલીસની અપીલ – જામ ખંભાળિયા, તા. ૩૦-૧૨-૨૦૨૫       દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળા દ્વારા ડીવાયએસપી સાગર રાઠોડ તથા વિસ્મય માનસેતાની રાહબરી હેઠળ 31 ડિસેમ્બરે પૂર્ણ થતા 2025 નું વર્ષ અને 2026 ને આવકારવા માટે થનાર ઉજવણી દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે…

Read More

બગવદરના ફટાણા ગામે વર્તુ પુલ, પાસે નદીમાથી મળી આવેલ અજાણી લાશના કેસમાં ખંભાળિયાની મહિલાના મર્ડરનો ભેદ ઉકેલતી બગવદર પોલીસ: પોરબંદર અને જામનગર જિલ્લાના બે શખ્સોની ધરપકડ

ધ ગ્રેટ વર્લ્ડ, બગવદરજુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા જિલ્લામા અનડીટેક્ટ બનાવ તથા ગુન્હાઓ શોધી કાઢવા ખાસ સુચના કરેલ હોય જે અનુસંધાને પોરબંદર ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સુરજીત મહેડુની સુચના મુજબ બગવદર પોલીસ સ્ટેશન ના અ.મોત નં.૪૧/૨૦૨૫ તા.૨૫/૦૯/૨૦૨૫ ના રોજ નોંધાયેલ હોય અને આ કામ મરણ જનારની…

Read More

ભાણવડમાં ઝડપાયો બાગબાન તમાકુનો નકલી જથ્થો: પોરબંદરના દિપકની ધરપકડ

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૩૦-૧૨-૨૦૨૫       દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પોલીસ મથકના પી.આઈ. સી.એલ. દેસાઈના માર્ગદર્શન હેઠળ ભાણવડ પોલીસ મથકના પી.એસ.આઈ. બી.કે. કડછા તેમજ તેમની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન ભાણવડ નજીક ત્રણ પાટીયા સર્કલ પાસે આવેલી એક હોટલ ખાતે કરવામાં આવેલી ચેકિંગ કાર્યવાહીમાં આ સ્થળેથી પોલીસે ડુપ્લીકેટ બાગબાન તમાકુનો…

Read More

દ્વારકાધીશ મંદિર ટ્રસ્ટનું ઝળહળતું પગલું – જગત મંદિરને આકર્ષક લાઇટિંગ સાથે અનોખા શણગાર: રાત્રે પણ ધ્વજા અને મંદિરની દિવ્યતા જોઈ શકાશે

કુંજન રાડીયા, જામ ખંભાળિયા, તા. ૨૯-૧૨-૨૦૨૫       વિશ્વ વિખ્યાત યાત્રાધામ દ્વારકાના જગત મંદિરને તંત્ર દ્વારા સુંદર અને આકર્ષક લાઈટિંગથી સુશોભિત કરવામાં આવ્યું છે. હવે ભક્તો રાત્રે પણ મંદિર અને ધ્વજાજીના દર્શન કરી શકશે.         આ અંગેની વિગત આપતા દ્વારકાધીશ દેવસ્થાન સમિતિના વહીવટના હિમાંશુ ચૌહાણએ જણાવ્યું હતું કે દ્વારકાધીશ જગતમંદિરમાં અતૂટ શ્રદ્ધા…

Read More

ટીંબડીમાં કૂવો ગાળતા પથ્થર પડવાના કારણે યુવાનનું મૃત્યુ

જામ ખંભાળિયા, તા. ૨૯-૧૨-૨૦૨૫       ખંભાળિયા – જામનગર માર્ગ પર અત્રેથી આશરે 22 કિલોમીટર દુર ટીંબડી ગામે એક આસામીની વાડીએ કુવામાં ગાર કાઢવાનું કામ કરી રહેલા લખમણભાઈ મકવાણા (ઉ.વ.આ. 40) ઉપર એકાએક તોતિંગ પથ્થર પડતા તેમને માથાના ભાગે ગંભીર ઇજાઓ થવા પામી હતી. જેના કારણે તેમને બેભાન અવસ્થામાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા….

Read More

ખંભાળિયામાં શ્રીમદ ભાગવત સપ્તાહની રંગેચંગે પૂર્ણાહુતિ

– મોટી સંખ્યામાં શ્રોતાઓ ભાવવિભોર બન્યા –  જામ ખંભાળિયા, તા. ૨૮-૧૨-૨૦૨૫       ખંભાળિયાની સેવા સંસ્થા શ્રી ગાયત્રી સત્સંગ મંડળના ઉપક્રમે ગત રવિવાર તા. 21 થી શનિવાર તા. 27 સુધી અત્રે ગાયત્રીનગર વિસ્તારમાં ગોકીબાઈ સ્કૂલ પાસે આવેલા બાલવી માતાજી મંદિર નજીક શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જાણીતા ભાગવત કથાકાર…

Read More

આભાપરા ખાતે સંત શ્રી ત્રિકમાચાર્ય બાપુની જન્મજયંતીની ઉજવણી

જામ ખંભાળિયા, તા. ૨૮-૧૨-૨૦૨૫       દેવભૂમિ દ્વારકાના આભાપરા વિસ્તારમાં “બાપુની વાવ” ખાતે જન્મ જયંતિ પર્વની ભાવભરી ઉજવણી કરવામાં આવી હતી.         ભાણવડ નજીક આવેલા બરડા ડુંગર સ્થિત આભાપરામાં બાપુની વાવ ખાતે સંત શ્રી ત્રિકમાચાર્ય આશ્રમમાં પૂજ્ય બાપુની 162 મી જન્મ જયંતીના મંગલ પ્રસંગે ખંભાળિયાની શ્રી બરડાઈ બ્રાહ્મણ નાની નાતના પ્રમુખ…

Read More

માતા સાથેના ઝઘડાથી મનમાં લાગી આવતા ભાટિયાના મહિલાએ આપઘાત કર્યો

Kunjan Radiya જામ ખંભાળિયા, તા. ૧૧-૦૬-૨૦૨૫       કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે રહેતા લીલાબેન સંજયભાઈ લખુભાઈ ચૌહાણ નામના 30 વર્ષના મહિલાને તેમના માતા સાથે માલઢોરને પાણી પીવડાવવા બાબતે બોલાચાલી થઈ હતી. આ ઝઘડાથી મનમાં લાગી આવતા તેમણે પોતાના હાથે ગેસના ટીકડા પી લેતા તેમને તેણીનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ જીવણભાઈ લખુભાઈ…

Read More

ખંભાળિયાની દાઉજીની હવેલીમાં આવતીકાલે નાવના દર્શન

– શુક્રવારે આંબા મનોરથના દર્શનનું આયોજન – જામ ખંભાળિયા, તા. ૦૪-૦૬-૨૦૨૫      ખંભાળિયામાં ગુગળી ચોક વિસ્તારમાં આવેલી જાણીતી શ્રી દાઉજીની હવેલી ખાતે ગુરુવાર તા. 5 ના રોજ સાંજે નાવના દર્શન તેમજ શુક્રવારે સાંજે આંબા મનોરથના અલભ્ય દર્શનનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જેનો લાભ લેવા ધર્મપ્રેમી જનતાને હવેલીના મુખ્યાજી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Read More