ખંભાળિયામાં રવિવારે વિના મૂલ્યે નેત્રયજ્ઞ
જામ ખંભાળિયા, તા. ૦૬-૦૩-૨૦૨૬ ખંભાળિયાની સંસ્થા એલ.પી. બદીયાણી હોસ્પિટલના ઉપક્રમે માનવસેવા સમિતિ તથા લાયન્સ ક્લબ દ્વારા આગામી રવિવાર તા. 8 માર્ચના રોજ અત્રે લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે સવારે 9 થી 11 વાગ્યા સુધી વિના મૂલ્યે નેત્ર નિદાન, સારવાર તથા શસ્ત્રક્રિયા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. યુ.કે.ના દાતા રંજનાબેન ચંદ્રવદન…
