Headlines

ઓખાના ભરણપોષણ કેસમાં નાસતા ફરતા આરોપી અશરફ ઉર્ફે ગજની ઈબ્રાહીમ કુરેશીને દબોચી લેવાયો જામ ખંભાળિયા, તા. ૨૫-૧૨-૨૦૨૫       ઓખા વિસ્તારમાં રહેતા અશરફ ઉર્ફે ગજની ઈબ્રાહીમ કુરેશી સામે ઓખાની ફેમીલી કોર્ટમાં નોંધવામાં આવેલી ભરણપોષણની ફરિયાદને અનુલક્ષીને અદાલત દ્વારા તેને સજાનો હુકમ કરવામાં આવ્યો હતો. જે સંદર્ભે નાસતા ફરતા ઉપરોક્ત શખ્સને સ્થાનિક પી.એસ.આઈ. આર.આર. ઝરૂના…

Read More

વિવિધ સેવાકીય કાર્યક્રમો દ્વારા ભાવનગર શહેર ભાજપે બાજપાઈજીની જન્મ જયંતિ ઉજવી: પૂર્વ સાંસદ રાજુભાઇ રાણાએ પોતાની આગવી શૈલીમાં બાજપાઈજીનું જીવન વૃતાંત વર્ણવ્યું

શહેર ભાજપ કાર્યાલય, સહિત પ્રત્યેક બુથ સ્તરે શ્રદ્ધેય બાજપાઈજીને પુષ્પાંજલિ અર્પણ કરાઈ સુશાસન દિવસની પૂર્વ સંધ્યાએ ભાવનગર શહેર ભાજપ કાર્યલય દિવડાઓથી ઝગમગી ઉઠ્યું ૨૫ ડિસેમ્બરની સાંજે બાજપાઈજીના જીવન કવન વિશે ગોષ્ઠી યોજાઇ ભારતીય જનતા યુવા મોરચા દ્વારા સેવા વસ્તીમાં નાસ્તા વિતરણ કરાયું ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર તારીખ ૨૫ ડીસેમ્બર એટલે ભારતના પૂર્વ વડાપ્રધાન અને ભારતરત્ન…

Read More

Blockage of the Block in NavaRatanpar: નવારતનપરના પૂર્વ સરપંચે વર્તમાન દલિત સરપંચને લાફા મારી, બિભત્સ ગાળો અને ધમકી દઈને કહ્યું, “તારે એટ્રોસિટી કરવી હોય તો કરી લે, હું હજી પણ તને મારવાનો છું”

ધ ગ્રેટ વર્લ્ડ, નવારતનપરભૂતકાળમાં જેના નામે અનેક અનેક ગોટાળા બોલે છે એવા ભાવનગર તાલુકાના નવારતનપર ગામના પૂર્વ સરપંચ રમેશ ગોહિલે ગામના વર્તમાન દલિત સરપંચ ગૌતમ બારૈયાને માર મારીને ગાળો આપ્યા બાદ એમ કહી દીધું કે તારે એટ્રોસિટી કરવી હોય તો કરી લે, એટ્રોસિટી કેમ થાય છે એ હું જોઉં છું અને હું તને હજી પણ…

Read More

સર્વોત્તમ ડેરીમાં સ્થાપક ચેરમેન મહેન્દ્રભાઈ પનોત અને મેનેજિંગ ડીરેક્ટર એચ.આર.જોષીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રગીત “વંદે માતરમ” @ ૧૫૦ કાર્યક્રમ યોજાયો

મૂકેશ પંડિત, ભાવનગર સને. ૧૮૭૫માં રાષ્ટ્રીય સ્વતંત્રતા ચળવળ તેમજ ભારત દેશની આઝાદી ચળવળ દરમિયાન રાષ્ટ્રગીત “વંદે માતરમ”ના માધ્યમ દ્વારા રાષ્ટ્ર ચેતના અને માતૃભુમી માટેના ગર્વની એકસુત્રતાના સંદેશ થકી સમગ્ર ચળવળ કાર્યક્રમની ઉજવણી એકતાંતણે બંધાઈ હતી. જેને તા. ૦૭મી નવેમ્બર, ૨૦૨૫ ના રોજ ૧૫૦ વર્ષ પૂર્ણ થયેથી આ “વંદે માતરમ” રાષ્ટ્રગીતના સન્માનમાં તેની ઉજવણી કાર્યક્રમ “સર્વોત્તમ…

Read More

દ્વારકાની ગોમતી નદીમાં બે યાત્રિક યુવાનો તણાયા

– સ્થાનિક તરવૈયાની મદદથી બંનેના જીવ બચાવાયા –  જામ ખંભાળિયા તા. ૦૯-૧૧-૨૦૨૫       યાત્રાધામ દ્વારકામાં આવેલી ગોમતી નદીમાં ન્હાવા પડેલા બે યુવાનો ગોમતી નદીના પાણીમાં ડુબ્યા લાગ્યા બાદ આ બંનેને સ્થાનિકો તરવૈયાઓએ બચાવી લીધા હતા.           દ્વારકાના જગત મંદિરમાં દરરોજ હજારોની સંખ્યામાં ભક્તો આવતા હોય છે. ત્યારે પવિત્ર ગોમતી…

Read More

વાહનના બાકી હપ્તા ન ભરતા સજા પામેલો નેગોસીએબલના ગુનાનો નાસતો ફરતો શખ્સ ઝડપાયો

– એસ.ઓ.જી. પોલીસે સલાયામાંથી આરોપીને દબોચ્યો – જામ ખંભાળિયા, તા. ૦૯-૧૧-૨૦૨૫     ખંભાળિયા તાલુકાના સલાયા ગામના મૂળ વતની અને હાલ જૂનાગઢના ટીંબાવાડી વિસ્તારમાં રહી અને ગાંઠિયાની રેંકડી ચલાવતા કમલેશભાઈ જયંતીભાઈ રાવત નામના 33 વર્ષના શખ્સ દ્વારા વર્ષ 2016-17 ના સમયગાળા દરમિયાન હપ્તેથી ઈક્કો કારની ખરીદી કરી હતી. પરંતુ આ વાહનના હપ્તા તેમણે ન ભરતા…

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઘોડા ડોક્ટરો સામે પોલીસની લાલ આંખ: વધુ છ સામે કાર્યવાહી

જામ ખંભાળિયા, તા. ૦૮-૧૧-૨૦૨૫      દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી માન્યતા પ્રાપ્ત ડિગ્રી વગર ડોક્ટર બની બેઠેલા શખ્સો દ્વારા લોકોના જીવ અને શારીરિક સલામતી જોખમમાં મૂકીને કરવામાં આવતી તબીબી પ્રેક્ટિસ સામે જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ જુદી જુદી પોલીસ ટીમ દ્વારા અવિરત રીતે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં ખંભાળિયા…

Read More

માઈધારમાં સર્વોદય સહકારી પ્રકાશન સંઘ અને લોકવિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે વાંચન શિબિર યોજાયો

મૂકેશ પંડિત, માયધાર જીતુભાઈ ચુડાસમાએ ઝવેરચંદ મેઘાણીની વાર્તાઓનું રસપૂર્વક રસ પાન કરાવ્યું સર્વોદય સહકારી પ્રકાશન સંઘ અને લોકવિદ્યાલય માઈધાર ના સંયુક્ત ઉપક્રમે તા. 4 અને 5 નવેમ્બર 2025નાવાંચન શિબિરનું સફળ આયોજન થઈ ગયું. લોકવિદ્યાલય માઈધારમાં આ આયોજન કરવામાં આવ્યું જેમાં શિબિરનો હેતુ વિદ્યાર્થીઓમાં વાંચન નો રસ, સમજ તથા વિચારશક્તિ વિકસાવવાનો હતો.કાર્યક્રમના પ્રારંભે જગદીશભાઈ બોરીચાએ શિબિરની…

Read More

7 નવેમ્બર, “રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ” : કેન્સર’ એટલે ‘કેન્સલ’ નહીં

– મિત્તલ ખેતાણી મૂકેશ પંડિત, ભાવનગર કેન્સર નિવારણ અને વહેલી તકે તપાસ અંગે જાગૃતિ લાવવા ‘રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ’ દિવસની ઉજવણી કરવામાં આવે છે. રાષ્ટ્રીય કેન્સર નિયંત્રણ કાર્યક્રમની શરૂઆત 1975માં દેશમાં કેન્સરની સારવારની સુવિધાનાં હેતુથી કરવામાં આવી હતી. ‘રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ’ પ્રખ્યાત વૈજ્ઞાનિક મેડમ ક્યુરીની જન્મજયંતિએ 7 નવેમ્બરનાં રોજ ઉજવવામાં આવે છે. તમાકુ અથવા ગુટખાનાં…

Read More

ખંભાળિયાના કારખાનેદાર સહિતના આઠ શખ્સોએ ખાનગી કંપનીના પેટકોકના જથ્થામાં કરી ભેળસેળ: . 8.60 લાખની છેતરપિંડી સબબ ફરિયાદ

જામ ખંભાળિયા, તા. ૦૬-૧૧-૨૦૨૫        ખંભાળિયા શહેર નજીકના શહેરમાં આવેલા એક કારખાનામાં થોડા સમય પૂર્વે પેટકોકના જથ્થાની શંકાસ્પદ રીતે હેરાફેરીનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. આ પ્રકરણને અનુલક્ષીને પોલીસની ટીમ દ્વારા કરવામાં આવેલી ઊંડાણપૂર્વકની કાર્યવાહી તેમજ ખાનગી કંપનીમાં તપાસ બાદ કોન્ટ્રાક્ટર ઉપરાંત અહીંની સિદ્ધનાથ ઇન્ડસ્ટ્રીઝના શખ્સો, વાહન ચાલક વિગેરે કુલ 8 આસામીઓએ મીલીભગત આચરીને…

Read More