અમદાવાદ શહેર પોલીસ પરિવાર માટે અમદાવાદના ઘાટલોડિયા ખાતે આકાર પામશે અદ્યતન સુવિધાસભર પોલીસ લાઈન ગુજરાત રાજ્યની સેવા, સુરક્ષા અને શાંતિ માટે સદાય તત્પર પોલીસકર્મીઓને મળશે 2-BHK (૫૫ ચો.મી.) આવાસ – 920 પોલીસ પરિવાર માટે 13 માળના 18 બ્લોકમાં બનશે અમદાવાદકેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે મકરસંક્રાંતિના પાવન દિવસે રાજ્યમાં શહેર પોલીસ તંત્રની અતિ […]
Category: POLITICS
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરુણા અભિયાન અંતર્ગત અમદાવાદના બોડકદેવમાં વાઇલ્ડ લાઇફ કેર સેન્ટરની મુલાકાત લીધી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ‘સ્નેક રેસ્ક્યુ એપ’ લૉન્ચ તેમજ ‘કરુણા અભિયાન’ પુસ્તકનું વિમોચન રાજ્યભરમાં કરુણા અભિયાન-૨૦૨૫માં આશરે ૬૦૦થી વધુ વેટરનિટી તબીબો તેમજ ૮,૦૦૦થી વધુ સેવાભાવી સ્વયંસેવકો સેવારત પશુપાલન વિભાગ, વન વિભાગ અને વિવિધ સેવાભાવી સંસ્થાઓના મળીને રાજ્યભરમાં કુલ ૧,૦૦૦થી વધુ સારવાર કેન્દ્રો પણ ઉભા કરવામાં આવ્યા પક્ષી સારવાર કેન્દ્રોની વિગતો ૮૩૨૦૦૦૨૦૦૦ નંબર પર વોટ્સઅપ અને […]
૨૮મો રાષ્ટ્રીય યુવા ઉત્સવ -૨૦૨૫ : ‘વિકસિત ભારત યુવા નેતાઓ સંવાદ’ની થીમ પર યોજાયો
ભારત મંડપમ નવી દિલ્લી ખાતે, યુવા દિવસની ઉજવણીમાં ગુજરાતના ૪૫ યુવાનો સહભાગી બનીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સમક્ષ વિકસિત ભારત અંગે પોતાના નવા વિચારો રજૂ કર્યા વિકસિત ભારત’ની થીમ પર ક્વિઝ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા અને વિઝન પિચ પ્રેઝેન્ટેશનમાં રાજ્યના યુવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો ગાંધીનગર૧૯મી સદીના મહાન વિચારક અને ફિલોસોફર ‘સ્વામી વિવેકાનંદ’ની જન્મજયંતિના સન્માનમાં ભારતમાં દર વર્ષે […]
ખંભાળિયાના ધંધુસર ગામે ખેડૂતો સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનો પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ
ખંભાળિયાના ધંધુસર ગામે ખેડૂતો સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનો પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કુંજન રાડિયા, જામ ખંભાળિયા (ફોટો:- કુંજન રાડિયા)
ગુજરાતના દિગ્ગજ કોળી નેતા મનુભાઈ ચાવડા અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ પદે નિયુક્ત
[ લગે રહો મનુભાઈ ] લખનઉમાં યોજાયેલ ખાસ કાર્યક્રમ દરમિયાન દેશભરના કોળી સમાજના ટોચના નેતાઓની હાજરીમાં પૂર્વ કેબિનેટ મંત્રી મનુભાઈ ચાવડા કોળી સમાજના સર્વોચ્ચ નેતા બન્યા ઉત્તર પ્રદેશના રાજ્ય મંત્રી મનોહરલાલ કોરી, ભાનુ પ્રતાપ વર્મા, સત્યનારાયણ પવાર, વિરેન્દ્ર કશ્યપ, હરીશંકર માહેર સહિતના મહાનુભાવોની હાજરીમાં સર્વાનુંમતે આ નિમણૂક મનુભાઈ ચાવડાની નિમણૂક બેઠક અને સમારોહમાં ગુજરાતના પૂર્વ […]
ખંભાળિયામાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું સ્વાગત કરાયું
જામ ખંભાળિયા, તા. ૧૨-૦૧-૨૦૨૫ (ફોટો:- કુંજન રાડિયા)
સરકાર સામે સંગ્રામ : 15 જાન્યુઆરીએ ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ત્યાગ દિવસ ઉજવશે ભાવેણાના ખેડૂતો
ખેડૂતોના આસાનીથી થઈ શકે તેવા કામો સરકાર કરતી નથી: ભરતસિંહ વાળા, પ્રદેશ પ્રમુખ, ખેડુત કલ્યાણ સંગઠન ખેડુતની કોઇપણ જણસી કે બકાલામા યાર્ડમાં કમીશન હોતું નથી છતાં ગુપ્ત રીતે અનેક લૂંટબાઝ વેપારીઓ બકાલામા ૮ થી ૧૦ ટકા કમીશન ઉઘરાવે છે યાર્ડમાં પાકા બીલ ફરજીયાત હોય છે છતાં બકાલાના પાકા બીલ આપતા નથી કાચા કાગળમા મંજુર, ભાડું, […]
ચેરીટીતંત્રની કામગીરીમાં પારદર્શિતા વધારવા રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય
ચેરીટીતંત્રની કચેરીઓમાં થતી ન્યાયીક અને અર્ધન્યાયીક કામગીરીમાં થયેલા અંતિમ હુકમોની સંપૂર્ણ નકલ હવે સંબંધિત પક્ષકારોને વિનામૂલ્યે મોકલાશે પોતાના કેસની સંપૂર્ણ માહિતી સરળતાથી મળવાથી નાગરિકોનો કાનૂની પ્રક્રિયામાં વધુ વિશ્વાસ મજબૂત થશે-કાયદામંત્રી શ્રી ઋષિકેશ પટેલ ગાંધીનગરગુજરાત સરકાર દ્વારા ચેરીટીતંત્રના વહીવટમાં પારદર્શિતા લાવવાના હેતુથી મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત સાર્વજનિક ટ્રસ્ટ અધિનિયમ ૧૯૫૦ની કલમ-૮ હેઠળ ચેરીટીતંત્રની કચેરીઓમાં […]
