Headlines

નવા રતનપર ગામમાં સરપંચનો વીડિયો વાયરલ: ‘એટ્રોસિટી’ની ધમકી આપી ગ્રામજનો પર દબાણ લાવવાનો પ્રયાસ

અવિશ્વાસનો પ્રસ્તાવ ઉપરાંત અનેક ગ્રામજનો દ્વારા સરપંચ સામે આંદોલનાાત્મક અવાજ ઉઠવાની સંભાવના : સરપંચ આડેધડ આપી રહ્યા છે એટ્રોસિટ મુજબ ગુનો દાખલ કરાવવાની ધમકી  ધ ગ્રેટ વર્લ્ડ, ​ભાવનગર ભાવનગર જિલ્લાના ભાવનગર તાલુકાનાનવા રતનપર ગામમાં હાલના સરપંચ ગૌતમ બારૈયા અને ગ્રામજનો વચ્ચે ચાલી રહેલો ગજગ્રાહ હવે સોશિયલ મીડિયાના માધ્યમથી સપાટી પર આવ્યો છે. છેલ્લા ઘણા સમયથી…

Read More

નવારતનપરના પંચાયત સદસ્ય પ્રવીણ મકવાણાએ દાદાગીરીથી પંચાયતની જમીનમાં બાંધેલું શોપિંગ સેન્ટર તોડી પાડવા માટે સરપંચ ગૌતમ બારૈયાની કાર્યવાહી તેજ: માનસિક રોગી હોવાને કારણે પણ ગેરલાયક ઠરશે પ્રવીણ: પ્રવીણ પછીના ક્રમે જેને સભ્ય તરીકે ગેરલાયક ઠેરવવા કાર્યવાહી થવાની છે તે મહિલા સદસ્ય કોણ? 

નારન બારૈયા,  નવારતનપર, 13 ફેબ્રુઆરી 2026 ભાવનગર તાલુકાના નવા રતનપર ગામમાં લગભગ એક કરોડ રૂપિયાના કામો પેન્ડિંગ છે ત્યારે સરપંચને વિકાસના કામો કરવા દેવાને બદલે તેનું ધ્યાન ડ્રાઈવર્ટ કરવા માટે અને તેને સત્તા ઉપરથી ઉથલાવી નાખવા માટે ભયંકર કાવતરાખોરી વાળું ધગધગતું રાજકારણ રમાઈ રહ્યું છે અને એકદમ વાહિયાત મુદ્દે તેની સામે અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરવામાં…

Read More

બાંગ્લાદેશ ચૂંટણી ૨૦૨૬: તારિક રહેમાનની BNPનો ભવ્ય વિજય

ઢાકા, ૧૩ ફેબ્રુઆરી ૨૦૨૬ બાંગ્લાદેશમાં ૨૦૨૪ના ઐતિહાસિક સત્તાપલટા બાદ યોજાયેલી પ્રથમ સામાન્ય ચૂંટણીમાં તારિક રહેમાનના નેતૃત્વવાળી બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) એ પ્રચંડ બહુમતી મેળવી છે. ૧૭ વર્ષના દેશનિકાલ બાદ પરત ફરેલા તારિક રહેમાન હવે બાંગ્લાદેશના આગામી વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે.ચૂંટણીના મુખ્ય અંશો:

Read More

The Great Impact : નવારતનપરમાં વોર્ડ નંબર 6ના સભ્ય મધુબેન ગેરલાયક થતાં છગન દયાળ બારૈયાનું રાજકારણ ખતમ થયાના પગલે અનિષ્ટ તત્વોનો સફાયો કરવા માટે ખુદ ગબ્બર (ગૌતમ) સક્રિય: તેરા ક્યા હોગા પલિયા?

નારન બારૈયા, નવારતનપર, 11 ફેબ્રુઆરી 2026 ભાવનગર તાલુકાના નવારતનપર ગામના ડામાડોળ થઈ ગયેલા રાજકારણમાં અવિશ્વાસનું વાતાવરણ ઊભું કરીને ખુદ પંચાયતના સભ્યો જ વિકાસને રૂંધવાની પ્રવૃત્તિમાં સક્રિય થઈ ગયા છે ત્યારે ખુદ ગબ્બર એટલે કે ખુદ  ગૌતમ સરપંચ પંચાયતમાં ઘૂસી ગયેલા અનિષ્ઠ તત્વોનો સફાયો કરવા માટે સક્રિય થયા છે અને તેમાં ૩ સંતાન ધરાવનાર છગન દયાળ…

Read More

લોકસભા સ્પીકર ઓમ બિરલા વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ: વિપક્ષી એકતામાં ગાબડું કે નવી રણનીતિ?

નવી દિલ્હી, તા. ૧૦દિલ્હીના રાજકીય ગલિયારાઓમાં આજે ભારે ગરમાવો જોવા મળ્યો છે. લોકસભાના સ્પીકર ઓમ બિરલા વિરુદ્ધ વિપક્ષી દળોએ મોરચો ખોલતા લોકસભા સચિવાલયમાં અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ સોંપી છે. આ પગલાએ સંસદના આગામી દિવસો તોફાની બનવાના સંકેત આપી દીધા છે.૧૧૮ સાંસદોનું સમર્થન, પણ મોટા નામો ગાયબમળતી માહિતી મુજબ, આ અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ પર કુલ ૧૧૮ સાંસદોએ…

Read More

પોરબંદરમાં સાહિત્ય અકાદમી સુરશ્રી ક્લચરલ ક્લબના ઉપક્રમે માતૃભાષા મહોત્સવ – 2026ના ઉપલક્ષમાં કવિ સંમેલનનું ભવ્ય આયોજન

પોરબંદરમાં સાહિત્ય અકાદમી સુરશ્રી ક્લચરલ ક્લબના ઉપક્રમે માતૃભાષા મહોત્સવ – 2026ના ઉપલક્ષમાં કવિ સંમેલનનું ભવ્ય આયોજન ખબર જગત , પોરબંદર ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને સુરશ્રી ક્લચરલ ક્લબ, પોરબંદર ના સંયુક્ત ઉપક્રમે માતૃભાષા સપ્તાહ અંતર્ગત માતૃભાષા મહોત્સવ 2026 ના ઉપલક્ષમાં કવિ સંમેલનનું આયોજન તા. 15 ફેબ્રુઆરી, રવિવારે સાંજે 6 કલાકે, ગોકુલ નગરી ફાર્મ – 1,…

Read More

દ્વારકામાં અખિલ ભારતીય વૈદિક સંગોષ્ઠિનો પ્રારંભ

જામ ખંભાળિયા, તા. ૦૬-૦૨-૨૦૨૬         દ્વારકા ખાતે અખિલ ભારતીય વૈદિક સંગોષ્ઠિનો પ્રારંભ કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ કરાવ્યો હતો. સાથે તેમણે દ્વારકાધીશ મંદિર અને શારદાપીઠ ખાતે દર્શન કર્યા હતા.      આ ઉપરાંત અર્જુનભાઈ મોઢવાડીયાએ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગાંધવી (હર્ષદ) ખાતે હરસિદ્ધિ માતાજીના મંદિરે દર્શન કર્યાં હતાં તેમજ વન વિભાગ દ્વારા નિર્મિત અને…

Read More

ખંભાળિયાના પીપરીયા ગામે ઈસુદાન ગઢવીના વતનમાં ધર્મોત્સવ કાર્યક્રમો ભવ્ય રીતે સંપન્ન

– સંતો-મહંતો, પૂજ્ય માતાજીઓ, કલાકારો, આગેવાનો વિકાસ ઉપસ્થિતિ – જામ ખંભાળિયા, તા. ૦૫-૦૨-૨૦૨૬       ખંભાળિયા તાલુકાના પીપરીયા ગામના મૂળ વતની એવા આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ અને પ્રાર્થના ફાઉન્ડેશનના ચેરમેન ઈસુદાન ગઢવીના પીપરીયા ગામે તાજેતરમાં “લોટી ઉત્સવ અને નામકરણ વિધી” પ્રસંગે અનેકવિધ કાર્યક્રમના ભવ્ય આયોજનો થયા હતા. આ કાર્યક્રમમાં પૂજ્ય સંતો મહંતો,…

Read More

મહારાષ્ટ્રના બારામતીમાં મોટી દુર્ઘટના : નાયબ મુખ્યમંત્રી અજીત પવારનું પ્લેન ક્રેશ, દુર્ઘટમાં પવારનું નિધન

ધ ગ્રેટ વર્લ્ડ, મુંબઈ મહારાષ્ટ્રના રાજકારણમાંથી એક અત્યંત દુખદ અને આંચકાજનક સમાચાર સામે આવ્યા છે. મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અને NCPના વડા અજિત પવારનું વિમાન અકસ્માતમાં નિધન થયું હોવાના અહેવાલો મળી રહ્યા છે. બુધવારે સવારે જ્યારે તેઓ મુંબઈથી બારામતી જઈ રહ્યા હતા ત્યારે લેન્ડિંગ દરમિયાન તેમનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. DGCA દ્વારા મળેલી માહિતી અનુસાર, આ ખાનગી…

Read More

નવારતનપરમાં સ્ટ્રીટ લાઈટ સુવિધા માટે વીજસ્તંભ ઊભા કરવા સહિતની PGVCLની કામગીરી શરૂ: રૂ. 5 લાખના ખર્ચે અઠવાડિયામાં ઝળહળતું થશે ગામ: વિકાસના એક પછી કામો કરવા સરપંચ ગૌતમ બારૈયાને ભારે હોંશ અને ઉત્સાહ

ધ ગ્રેટ વર્લ્ડ, નવારતનપરભાવનગર તાલુકાના નવા રતનપર ગામમાં નવા સરપંચ ગૌતમ બારૈયા એક પછી એક અનેક વિકાસના કામો કરવા માટે કટિબદ્ધ થયા છે ત્યારે ગામના લગભગ 50 જેટલા થાંભલાઓ પર એલ ઈ ડી ફીટ કરવા માટેની કામગીરી પંચાયત દ્વારા શરૂ કરી દેવામાં આવી છે અને જીઈબીના માણસો તે અત્યાર સુધીમાં લગભગ ૨૦ જેટલા થાંભલા પર…

Read More