Sunday July 27, 2025

પોરબંદર હાર્બર મરીન પોલીસ દ્વારા મહિલા જાગૃતિ કાર્યક્રમ યોજાયો

પોરબંદરપોરબંદરમાં તા.૭/૨/૨૦૨૫ના રોજ હાર્બર મરીન પોલીસ સ્ટેશનના સી ટીમના ઇન્ચાર્જ તથા સભ્યો દ્વારા કે.આર.સી ફુડ કંપની માં કામ કરતી વર્કર બહેનોને શી ટીમ વીશે માહિતગાર કરેલ જેમાં મહીલાઓને ઘરેલુ હિંસા,શારીરીક માનસીક ત્રાસ,જાતીય શોષણ ના બનાવો બને ત્યારે મહીલા પોલીસ સ્ટેશન તથા હાર્બર મરીન પોલીસ સ્ટેશન નો સંપર્ક કરવા માર્ગદર્શન આપવામાં આવેલ તેમજ નવા કાયદાઓ વિશે […]

પોરબંદરમાં આરટીઓ, પોલીસ અને જેસીઆઈ દ્વારા માર્ગ સલામતી ઉજવણી

હેલ્થ ચેકઅપ, ફાયર સેફટી અને CPR તાલીમનું આયોજન: વાહન ચાલકોએ મોટી સંખ્યામાં સેવાનો લાભ લીધો પોરબંદરસમગ્ર દેશમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી રહી છે. પોરબંદર પોલીસ, ટ્રાફિક શાખા એઆરટીઓ પોરબંદર અને જેસીઆઈ પોરબંદર દ્વારા પણ પોરબંદર જિલ્લામાં જુદાજુદા કાર્યક્રમોના માધ્યમથી રોડ સેફટી માસની ઉજવણી કરવામાં આવે છે તે અંતર્ગત હેલ્થ ચેકઅપ, આઈ ચેકઅપ, […]

કુતિયાણા વાડી વિસ્તાર: પતિ-પત્નીનો ઝઘડો: પતિએ ઝેર પીધું: મૃત્યુ

પોરબંદરજુનાગઢ જિલ્લાના વિસાવદરના વતની અને હાલ કુતિયાણા વાળી વિસ્તારમાં ખેત મજૂરી કરતા જશુભાઈને તેમના પત્ની બાઘુબેન સાથે ઝઘડો થતાં લાગી આવતાં તેમણે ઝેરી દવા પી લીધી હતી. સારવાર દરમિયાન એમનું મોત થયું છે.પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ ઘટનામાં મરનાર જસુભાઇ ભીખાભાઇ વાધેલા (ઉ.વ.૩૦ રહે.કુતિયાણા વાડી વિસ્તાર, લખુભાઇ ભુરાભાઇ ઓડેદરાની વાડીએ, તા.કુતિયાણા જી.પોરબંદર) તથા […]

દેવભૂમિ દ્વારકાના દિવ્યાંગ વ્યક્તિઓના કલ્યાણ માટે કામ કરતી હસ્તીઓને પારિતોષિક

– તા. 24 સુધી ઉમેદવારો અરજી કરી શકશે –: અલગ અલગ ત્રણ કેટેગરીમાં અપાશે પારિતોષે કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૦૫-૦૨-૨૦૨૫        દેવભૂમિ દ્વારકા જિલ્લા રોજગાર કચેરી દ્વારા રાજ્ય કક્ષાના દિવ્યાંગ લોકોને પારિતોષિક મેળવવા માટે અરજીઓ મંગાવવામાં આવી છે. આ એવોર્ડ 40 ટકા કે તેથી વધુ શારીરિક ક્ષતી ધરાવતી શ્રેષ્ઠ કાર્યક્ષમ વ્યક્તિઓ અને […]

ખંભાળિયાની બદીયાણી હોસ્પિટલમાં રવિવારે નેત્રયજ્ઞ

જામ ખંભાળિયા, તા. ૦૫-૦૨-૨૦૨૫         ખંભાળિયામાં જામનગર ધોરીમાર્ગ પર આવેલી માનવ સેવા સમિતિ સંચાલિત એલ.પી. બદીયાણી હોસ્પિટલ ખાતે આગામી રવિવાર તા. 9 ફેબ્રુઆરીના રોજ સવારે 9 થી 11:30 વાગ્યા સુધી વિના મૂલ્યે નેત્ર નિદાન, સારવાર, દવા વિતરણ તેમજ શસ્ત્રક્રિયા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.           મૂળ ગોસા (તા. […]

‘વી કેર’ : રિલાયન્સ દ્વારા યાત્રાળુઓને પૌષ્ટિક ભોજન અને આવશ્યક આરોગ્ય સંભાળથી લઈને સુરક્ષિત પરિવહન અને સીમલેસ કનેક્ટિવિટી સુધીની અનેક સેવાઓ

વિશ્વના સૌથી મોટા ધાર્મિક-સાંસ્કૃતિક પ્રસંગ એવા મહાકુંભમાં લાખો યાત્રાળુઓના સ્વાસ્થ્ય, કલ્યાણ અને સલામતીને સક્ષમ બનાવવા અને તેમની મુસાફરીને વધુ સુરક્ષિત, અનૂકૂળ અને સરળ બનાવવાની અમને મળેલી આ તક છે: અનંત મૂકેશ અંબાણીપ્રયાગરાજ, 5 ફેબ્રુઆરી 2025: ગંગા, યમુના અને સરસ્વતીના પવિત્ર જળના પ્રયાગરાજના સંગમ તટે લાખો લોકો મહાકુંભ 2025ની આધ્યાત્મિક યાત્રાએ આવી રહ્યા છે. સ્વ-ની શોધ […]

ભાણવડમાં વૃદ્ધ અને નધણીયાતા બળદનું આશ્રય સ્થાન એટલે શિવ નંદી આશ્રમ

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૦૫-૦૨-૨૦૨૫         દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ ખાતે એનિમલ લવર્સ ગ્રુપના કાર્યકરો દ્વારા સમયાંતરે વિવિધ માનવતાવાદી સેવા કાર્યો કરવામાં આવે છે. તેમના દ્વારા આ વિસ્તારમાંથી નીકળતા ઝેરી તથા બિનઝેરી સાપથી માંડીને અજગર, મગર જેવા પ્રાણીને કોઈપણ સ્થળેથી વિનામૂલ્યે રેસ્ક્યુ કરવામાં આવે છે. આટલું જ નહીં, આ વિસ્તારમાં કોઈ […]

ખંભાળિયાના કબર વિસોત્રી ગામે પ્રજાસત્તાક પર્વ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા

જામ ખંભાળિયા, તા. ૦૪-૦૨-૨૦૨૫           ખંભાળિયા નજીક આવેલા કબર વિસોત્રી ગામની સરકારી પ્રાથમિક શાળા ખાતે તાજેતરમાં પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણીના ભાગરૂપે શાળા પરિસરમાં રાજેશ્રીબા વી. જાડેજાના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનોની ઉપસ્થિતિમાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.        આ ઉપરાંત વિદ્યાર્થીઓ દ્વારા સ્પીચ, […]

મોરારીબાપુ દ્વારા તા.12 ના રોજ સેંજલધામ ખાતે ધ્યાનસ્વામી બાપા એવોર્ડ અર્પણ કરવામાં આવશે

અમરેલીના ફતેપુરની ભોજલરામ બાપાની જગ્યાને એવોર્ડ અર્પણ કરી વંદના કરવાનો ઉપક્રમ હરેશ જોશી, કુંઢેલીતા.5, બુધવાર સેંજલધામ ખાતે આગામી તા.12 ફેબ્રુઆરી, 2025 ને બુધવારના રોજ (માઘપૂર્ણિમા) સૌરાષ્ટ્ર ગુજરાતની દેહાણ જગ્યાઓને એનાયત થતો ધ્યાનસ્વામી બાપા એવોર્ડ-17 પૂ. શ્રી. ભોજલરામ બાપાની જગ્યા ભોજલધામ (ફતેપુર)ને, તા.જી અમરેલીને અર્પણ થશે. આ જગ્યાના વર્તમાન મહંત શ્રી પૂ.ભક્તિરામબાપુ એવોર્ડ સ્વીકારશે. પૂ. મોરારીબાપુ […]

ભોડદર ગામની યુવતીના છૂટાછેડા થતાં લાગી આવ્યું: ઝેરી ટીકડા ખાઈ લીધાં: ડોક્ટર દ્વારા સારવાર અને પોલીસ દ્વારા તપાસ શરૂ

પોરબંદરપોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના ભોડદર ગામની એક યુવતીના છૂટાછેડા થતા તેને લાગી આવ્યું હતું અને તેણે અનાજમાં નાખવાના ઝેરી ટીકણા ખાઈ લેતા તેની તાબડતોબ સારવાર ચાલુ કરવામાં આવી છે અને પોલીસ દ્વારા તપાસ ચાલુ કરવામાં આવી છે.પોલીસે કહ્યું કે આ ઘટના પોલીસ સમક્ષ જાહેરકરનાર રામીબેન ભીમશીભાઇ મુળુભાઇ વાઢીયા (ઉ.વ-૫૨ ધંધો-ખેતિ રહે-ભોડદર ગામ તા-રાણાવાવ જિ.પોરબંદર)ની દિકરી […]

Back to Top