Saturday June 21, 2025

તત્ત્વભેદ: પ્રા. પ્રવીણ સલીયા : તમને કક્કો આવડતો નથી! (ભાગ 4)

વિદ્યાર્થી મિત્રો પૂછી રહ્યા છે : ‘અર્ધસ્વર-અર્ધવ્યંજન જેવું કાંઈ હોય?’ આના ઉત્તર બાબતે વિદ્વાનોમાં મતમતાંતર છે. જે ધ્વનિનો ઉચ્ચાર થોડો સ્વર જેવો અને થોડો વ્યંજન જેવો થાય છે એને અર્ધસ્વર કહેવાય. ઉચ્ચારણની સ્વતંત્રતા બાબતે સ્વર જ સંપૂર્ણ છે, વ્યંજનો તો સ્વરના ટેકાથી ઉચ્ચાર પામે ત્યારે પૂર્ણ બને છે. તેથી સામાન્ય રીતે ‘અર્ધવ્યંજન’ જેવી સંજ્ઞા જોવા […]

તત્ત્વભેદ : પ્રો.પ્રવીણ સલીયા : તમને તમને કક્કો આવડતો નથી! (ભાગ ૩)

આપણે ઉચ્ચાર સંબંધી વાત કરી રહ્યા છીએ ત્યારે અનુનાસિક ધ્વનિઓના ઉચ્ચારણ સંબંધે પણ કેટલુંક વિચારીએ. ઙ, ઞ, ણ, ન અને મ અનુનાસિક વ્યંજનો છે. પાણિનિએ ‘માહેશ્વર’સૂત્રમાં સાતમાં ક્રમમાં અનુનાસિકોનો સમાવેશ કર્યો છે. આ વ્યંજનો પ્રથમ મુખમાંથી (‘મ’ સિવાયના) અને પછી નાકમાંથી બોલાય છે, એટલે અનુનાસિક કહેવાય છે.અનુનાસિક સિવાયના ક થી મ સુધીના વ્યંજનો આપણે બોલીએ […]

તત્વભેદ : પ્રો. પ્રવિણ સલિયા: તમને કક્કો આવડતો નથી! (ભાગ 2)

તત્વભેદ ગુજરાતી ભાષા શીખવનારે ગુજરાતી કક્કાના સાચા ઉચ્ચારો કરી, વિદ્યાર્થીઓને સાચા ઉચ્ચારો શીખવવા જોઈએ. એ ઉચ્ચારણમાં અઘરા ધ્વનિઓમાં ‘સ’, ‘શ’, અને ‘ષ’ છે અને ‘ચ’,’છ’, ‘જ’, ‘ઝ’, પ્રમાણમાં સહેલા છે તેમ છતાં ‘જ’-‘ઝ’, ‘ચ’-‘છ’, અને ‘છ’-‘સ’ સમાન રીતે ઉચ્ચારી લોકો કક્કાની અઘુરી કેળવણી અભિવ્યક્ત કરે છે. એટલે સાચા ઉચ્ચારથી વાકેફ થવા પ્રયત્ન કરીએ. આજે એ […]

ગઝલ સંગ્રહ ‘’તો તમે રાજી?”રિન્કુ રાઠોડને મળ્યો રાષ્ટ્રીય યુવા ગૌરવ પુરસ્કાર

રિન્કુ આ રાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત કરનાર ગુજરાતના પ્રથમ આદિવાસી મહિલા બન્યા હરેશ જોષી, નવી દિલ્હી તાજેતરમાં જાણીતા કવયિત્રી રિન્કુ વજેસિંહ રાઠોડને કેન્દ્રીય સાહિત્ય અકાદમી, દિલ્હી દ્વારા ગુજરાતી ભાષા માટે યુવા પુરસ્કાર – 2024 ભુવનેશ્વર, ઓરિસ્સા ખાતે એનાયત થયો હતો. કાર્યક્રમના અધ્યક્ષ કેન્દ્રિય સાહિત્ય અકાદમીના પ્રમુખ માધવ કૌશિક હતા તથા મુખ્યઅતિથિ વિખ્યાત અંગ્રેજી લેખક જેરી પિન્ટો […]

તત્વભેદ : પ્રો. પ્રવિણ સલિયા # તમને કક્કો આવડતો નથી! (ભાગ 1)

તમને કક્કો આવડે છે?આપણે બાળકોને અભ્યાસ વિષયક કેટલાક પ્રશ્નો પૂછીએ છીએ : “તું કેટલામું ભણે છે?” ”તને કક્કો આવડે છે?” તેની પાસે આપણે બોલાવીએ પણ ખરા. ક ખ ગ ઘ! એવો પ્રશ્ન હું તમને પૂછું છું કે : તમે કેટલું ભણ્યા છો? સ્નાતક? અનુસ્નાતક? વાચસ્પતિ? “તો તમે કક્કા વિષે શું જાણો છો?” આપણો કક્કો આપણી […]

કવિઓના કેકારવ સાથે મુંબઈમાં રેખ્તા ગુજરાતી ઉત્સવે પ્રેક્ષકોનાં મન મોહી લીધાં

કુંજન રાડિયા, મુંબઈ મુંબઈમાં શહેરમાં પહેલીવાર સંસ્થાનો ગુજરાતી કાર્યક્રમ – ખીચોખીચ ભરાયેલા સભાગૃહમાં મહાનુભાવોની ઉપસ્થિતિ વચ્ચે મુશાયરો અને સંગીતોત્સવ યોજાયો તુષાર મહેતાએ મુંબઈને ગુજરાતી સાહિત્યની અસલી રાજધાનીની ઉપમા આપી આપણા સર્વોત્તમ સાહિત્યનો પણ ઉત્તમ અનુવાદ થયો હોત તો આજે નર્મદને આખી દુનિયા ઓળખતી હોત: તુષાર મહેતા નર્મદને નવી પેઢી સુધી લઈ જવાની સેવા રેખ્તા કરી […]

પહેલી ધારની વાત નારન બારૈયા મૌનનો રંગીન ગડગડાટ : ચૂપકીદીનો શાલીન હણહણાટ

મૌન વિશે આ 15 શબ્દો તો વધારે પડતા કહેવાય! ચલો, મૌન થઈ જઈએ. એના વિશે હવે કશું બોલવું જ નથી. મૌન પોતે જ બોલશે. આપણે શા માટે બોલવું જોઈએ??? અને આપણે બોલીએ તો આપણે મૌન પાળ્યું છે એમ ગણી શકાય ખરું?તેમ છતાં મૌનની મજા એ છે કે તેના વિશે જેટલું બોલવું હોય એટલું બોલી શકાય. […]

ગઝલ રહેવું છે – ભરત વાળા

રોજથી સમય સંગાથે રહેવું છે,હરઘડી સફળ મિનારે રહેવું છે. મૌનમાં મજા દિલ દરિયે નગરમાં,વિશ્વના જગતના હૈયે રહેવું છે. સત્ય જાગરણ વર્તુળમાં વહાવું છે,સૂર્યના કિરણ માફક થૈ રહેવું છે. જીવને હવે સાચો શિવ માર્ગી રે,પ્રેમથી ભજન વિશ્વાસે રહેવું છે. જાત ખુદ “ભરત”તારી તું જગાડી દે,ભાવના શહર ઠેકાણે રહેવું છે.

અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ – ૨૦૨૫નો શાનદાર પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

ગુજરાતનો પતંગોત્સવ વૈશ્વિક ઓળખ બન્યો : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ પતંગ મહોત્સવ ગરીબ પરિવારો માટે આર્થિક આધારનું કેન્દ્ર બન્યો : પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરા અમદાવાદમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ- ૨૦૨૫ના શુભારંભ પ્રસંગે કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઉત્તરાયણના આ તહેવારને ‘આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ’ તરીકે વિશ્વભરમાં ખ્યાતિ અપાવી છે.એટલું જ નહિ પતંગોના આ પર્વને આધુનિક […]

Back to Top