Headlines

સંજય-સપના @ બંટી-બબલી પોરબંદર શહેર જલારામ ક્રેડીટ સોસાયટીના મુખ્ય સુત્રધારને પ્રયાગરાજ (યુ.પી.) ખાતેથી પકડી પાડતી પોરબંદર સીટી ડીવાયએસપી ઋતુ રાબાની ટીમ

પોરબંદરમાં એક દંપતી જલારામ ક્રેડિટ સોસાયટી બનાવીને થાપણદારોનો કરોડોનો મુંડો કરી જનાર સંજય દાવડા ઝડપાયો સંજય અને સપનાના પુત્ર મનને રોકાણકારોને પૈસા અપાવી દઈશું અપાવી દઈશું એમ કહીને થાપણદારોને લાંબા સમય સુધી ઉલ્લુ બનાવ્યા પોરબંદરપોરબંદરમાં જલારામ ક્રેડિટ કો ઓપરેટિવ સોસાયટી બનાવી તેમાં સાડા છસો જેટલા થાપણદારો અને સભાસદોને ફસાવીને રાષ્ટ્રીયકૃત બેંક તથા અન્ય સંસ્થાઓ કરતા…

Read More

વિશ્વ ગુજરાતી મહા સમિતિના સભ્ય પદે ધીરેન અવાસીયા આરુઢ

અમદાવાદવિરાટ અખબારી કારકિર્દી અને વિશાળ રાજકીય કારકિર્દી ધરાવનાર અને સમાજ સેવા માટે જરૂરી એવું લાગણીશીલ હૃદય ધરાવનાર અને ગુજરાતી જનતામાં અપાર લોકપ્રિયતા ધરાવનાર ધીરેન અવાસીયાને વિશ્વ ગુજરાતી સમાજની મહા સમિતિની ચૂંટણીમાં મહા સમિતિના સભ્ય પદે નિમવામાં આવતા સમગ્ર ગુજરાતી સમાજમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે. વિશ્વ ગુજરાતી સમાજના ચૂંટણી અધિકારી એડવોકેટ એ એસ સૈયદ અને…

Read More

પુત્રની સગાઈ થતી ન હોવાથી કલ્યાણપુરના આધેડે જિંદગી ટૂંકાવી

જામ ખંભાળિયા, તા. ૧૯-૦૩-૨૦૨૫          કલ્યાણપુરના પાદરવાડી સીમ વિસ્તારમાં રહેતા રાજશીભાઈ સાજનભાઈ ડાગર નામના 55 વર્ષના આહિર આધેડે પોતાની વાડીના શેઢામાં પાકમાં છાંટવાની જંતુનાશક ઝેરી દવા પી લેતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું.         મૃતક રાજશીભાઈ lના પુત્ર લખમણભાઈની સગાઈ થતી ન હોવાથી આ અંગેની ચિંતામાં તેમણે ઉપરોક્ત પગલું ભર્યું…

Read More

ભાવનગરમાં સ્વર્ગસ્થ સુધાબેન ગોસાઈની પુણ્યસ્મૃતિમાં ભવ્ય શ્રદ્ધાંજલિ સભા અને ભંડારાનું આયોજન

​સાધુ-સંતો અને રાજકીય સામાજિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં શક્તિ પૂજન અને ધર્મસભા યોજાઈ: ગોસાઈ પરિવારે સૌ સ્નેહીજનોનો આભાર વ્યક્ત કર્યો ધ ગ્રેટ વર્લ્ડ ભાવનગર ​ભાવનગરના ઉમાભવન ખાતે મંગળવારના રોજ કૈલાસવાસી સુધાબેન મનસુખપરી ગોસાઈ, જેઓ મોટીબેન તરીકે જાણીતા હતા, તેમની સ્મૃતિમાં વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ સાત એપ્રિલ બે હજાર છવીસના રોજ…

Read More

ભાવનગર રેલ્વેની ભાવનગર–બાન્દ્રા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વિસ્તરાવવામાં આવ્યા

શંભુ સિંહ, ભાવનગર ટિકિટ બુકિંગ 30 ડિસેમ્બર (મંગળવાર)થી શરૂ થશેપશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે ભાવનગર મંડલના ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી દરેક ગુરુવારે ચાલતી ભાવનગર–બાન્દ્રા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વિસ્તરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભાવનગર મંડલના વરિષ્ઠ મંડલ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીના જણાવ્યા મુજબ ટ્રેન નં. 09207 બાન્દ્રા ટર્મિનસ–ભાવનગર સ્પેશિયલ, જે અગાઉ 26 ડિસેમ્બર, 2025…

Read More

અંધશ્રદ્ધાનો પરાકાષ્ઠા: કડછ ગામમાં વૃદ્ધા પર તાંત્રિક વિધિના વહેમમાં હુમલો

​ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર ​માધવપુર ઘેડના કડછ ગામમાં એક વૃદ્ધા પર જીવલેણ હુમલો થયો છે. આરોપી એભા જોધાભાઈ કડછા (રહે. કડછ ગામ, પોરબંદર, ઉંમર વર્ષ: ૪૦) એ તેના જ ગામના રહેવાસી ઝાઝીબેન (ઉંમર વર્ષ: ૫૯) નામના વૃદ્ધા પર એવા વહેમમાં હુમલો કર્યો હતો કે વૃદ્ધાએ તેના પર તાંત્રિક વિધિ કરીને તેનું ઘર બરબાદ કર્યું છે….

Read More

કલ્યાણપુરના દરિયા કિનારેથી અનધિકૃત રીતે થતું ખનીજ ખનન ઝડપાયું: દરિયાઈ રેતી ભરેલા 10 ટ્રેક્ટર કબજે 

જામ ખંભાળિયા, તા. ૦૨-૦૪-૨૦૨૬       કલ્યાણપુર વિસ્તારમાં ખનીજ ચોરી સામે કડક હાથે કાર્યવાહી કરવા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ કલ્યાણપુરના ઇન્ચાર્જ પી.આઈ. એમ.આર. સવસેટા તેમજ તેમની ટીમ દ્વારા બુધવારે સાંજે હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામને ગૌશાળા પાસે કાચા રસ્તા ઉપર ગેરકાયદેસર રીતે રેતી ભરેલા ટ્રેક્ટર નીકળતા હોવાની…

Read More

ગુજરાતમાં દીકરી જન્મદર ૮૯૦થી વધીને ૯૫૫ થયો

‘બેટી બચાવો, બેટી પઢાવો’ અભિયાન: ગુજરાતમાં છેલ્લા ૧૦ વર્ષમાં દીકરીઓના નામાંકન દરમાં ૩૩ ટકાનો વધારો ગાંધીનગરપંચાયતથી લઈને પાર્લામેન્ટ અને આંગણવાડીથી લઈને અવકાશ સુધીના દરેક ક્ષેત્રમાં મહિલાઓએ આજે પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મહિલાઓમાં રહેલા સામર્થ્ય અને શક્તિને ખૂબ સારી રીતે ઓળખીને દેશમાં દીકરીઓનો જન્મદર વધારવા અને તેમને યોગ્ય શિક્ષણ આપી પગભર બનાવવાના…

Read More

દેવલીની શારદા મંદિર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા -ને “સૂરજબા પ્રાર્થનાકક્ષ “ની ભેટ

હરેશ જોષી, દેવલી દેવલી ગામે સૂરજબા પરિવાર દ્વારા શારદા મંદિર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં વિશાળ “સુરજબા પ્રાર્થનાકક્ષ “નું લોકાર્પણ કરવામાં આવેલ. આ પ્રાર્થનાકક્ષમાં એકસાથે 500 બાળકો બેસીને પ્રાર્થના અને અન્ય શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરી શકશે. આ પ્રાર્થનાકક્ષ સૂરજબા પરિવાર જે અમેરિકાસ્થિત છે, “જનની જન્મભૂમિ સ્વર્ગથી પણ મહાન છે.” સૂત્રને સાકાર કરતા મોકળા મને દાન આપેલ…

Read More

દ્વારકા જિલ્લામાં આરોગ્ય વિભાગના ઇન્સ્ફ્રાસ્ટ્રક્ચરમાં છેલ્લા બે વર્ષમાં નોંધપાત્ર વધારો

– ઓખા મંડળમાં બે નવનિર્મિત આરોગ્ય મંદિરનું લોકાર્પણ – જામ ખંભાળિયા, તા. ૦૬-૦૩-૨૦૨૬         દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આરોગ્યતંત્ર દ્વારા સમયાંતરે વિવિધ સેવા સુવિધાઓનો વધારો કરવામાં આવતા સમગ્ર જિલ્લાના વિવિધ રોગોના દર્દીઓ માટે અહીંની સરકારી હોસ્પિટલમાં તબીબી સારવાર આશીર્વાદ રૂપ સાબિત થઈ રહી છે. સારી બિલ્ડિંગ હોય એટલે સારી સુવિધા ઉપલબ્ધ ચોક્કસ કરવી…

Read More