Headlines

ભાવનગર બુધસભા હોલ ખાતે શનિવારે માતૃભાષા મહોત્સવ યોજાશે : નીતિન ત્રિવેદી પોતાની વાર્તાઓ રજૂ કરશે

હરેશ જોષી , ભાવનગર ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર , કુમાર આર્ટસ ફાઉન્ડેશન અને સૌરાષ્ટ્ર સાહિત્ય સભા ના સંયુક્ત ઉપક્રમે તા.21 ફેબ્રુઆરી શનિવાર ના રોજ ભાવનગર બુધસભા હોલ ખાતે સાંજે 5.30 કલાકે માતૃભાષા મહોત્સવ માં ભાવનગરના વાર્તાકારો અજય ઓઝા અને નીતિન ત્રિવેદી પોતાની વાર્તાઓ રજૂ કરશે.સંચાલન ઉત્કર્ષ ભટ્ટ કરશે. સંયોજક તરીકે રાજીવ ભટ્ટ’દક્ષરાજ’ કામગીરી બજાવશે આ…

Read More

સાજણાસર પ્રા શાળામાં નિર્મળ જલધારાનું લોકાર્પણ

હરેશ જોષી, સાજણાસરપાલીતાણા તાલુકાના સાજણાસર ગામે મુંબઇ નિવાસી સ્વ. પરમાણંદ શાહ પ્રેરીત મીનાબેન રમેશચંદ્ર શાહ પરિવાર તરફથી સાડા ચાર હજાર લીટરની ક્ષમતાવાન પીવાના પાણી માટે ‘ નિર્મળ જલધારા ‘ બાંધકામ કરી શાળાને અર્પણ કરેલ છે. જે ખુબ જ આધુનિક અને સ્વચ્છ પાણી પીવા લાયક સુવિધા પ્રાપ્ત થવા બદલ શાળા પરિવાર તથા ગ્રામજનો ખુબ ખુબ આભાર…

Read More

વડોદરામાં કવિ દુલા કાગ પ્રાથમિક શાળાનો આઠમો વાર્ષિકોત્સવ ‘સ્પંદન ૨૦૨૬’ ઉજવાશે

હરેશ જોષી, વડોદરા વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળ કાર્યરત અગ્રેસર કવિ દુલા કાગ પ્રાથમિક શાળા (પી.એમ.શ્રી – ગુજરાત)નો આઠમો વાર્ષિકોત્સવ ‘સ્પંદન ૨૦૨૬’ તા. ૨૧-૦૨-૨૦૨૬, શનિવારના રોજ સાંજે ૬:૩૦ કલાકે પંડિત દિનદયાળ ઉપાધ્યાય નગર ગૃહ, આજવા રોડ, વડોદરા ખાતે ભવ્ય રીતે યોજાનાર છે.કાર્યક્રમમાં વડોદરાના મેયર પિન્કીબેન સોની મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. સાથે જ લોકસાહિત્યના…

Read More

રાજસ્થાન અને ગુજરાતમાં અકાળે મૃત્યુ પામેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય

હરેશ જોષી, મહુવા બે દિવસ પહેલા રાજસ્થાનના ભીવાડી ખાતે કેમિકલ ફેક્ટરીમાં આગ લાગતાં ૮ લોકોનાં કરુણ મોત નિપજયા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર ભીવાડી રાજસ્થાન ખાતે એક ફટાકડા બનાવતી ફેક્ટરીમાં અકસ્માત સર્જાયો હતો અને તે પછી ત્યાં આગ લાગી હતી જેમાં ૮ લોકો માર્યા ગયા હતા. અકાળે અવસાન પામેલા સૌ બિહારના વતની હોવાની વિગતો જાણવા મળી…

Read More

દેવભૂમિ દ્વારકા પોલીસ દ્વારા ખંભાળિયા વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ યોજાયું

જામ ખંભાળિયા, તા. ૧૮-૦૨-૨૦૨૬       દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં ગત રાત્રે પોલીસ અધિકારીઓ તથા સ્ટાફ દ્વારા ફૂટ પેટ્રોલિંગની કાર્યવાહી કરવામાં આવી હતી.        દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ અહીંના ડી.વાય.એસ.પી. વિસ્મય માનસેતા, ખંભાળિયાના ઇન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશી, એલ.સી.બી. પી.આઈ. તેમજ સ્ટાફ દ્વારા શહેરના જુદા જુદા…

Read More

પોરબંદરના માછીમારોની સબસિડી પર ‘ઈ-વે બિલ’નું ગ્રહણ: ભાજપ માછીમાર સેલ દ્વારા સરકારમાં રજૂઆત

​ ​ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર પોરબંદરના માછીમારોને મળતી સરકારી સહાય અને સબસિડીના નાણાં છેલ્લા કેટલાક સમયથી અટવાયા છે, જેને લઈને સ્થાનિક માછીમાર સમુદાયમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે ‘ભાજપ માછીમાર સેલ’ અને ‘માછીમાર વિકાસ સેવા ટ્રસ્ટ’ દ્વારા મુખ્યમંત્રી અને મત્સ્યોદ્યોગ વિભાગને લેખિત રજૂઆત કરવામાં આવી છે. સમગ્ર વિવાદના કેન્દ્રમાં વર્ષ 2021નો એક…

Read More

રાણાવાવ પોલીસની સરાહનીય કામગીરી: રસ્તે ભુલા પડેલા વૃદ્ધને ગણતરીના કલાકોમાં પરિવાર સાથે મિલાવ્યા

​ ​ધ ગ્રેટ વર્લ્ડ, રાણાવાવ, પોરબંદર ​પોરબંદર જિલ્લાના રાણાવાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં માનવતાવાદી અભિગમનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું છે. રાણાવાવ પોલીસે રસ્તો ભુલી ગયેલા એક 60 વર્ષીય વૃદ્ધને ગણતરીના કલાકોમાં શોધી કાઢી, હેમખેમ તેમના પરિવાર સાથે મિલન કરાવી પોલીસની સજાગતા અને સંવેદનશીલતાનો પરિચય આપ્યો છે. જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા અને પોરબંદર પોલીસ…

Read More

દ્વારકામાં રેસ્ટોરન્ટની ફ્રેન્ચાઇઝના નામે રૂ. નવ લાખની છેતરપિંડી: અમદાવાદના શખ્સ સામે ફરિયાદ

જામ ખંભાળિયા, તા. ૧૮-૦૨-૨૦૨૬         દ્વારકામાં એક આસામીને જાણીતા કુલચા રેસ્ટોરન્ટના નામની ફ્રેન્ચાયસી આપવાની બાબતે રૂ. 9,00,000 ની રકમ લઇ અને ત્યાર બાદ માણસો પરત બોલાવી, છેતરપિંડી આચરવામાં આવી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.        આ સમગ્ર પ્રકરણ અંગે દ્વારકામાં મુરલીધર મંદિરની સામે રેલવે સ્ટેશન રોડ પર રહેતા દેવશીભાઈ ડાડુભાઈ…

Read More

મણાર લોકશાળામાં તેજસ્વી તારલાઓના સન્માન સહિતનો ચતુર્વિધ કાર્યક્રમ યોજાયો

મૂકેશ પંડિત , મણાર મણાર લોકશાળામાં ચતુર્વિધ કાર્યક્રમ યોજાઈ ગયો. ગ્રામ દક્ષિણામૂર્તિ લોકશાળા-મણાર ખાતે માતૃ પિતૃ વંદના ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા સમારોહ તેજસ્વી તારલાઓ અને રમતવીરોને ઇનામ વિતરણ તેમજ વાલી મિટિંગ નું ભાવસભર આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ શાસ્ત્રોક્ત વિધિથી માતા-પિતાનું પૂજન કરી આશીર્વાદ મેળવ્યા હતા.કાર્યક્રમના મુખ્ય મહેમાન લોકભારતી સણોસરાના…

Read More

નવા રતનપર ગામમાં સરપંચનો વીડિયો વાયરલ: ‘એટ્રોસિટી’ની ધમકી આપી ગ્રામજનો પર દબાણ લાવવાનો પ્રયાસ

અવિશ્વાસનો પ્રસ્તાવ ઉપરાંત અનેક ગ્રામજનો દ્વારા સરપંચ સામે આંદોલનાાત્મક અવાજ ઉઠવાની સંભાવના : સરપંચ આડેધડ આપી રહ્યા છે એટ્રોસિટ મુજબ ગુનો દાખલ કરાવવાની ધમકી  ધ ગ્રેટ વર્લ્ડ, ​ભાવનગર ભાવનગર જિલ્લાના ભાવનગર તાલુકાનાનવા રતનપર ગામમાં હાલના સરપંચ ગૌતમ બારૈયા અને ગ્રામજનો વચ્ચે ચાલી રહેલો ગજગ્રાહ હવે સોશિયલ મીડિયાના માધ્યમથી સપાટી પર આવ્યો છે. છેલ્લા ઘણા સમયથી…

Read More