Headlines

દ્વારકાના ખંભાળિયામાં પોશ વિસ્તારમાં ઉભરાતી ગટરોથી લોકો ત્રાહિમામ

જામ ખંભાળિયા, તા. ૧૯-૦૨-૨૦૨૬         ખંભાળિયા નગરપાલિકાના વોર્ડ નંબર 7 વિસ્તારમાં આવેલા રાવલિયા પાડાથી પોસ એવી રામનાથ સોસાયટી વિસ્તારમાં જતા માર્ગે છેલ્લા ઘણા સમયથી અવિરત રીતે છલકાયેલી રહેતી ગટરોથી આ વિસ્તારના રહીશોમાં ઉગ્ર રોષની લાગણી જોવા મળી રહી છે.        ખંભાળિયાના પોલીસ સ્ટેશન પાછળના ભાગે રાવલીયા પાડામાંથી કલ્યાણ બાગ અને…

Read More

ગુજરાત સાહિત્ય અકાદમી અને  ખડસલિયા માધ્યમિક શાળાના સંયુક્ત ઉપક્રમે માતૃભાષા દિવસની ઉજવણી

વિપુલ હિરાણી  ભાવનગર તા.19 ગુજરાત સાહિત્ય અકાદમી  તરફથી દર વર્ષે માતૃભાષા સપ્તાહ ઉજવણી કરવામાં આવે છે તેમાં એક સાથે સાત દિવસમાં વિવિધ સંસ્થાઓમાં ફુલ 550 થી ઉપર કાર્યક્રમ અકાદમીના સહયોગથી થાય છે તેમાં સરકારી માધ્યમિક શાળા ખડસલિયામાં  સુપ્રસિદ્ધ કવિ સંચાલક અને લેખક  હરદ્વાર ગોસ્વામીનું અને  લલિત ખંભાયાતાનું વક્તવ્ય ગોઠવવામાં આવ્યું હતું તેમાં હરદ્વાર ગોસ્વામી એ…

Read More

ભાવનગરના વરતેજ ચંદ્રજ્યોત ગ્રુપ દ્વારા ‘મોજ મસ્તી મજા કાર્યક્રમ યોજાયો 

વિપુલ હિરાણી દ્વારા  ભાવનગર તા.૧૯ ભાવનગરમાં તાજેતરમાં તા. ૧૫/૨/૨૦૨૬ના રોજ વરતેજ સ્થિત ચંદ્રજ્યોત ગ્રુપ  દ્વારા વાર્ષિક મહોત્સવ ‘મોજ મસ્તી મજા-૫’ ભવ્ય રીતે યોજાયો. કાર્યક્રમની શરૂઆતમાં પધારેલા મહેમાનોનું કુમકુમ તિલક અને સ્મરણીય પુસ્તક આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ ડાન્સ, નાટક અને ભાવુક સ્પીચ દ્વારા સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. ‘રંગોત્સવ સેલિબ્રેશન’ માં વિજેતાઓને મેડલ અને ટ્રોફી…

Read More

ભાવનગરમાં વાળંદ સમાજના સમૂહ લગ્નમાં ૧૯ યુગલો જોડાશે

વિપુલ હિરાણી દ્વારા  ભાવનગર તા.૧૯ સમસ્ત વાળંદ સમાજ ભાવનગર આયોજિત સમુહ લગ્ન મહોત્સવ તા. 20 /2 /2026 ના રોજ ફૂલઝરીયા હનુમાનજી મંદિર અધેવાડા ખાતે ધામપૂર્વ થી ઉજવાશે. જેમાં 19 પ્રભુતામાં પગલા પાડશે. સમૂહ લગ્ન માં જોડાયેલ કન્યાઓને દાતાઓ અને આયોજકો તરફથી ઘર વપરાશની ૭૦ જેટલી  ચીજો કરિયાવરમાં ભેટ આપવામાં આવી છે. સમૂહ લગ્નમાં સમાજના શ્રેષ્ઠિઓ…

Read More

ભાવનગર ખાતે ગુજરાત પ્રેસ અકાદમી, ગાંધીનગર તથા જિલ્લા માહિતી કચેરી, ભાવનગરના સંયુક્ત ઉપક્રમે ‘સર્જક સાથે સંવાદ’ કાર્યક્રમ યોજાયો

વિપુલ હિરાણી દ્વારા  ભાવનગર તા.૧૯ ગુજરાત પ્રેસ અકાદમી, ગાંધીનગર તથા જિલ્લા માહિતી કચેરી, ભાવનગરના સંયુક્ત ઉપક્રમે આજે ભાવનગર ખાતે ‘સર્જક સાથે સંવાદ’ કાર્યક્રમ અંતર્ગત “ડિજિટલ યુગમાં બદલાતું સાહિત્ય અને પત્રકારત્વનું સ્વરૂપ” વિષયક એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાવનગરના અધેવાડા ખાતે આવેલ જગાભાઇ ગોપનાથ રેસ્ટોરન્ટ ખાતે યોજાયેલ આ સેમિનારમાં  વરિષ્ઠ પત્રકાર  તારકભાઈ શાહે ડિજિટલ…

Read More

શેત્રુંજીડેમ ખાતે માતૃભાષાનાં મહત્વ અને સર્પ જ્ઞાન અંગે વકત્વય યોજાયું

વિપુલ હિરાણી દ્વારા  ભાવનગર તા.19  કન્યા વિધ્યાલય, પાલીતાણા દ્રારા એનએનએસ યુનિટ દ્રારા શેત્રુંજી ડેમ ખાતે આયોજીત શિબિરમાં તા. ૧૩ ફેબ્રુઆરીનાં રોજ માતૃભાષાની મીઠાશ, મહત્વ અને જરુરિયાત અને સાથે સાથે સર્પ વિષયક માહિતી ધર્મ અને વિજ્ઞાનને સાથે સાંકળીને શિક્ષિકા અને સર્પ મિત્ર  રૂપાલી  ચૌહાણે હાઈસ્કૂલની શિબિરાર્થી બહેનોને પોતાનાં વક્તવ્ય દ્રારા પૂરી પાડેલ. હાઈસ્કૂલની વિધ્યાર્થિનીઓએ  પૂરક માહિતી…

Read More

લાખણકા ગામે ખાણ-ખનીજ વિભાગના દરોડા: ગેરકાયદે રેતી ખનનનો પર્દાફાશ

​૭ ચારણા સહિત ૨૫ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ૭ શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ ​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ​ભાવનગર તાલુકાના લાખણકા ગામમાં છેલ્લા લાંબા સમયથી મોટા પાયે ગેરકાયદેસર રીતે રેતી ખનન અને તેને ચાળવાની પ્રવૃત્તિ ચાલી રહી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી. આ ફરિયાદોને ગંભીરતાથી લઈને ખાણ-ખનીજ વિભાગની ટીમે આજે વહેલી સવારે લાલ…

Read More

સોનગઢ રેલવે સ્ટેશન પર મળેલા નાબાલિક બાળકને રેલવે કર્મચારીઓની સતર્કતાથી મળ્યું સુરક્ષિત સંરક્ષણ

શંભુ સિંહ, ભાવનગર તા. 18 ફેબ્રુઆરી 2026ના રોજ રેલવે સુરક્ષા વ્યવસ્થા અંતર્ગત સતર્ક ફરજ દરમિયાન સોનગઢ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ ક્રમાંક–01 પર ફરજ બજાવતા પોઇન્ટ્સમેન બલવીર મીના ને એક નાબાલિક બાળક શંકાસ્પદ સ્થિતિમાં ફરતો જોવા મળ્યો હતો. પૂછપરછ દરમિયાન બાળક પોતાના વિશે કોઈ સ્પષ્ટ માહિતી આપી શક્યો નહોતો. ત્યારબાદ પોઇન્ટ્સમેન દ્વારા તેને તાત્કાલિક સ્ટેશન માસ્ટર પંકજ…

Read More

પ્રાકૃતિક ખેતીનો પાયો: ખેડૂતો માટે ‘બીજામૃત’ બનાવવાની સરળ રીત અને તેના અદભૂત ફાયદા!

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર વર્તમાન સમયમાં રાસાયણિક ખેતીને કારણે જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે અને ખેતી ખર્ચાળ બની રહી છે, ત્યારે ‘ઝેરમુક્ત ખેતી-અમૃતમય ખેતી’નો મંત્ર લઈને ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી દેશભરના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ તરફ વળવા પ્રેરણા આપી રહ્યા છે. તેમના દ્વારા લિખિત પ્રેરણાદાયી પુસ્તક “પ્રાકૃતિક કૃષિ” માં જમીન અને પાકને સુરક્ષિત રાખવા માટેની…

Read More

દ્વારકાની પરિણીતાને ત્રાસ આપતા સાસરીયાઓ સામે ફરિયાદ

જામ ખંભાળિયા, તા. ૧૯-૦૨-૨૦૨૬ ખંભાળિયા નજીક બાઇક અકસ્માતમાં પરપ્રાંતિય યુવાનનું મૃત્યુ       રાજસ્થાન રાજ્યના બ્યાવર જિલ્લાના બદનોર તાલુકાના મૂળ રહીશ અને હાલ ખંભાળિયા તાલુકાના ભાતેલ ગામે રહેતા પુખરાજસિંહ ઉદયસિંહ રાવત નામના 48 વર્ષના યુવાન પોતાના આર.જે. 36 એસ.વી. 9375 નંબરના મોટરસાયકલ પર બેસીને જઈ રહ્યા હતા, ત્યારે તેમના મોટરસાયકલ આડે એકાએક કુતરુ ઉતરી…

Read More