ટીમાણાની ગણેશ શાળામાં રણછોડદાસજી બાપુ હોસ્પિટલ દ્વારા વિનામૂલ્યે નેત્ર નિદાન અને મોતિયા ઓપરેશન કેમ્પનું આયોજન
હરેશ જોષી ટીમાણા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ટીમાણા ગામે આગામી સમયમાં માનવસેવાનું ઉમદા કાર્ય થવા જઈ રહ્યું છે. રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ રાજકોટ દ્વારા ગણેશ શાળા ટીમાણા ખાતે ૧૧ એપ્રિલ ૨૦૨૬ ને રવિવારના રોજ વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં આંખના વિવિધ રોગોથી પીડાતા જરૂરિયાતમંદ દર્દીઓની તપાસ કરવામાં આવશે. ખાસ…
