૮ મી મે વિશ્વ રેડ ક્રોસ ડે નિમિતે વિવિધ જન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું
દરરોજ અલગ અલગ જનસેવા ના કાર્યો દ્વારા રેડક્રોસ ભાવનગર દ્વારા ઉજવણી કરાશે ખાતે યોજાશે. તા.6 મે ના રોજ થેલેસેમિયા,કેન્સર,હિમોફિલિયા, કીડની ના દર્દી અને બાળકો માટે આનંદ મેળામાં મનોરંજન કાર્યક્રમ સાંજે 6 થી 9 સુધી જવાહર મેદાન, ભાવનગર ખાતે યોજાશે.તા.7 મે જનરલ હેલ્થ ચેકઅપ કેમ્પ તથા દાતના રોગ નું નિદાન અને સારવાર કેમ્પ નું આયોજન સવારે…
