Headlines

પાલીતાણામાં સિંધી સમાજ દ્વારા  ચેટીચંદની ભવ્ય ઉજવણી 

વિપુલ હિરાણી   ભાવનગર તા.૨૦ ભાવનગર જિલ્લાના પાલીતાણા ના ગારિયાધાર રોડ પર આવેલ ઝુલેલાલ મંદિર ઉડેરોધામ ખાતે દેશ અને દુનિયા ની સાથે પરંપરાગત રીતે દર વર્ષ ની જેમ આ વર્ષે આજ રોજ પાલીતાણા સિંધી સમાજ દ્વારા ચેટીચંદ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી જેમાં સવાર થી જ ભાવિ ભક્તો દર્શન માટે ઝુલેલાલ મંદિર માં આવ્યા હતા તેમજ…

Read More

ખંભાળિયાની શક્તિનગર ગ્રામ પંચાયતના સરપંચ પૂનમબેન નકુમનો આજે જન્મદિવસ

જામ ખંભાળિયા, તા. ૨૦-૦૩-૨૦૨૬ જન્મદિન શુભેચ્છા  ખંભાળિયાની શક્તિનગર ગ્રામ પંચાયતના સરપંચ પૂનમબેન નકુમનો આજે જન્મદિવસ        ખંભાળિયા નજીક આવેલા મહત્વના એવા શક્તિનગર ગ્રામ પંચાયતના મહિલા સરપંચ પૂનમબેન મયુરભાઈ નકુમનો આજે જન્મદિવસ છે. તારીખ 20-03-1992 ના રોજ જન્મેલા પૂનમબેન આજે 33 વર્ષ પૂર્ણ કરી 34 માં વર્ષમાં પ્રવેશ કરે છે. ગ્રામ પંચાયત વિસ્તારના પ્રશ્નોના…

Read More

પ્રામાણિક અધિકારી તરીકે ચોટીલા ડેપ્યુટી કલેક્ટર એચ.ટી. મકવાણાનું સન્માન કરતાં હાસ્યકાર જગદીશ ત્રિવેદી

હરેશ જોષી, ચોટીલા તા.૨૫/૧/૨૦૨૫ ના રોજ ચોટીલામાં ડેપ્યુટી કલેક્ટર તેમજ SDM તરીકે શ્રી એચ.ટી. મકવાણાની નિમણૂક થઈ હતી. એમણે સવા વરસમાં જે સપાટો બોલાવ્યો એ જોઈને કોઈપણ સામાન્ય નાગરિક અને સજ્જન માણસ રાજી થાય અને જે લોકોને ખોટું કરીને રુપિયા કમાવા છે એવા તમામ માણસો દુઃખી થાય એવું થયું છે.એચ.ટી. મકવાણા પાસે ચોટીલા, થાન અને…

Read More

ભાવનગર સદવિચાર સેવા સમિતિ દ્વારા માનવતાનું ઉત્તમ ઉદાહરણ: જરૂરિયાતમંદો અને દર્દીઓ માટે સેવાનો અવિરત પ્રવાહ

નારન બારૈયા – ધ ગ્રેટ વર્લ્ડ, ​ભાવનગરશહેરની સર ટી. હોસ્પિટલની સામે કાર્યરત ‘ભાવનગર સદવિચાર સેવા સમિતિ’ દ્વારા છેલ્લા ઘણા સમયથી સામાજિક સેવાની અનોખી જ્યોત પ્રજ્વલિત કરવામાં આવી છે. આ સંસ્થા દ્વારા માત્ર જરૂરિયાતમંદ પરિવારોને જ નહીં, પરંતુ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ અને તેમના સગાઓ માટે પણ પાયાની સુવિધાઓ નિઃશુલ્ક પૂરી પાડવામાં આવે છે.​વિવિધ સેવાકીય…

Read More

ભાવનગરના જલ્લ્પાબેન મુંજપરાએ રામાયણ અને મહાભારતકાલીન પાકકલા વિષય પર PhDની પદવી પ્રાપ્ત કરી

વિપુલ હિરાણી  ભાવનગર તા.૧૮ ગુજરાત યુનિવર્સિટીના ભાષા સાહિત્ય ભવનના સંસ્કૃત વિભાગની સંશોધક વિદ્યાર્થીની જલ્પા એસ. મુજપરા દ્વારા પ્રાચીન ભારતીય સંસ્કૃતિના પાયા સમાન ગ્રંથો પર આધારિત એક વિશિષ્ટ પીએચ.ડી. શોધનિબં/ પૂર્ણ કરવામાં આવ્યો છે. આ સંશોધનનો વિષય “રામાયણ-મહાભારતયોઃ તદાધારિતકાવ્યેષુ ચ પાકકલા વિમર્શઃ” (રામાયણ, મહાભારત અને તેના પર આધારિત કાવ્યોમાં પાકકલાનું વિવેચન) છે.આ શોધકાર્ય માર્ગદર્શક પ્રો. ડૉ….

Read More

ભાવનગરમાં શ્રીકૃષ્ણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શાળાને ટીવીની ભેટ 

વિપુલ હિરાણી  ભાવનગર તા.૧૮ ભાવનગરમાં શ્રીકૃષ્ણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અમાસના નિમિત્તે શાળા નંબર 47 માં 32 ઇંચ ના ટીવી નું બાળકોના હિતો માટે તથા પ્રોજેક્ટ દ્વારા ટીવીમાં સરળતાથી જોઈને વાંચી સમજી ભણી શકે તેવા ઉમદા હેતુથી  એલઈડી ટીવી ટ્રસ્ટી એડવોકેટ ડૉ.પિન્કીબેન રાહેજા  દ્વારા અર્પણ કરવામાં આવ્યું હતું.

Read More

ભાવનગર નાગરિક સહકારી બેંક ખાતે સાયબર સિક્યુરિટી અવેરનેસ સેમિનાર યોજાયો

  વિપુલ હિરાણી   ભાવનગર તા.૧૮  ભાવનગ૨ નાગરિક સહકારી બેંક  તથા ભાવનગર સાઈબર સિકયુરીટી સેલના સચુકત ઉપક્રમે સાઈબર સિકયુરીટી અવેરનેસ સેમીનારનું આયોજન સભાસદો, ગ્રાહકો તથા કર્મચારીઓ તથા ડિરેકટરશ્રીઓ માટે કરવામાં આવેલ. જેમાં સાઈબર સિકયુરીટી એકસપર્ટ દ્રારા દરેક વ્યકિત બેંક સાથે તેમજ ઓનલાઈન વ્યવહારમાં જાગૃત રહે, સતર્ક ૨હે, મોબાઈલમાં આવતો ઓ.ટી.પી કોઈ સાથે શેર ન કરે, અજાણી…

Read More

સોશિયલ મીડિયા પર અભદ્ર ગીત અપલોડ કરનાર શખ્સ સામે પોરબંદર પોલીસની લાલ આંખ; જાહેરમાં માંગી માફી

​ ધ ગ્રેટ વર્લ્ડ, ​પોરબંદર સોશિયલ મીડિયાના યુગમાં લોકપ્રિયતા મેળવવાની ઘેલછામાં અનેકવાર મર્યાદાઓ ઓળંગવામાં આવે છે, પરંતુ પોરબંદર પોલીસે આવી પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરી એક ઉદાહરણ પૂરું પાડ્યું છે. તાજેતરમાં એક વ્યક્તિએ પોતાની ઇન્સ્ટાગ્રામ આઈડી પર અભદ્ર શબ્દો અને ગાળોવાળું ગીત અપલોડ કર્યું હતું. આ વિડિયો પોરબંદરની ગરિમાને ઠેસ પહોંચાડે તેવો અને પરિવાર સાથે…

Read More

ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર જિલ્લા શાખા દ્વારા ૧૦૯૪મુ દેહદાન સ્વીકારાયું

ભાવનગર નિવાસી સ્વ. મણીબેન કાળુભાઈ વાલેરા ઉમર:વર્ષ-૮૦નું અવસાન થતા સદગતની ઈચ્છા અનુસાર તેમના કુટુંબીજનોએ ૧૦૯૪મુદેહદાનનું પુણ્ય કાર્ય કર્યું હતું.

Read More

પોરબંદરમા સ્વજનના મૃત્યુ બાદ પોપટ પરિવારે દેહદાન કરી માનવતા મહેકાવી

સ્વજનના મૃત્યુ બાદ પોપટ પરિવારે દેહદાન કરી માનવતા મહેકાવી, ડબ્બા ટ્રેડિંગ કેસમાં કોર્ટનો મહત્વનો ચુકાદો અને માછીમાર યોજનામાં પારદર્શિતાની માંગ ​ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર પોરબંદર શહેરમાં તાજેતરમાં બનેલી ત્રણ અલગ-અલગ ઘટનાઓએ સામાજિક અને વહીવટી સ્તરે ભારે ચર્ચા જગાવી છે. એક તરફ પોપટ પરિવારે પોતાના સ્વજનના મૃત્યુ બાદ અંગદાન અને દેહદાન કરીને સમાજને નવી રાહ ચીંધી…

Read More