Headlines

ભાવનગરમાં વિજ્ઞાન ગુર્જરી અને ISRO દ્વારા “સ્પેસ ઑન વ્હીલ્સ” – અંતરિક્ષ વિજ્ઞાન જન-જન સુધી પહોંચાડવાની નવીન પહેલ

હર્ષ રાવલ, ભાવનગર વિજ્ઞાન ગુર્જરી અને ISRO સાથે મળી “સ્પેસ ઑન વ્હીલ્સ” – અંતરિક્ષ વિજ્ઞાન જન-જન સુધી પહોંચાડવાની નવીન પહેલ કરતું અનોખું મોબાઇલ મ્યુઝિયમ સ્કૂલ ખાતે આગમન થયેલ.આ પહેલ હેઠળ એક વિશેષ રીતે સજ્જ બસને ફરતું વિજ્ઞાન મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે, જે ભારતની ગૌરવપૂર્ણ અંતરિક્ષ સિદ્ધિઓને જનતા સુધી પહોંચાડે છે.“સ્પેસ ઑન વ્હીલ્સ” મોબાઇલ પ્રદર્શન દ્વારા…

Read More

જન્મદિન શુભેચ્છા : પત્રકાર, વરિષ્ઠ નેતા અને આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશના પ્રમુખ ઈસુદાન ગઢવીનો આજે જન્મદિવસ : “ધ ગ્રેટ વર્લ્ડ” તરફથી પણ શુભેચ્છાઓ પાઠવવામાં આવી

પત્રકાર, વરિષ્ઠ નેતા અને આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશના પ્રમુખ ઈસુદાન ગઢવીનો આજે જન્મદિવસ : ધ ગ્રેટ વર્લ્ડ તરફથી પણ શુભેચ્છાઓ પાઠવવામાં આવી ગુજરાતના લોકોની આશા અને યુવાનોની પ્રેરણા સમાન ઈસુદાનભાઈ ગઢવીનો આજે જન્મદિવસ છે. ત્યારે ગુજરાતભર માંથી તેમના ચાહકો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. એક પત્રકાર પણ હોવાને ના તે “ધ ગ્રેટ વર્લ્ડ”…

Read More

ધીરુભાઈ અંબાણીની જન્મ જયંતી નિમિતે રિલાયન્સ દ્વારા વિકાસલક્ષી કામોના ખાતમુહૂર્ત, સહાય વિતરણ સહિત અનેકવિધ લોકાભિમુખ કાર્યક્રમો યોજાયા

– બેડમાં શાળાના નિર્માણ ઉપરાંત અને ખાતે સ્મશાનઘાટની ખાત મુહૂર્તવિધિ યોજાઈ –  જામ ખંભાળિયા, તા. ૦૯-૦૧-૨૦૨૬ (કુંજન રાડિયા દ્વારા)       રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના સંસ્થાપક અને દિર્ઘદ્વષ્ટા ધીરુભાઈ અંબાણીની જન્મ જયંતી નિમિતે ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજભાઈ નથવાણીના માર્ગદર્શન હેઠળ દર વર્ષની જેમ આ વર્ષે પણ રિફાઈનરીની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત- શિલાન્યાસ, લોકાર્પણ-અર્પણવિધી…

Read More

દીવાદાંડી પરથી ઝંપલાવ્યું: પતિએ તરછોડી દેતા દ્વારકાની મહિલાએ 8 વરસના દીકરા સાથે આપઘાત કર્યો

– દ્વારકામાં માતા-પુત્ર આપઘાત પ્રકરણની વિગતો સામે આવી –  – પિતાના કવેણથી આપઘાતની દુષ્પ્રેરણા: પિતા-પતિ સામે ગુનો – જામ ખંભાળિયા, તા. ૦૫-૦૧-૨૦૨૫       દ્વારકામાં રવિવારે ઢળતી સાંજે એક મહિલાએ પોતાના પુત્ર સાથે દીવાદાંડી પરથી આપઘાત કર્યાનો ચકચારી બનાવ બનવા પામ્યો હતો. આ પ્રકરણમાં મૃતક મહિલાને પોતાના પતિએ તરછોડી દેતા તેમજ પિતાએ પણ કવેણ…

Read More

ઈન્દોરની જળદૂર્ઘટનામાં મૃત્યુ પામેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય

હરેશ જોષી, કુંઢેલી, તા.4થોડા દિવસ પહેલાં મધ્યપ્રદેશના ઈન્દોર ખાતે પાણી પ્રદુષિત બન્યું હતું અને તેમાં પ્રાપ્ત માહિતી અનુસાર ૧૬ લોકોનાં મોત નિપજયા હતા અને અનેક લોકો હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ ઈન્દોરના ભગીરથ પૂરા વિસ્તારમાં રોજીંદા વપરાશમાં લેવામાં આવતું પાણી પ્રદુષિત થતાં હજારો લોકોની તબીયત લથડી હતી અને જોતજોતામાં તેમાંથી ૧૬…

Read More

જાહેર રસ્તા પરથી કૂતરાઓને દૂર કરવાના સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે પોરબંદરમાં જીવદયાપ્રેમીઓનો શાંતિપૂર્ણ વિરોધ

ઘ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર સામાન્ય રીતે ભારતમાં કોર્ટના નિર્ણયની કોઈ ટીકા કરતું નથી પરંતુ દેશની સુપ્રીમ કોર્ટે એક એવો નિર્ણય લીધો છે કે જેની પોરબંદર સહિત ભારતના અનેક અનેક ખૂણામાં ટીકા થઈ રહી છે અને તે નિર્ણય છે કુતરાઓને જાહેર માર્ગ પરથી દૂર કરવાનો નિર્ણય. ભારતીય સંસ્કૃતિમાં ભગવાન ભૈરવ સાથે કૂતરાનું સ્થાન છે અને શિવભક્તિમાં…

Read More

પોરબંદરમાં આવતીકાલે રવિવારે ચોપાટી પર ભારતીય કુતરા માટે “કરો યા મરો” કાર્યક્રમ : દેશી કુતરાઓ માનવાજાત વચ્ચે હઈડ-હઈડ થઈ રહ્યા છે માણસે માણસાઈ બતાવવાની જરૂર

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદરવિદેશના જાતજાતના કુતરાઓને લોકો પાળી રહ્યા છે અને ભારતના દેશી કુતરાઓ સ્ટ્રે ડોગ્સની વ્યાખ્યામાં આવીને રખડતું ભટકતું જીવન જીવી રહ્યા છે અને હઈડ-હઈડ થઈ રહ્યા છે ત્યારે તેમને પણ સન્માનજનક સ્થાન મળે અને સમાજ એક જવાબદારી સમજીને દેશી ભારતીય કૂતરાને પણ સાચવતો થાય તેવા ઉમદા હેતુથી ભારતીય સ્વાન બચાવો અભિયાનના ભાગરૂપે પોરબંદરના…

Read More

ખંભાળિયામાં આવતીકાલે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા તેજસ્વી તારલાઓનું સન્માન

જામ ખંભાળિયા, તા. ૦૩-૦૧-૨૦૨૬       ખંભાળિયામાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા રાસોત્સવ અને મીઠાઈ વિતરણનો કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયા બાદ આવતીકાલે રવિવાર તા. 4 ના રોજ સાંજે ચાર વાગ્યે ઔદીચ્ય ગોહિલ બ્રાહ્મણ જ્ઞાતિની બ્રહ્મપુરી ખાતે તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજવામાં આવ્યો છે.         સમાજમાં વિવિધ વિષયમાં અનેરી સિદ્ધિ પ્રાપ્ત કરનારા કર્મયોગીઓનું સન્માન…

Read More

ખંભાળિયા આઈ.એમ.એ.ના હોદ્દેદારોની વરણી: પ્રમુખ તરીકે હમીર કાંબરીયાને જવાબદારી

– જામ ખંભાળિયા, તા. ૦૨-૦૧-૨૦૨૬         ખંભાળિયાના તબીબોની સંસ્થા ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના હોદ્દેદારોની નિયુક્તિ માટે તાજેતરમાં યોજવામાં આવેલા ખાસ કાર્યક્રમમાં આગામી વર્ષના પ્રમુખ તરીકે ડો. હમીરભાઈ કાંબરીયા, ઉપપ્રમુખ તરીકે ડો. પ્રકાશ ધારવીયા, સેક્રેટરી તરીકે ડો. કિશોર આહીર તથા જોઈન્ટ સેક્રેટરી તરીકે ડો. નરેશ દેથરીયા અને ટ્રેઝરર તરીકે ડો. કમલેશ વાળાની સર્વાનુમતે નિયુક્તિ…

Read More

દ્વારકામાં નવા વર્ષના પ્રારંભે કરુણાંતિકા: યુવકે ગોમતી નદીમાં ઝંપલાવી આયુષ્ય ટૂંકાવ્યું

જામ ખંભાળિયા, તા. ૦૨-૦૧-૨૦૨૬       યાત્રાધામ દ્વારકામાં નવા વર્ષના પ્રથમ દિવસે જ એક અત્યંત આઘાતજનક ઘટના સામે આવી છે. મોડી રાત્રે એક યુવકે પવિત્ર ગોમતી ઘાટ પરથી નદીના વહેતા પાણીમાં ઝંપલાવીને આપઘાત કરી લીધો છે.       સ્થાનિક સૂત્રો પાસેથી મળતી પ્રાથમિક માહિતી મુજબ, આ આત્મઘાતી પગલાં પાછળ કથિત પ્રેમ પ્રકરણ જવાબદાર…

Read More