Headlines

કાયદા વિભાગ દ્વારા ગુજરાતના તમામ આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર્સ માટે ગાંધીનગર ખાતે એક દિવસીય તાલીમ સમ્પન્ન

ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ખાતે આયોજિત તાલીમ કાર્યક્રમનો કાયદા મંત્રી ઋષિકેશ પટેલે કરાવ્યો શુભારંભ ગુજરાતમાં ન્યાય પ્રણાલીને વધુ પારદર્શી બનાવવા માટે હાઈકોર્ટ બાદ તમામ જિલ્લા કોર્ટને પણ ટેકનોલોજીથી સુસજ્જ કરાશે: કાયદા મંત્રી ઋષિકેશ પટેલ શુભારંભ પ્રસંગે ઉપસ્થિત આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર્સને મંત્રીના હસ્તે લેપટોપનું વિતરણ કરાયું ગાંધીનગરગુજરાત નેશનલ લો યુનિવર્સિટી-ગાંધીનગર ખાતે રાજ્યના તમામ મદદનીશ સરકારી વકીલો…

Read More

હળિયાદની વડીલ મહિલાઓને દેલવાડાના દર્શન કરાવતી બગસરાની વિશ્વ વાત્સલ્ય માનવ સેવા સંસ્થા

મુકેશ પંડિત – બગસરાવિશ્વ વાત્સલ્ય માનવ સેવા સંસ્થા બગસરા દ્વારા મહિલા સશક્તિકરણ ની વિવિધ પ્રવૃતિઓ ચાલી રહી છે. આજે સંયુક્ત કુટુંબો તુટી રહ્યા છે. જુની પેઢી અને નવી પેઢી વચ્ચે અંતર વઘી રહ્યું છે, પરીણામે કુટુંબ સંસ્થા સામે અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે, વિશ્વ વાત્સલ્ય માનવ સેવા સંસ્થા બગસરા દ્વારા મહિલા મંડળ ની બહેનો…

Read More

સફળતા એ લક્ષ્ય નહિ માર્ગ છે: વિદ્યાર્થીઓને પાઠ આપતાં યુનુસભાઈ વીજળીવાળા

આંબલામાં ‘માતૃભાષા ગુજરાતી’ વિષય પર શિક્ષણ સજ્જતા સંગોષ્ઠિની પૂર્ણાહુતિ થઈ મૂકેશ પંડિત, ઈશ્વરિયા સૌરાષ્ટ્ર લોકશાળા સંઘ દ્વારા આંબલા ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળામાં ‘માતૃભાષા ગુજરાતી’ વિષય પર શિક્ષણ સજ્જતા સંગોષ્ઠિ પૂર્ણાહુતિ પ્રસંગે જાણીતાં લેખક તબીબ યુનુસભાઈ વીજળીવાળાએ સફળતા એ લક્ષ્ય નહિ માર્ગ છે, તેમ વિદ્યાર્થીઓને પાઠ આપતાં રસપ્રદ વક્તવ્ય આપ્યું. રાવિકૃપા સંસ્થા અને શિક્ષણ ગુણવત્તા સંવર્ધન એકમ, લોકભારતી…

Read More

બગદાણાના ગુરુઆશ્રમ ખાતે વિવિધ ગામોના સેવા મંડળોના સ્વયંસેવકોની માર્ગદર્શક બેઠક મળી

આગામી તા.17 ને શુક્રવારના રોજ પૂ. સંતશ્રી બજરંગદાસબાપાના 48માં પુણ્યતિથી મહોત્સવ ધામધૂમથી ઉજવવાનું આયોજન થયું હરેશ જોષી – કુંઢેલી ગોહિલવાડના સુપ્રસિદ્ધ તીર્થસ્થળ ગુરુઆશ્રમ, બગદાણા ખાતે આગામી પોષ વદ ચોથના રોજ સંતશ્રી બજરંગદાસ બાપાના પુણ્યતિથિ મહોત્સવ ભાવ અને શ્રદ્ધા સાથે ધામધૂમથી ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે.પ્રતિવર્ષની જેમ ચાલુ સાલે પણ આગામી તા. 17 ને શુક્રવારના રોજ…

Read More

રાજકોટ જિલ્લાના પ્રાસલામાં સ્વામી ધર્મબંધુજી પ્રેરિત 25મી રાષ્ટ્રકથામાં સહભાગી થતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત-રાષ્ટ્ર નિર્માણના સંકલ્પમાં યુવાનોનું યોગદાન ખૂબ અગત્યનું છે: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ સદભાવ સદાચાર અને સર્વ ધર્મ કલ્યાણ ભાવ થી રાષ્ટ્રમાં એકતા મજબૂત બને છે-દરેક ધર્મમાં રાષ્ટ્રપ્રેમની વાત છે: મુખ્યમંત્રી રાષ્ટ્ર પ્રેમ સાથે દેશની ઉન્નતિ -પ્રગતિ માટે યુવાનોમાં ચરિત્ર સાથેના ગુણો કેળવાય તે માટે રાષ્ટ્રકથાનો ઉદેશ છે: સ્વામી ધર્મબંધુજી મુખ્યમંત્રીશ્રીએ પ્રાસલા…

Read More

ગોઈંજની મહિલાએ અકળ કારણોસર આપઘાત કર્યો

કુંજન રાડિયા, જામ ખંભાળિયાખંભાળિયા તાલુકાના ગોઈંજ ગામે રહેતા હંસાબેન રાજેશભાઈ મકવાણા નામના 28 વર્ષના પરિણીત કોળી મહિલાએ શુક્રવારે પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ લેતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના પતિ રાજેશભાઈ અરશીભાઈ મકવાણા (ઉ.વ. 29) એ સલાયા મરીન પોલીસને કરી છે. જે અંગે પોલીસે આગળની તપાસ હાથ ધરી

Read More