Headlines

ખંભાળિયામાં વિનામૂલ્યે નેત્ર નિદાન સારવાર કેમ્પ યોજાયોજામ ખંભાળિયા

ધ ગ્રેટ વર્લ્ડ, ખંભાળિયા ખંભાળિયાની સેવા સંસ્થા માનવ સેવા સમિતિ સંચાલિત એલ.પી. બદીયાણી હોસ્પિટલ ખાતે સ્વ. શાંતાબેન લાલજીભાઈ બકરાણીયા પરિવારના સૌજન્યથી વિના મૂલ્યે નેત્ર નિદાન, સારવાર અને શસ્ત્રક્રિયા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પના ઉદ્ઘાટક તરીકે ખંભાળિયા નગરપાલિકાના તત્કાલીન કાઉન્સિલર જગુભાઈ રાયચુરા તથા નમ્રતાબેન રાયચુરા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં માનવ સેવા…

Read More

ખંભાળિયાના દાતા ગામે કૂવામાં પડેલા શ્વાનનું રેસ્ક્યુ કરાયુંજામ

ધ ગ્રેટ વર્લ્ડ,ખંભાળિયા ખંભાળિયા – જામનગર માર્ગ પર આવેલા દાતા ગામના વાડી વિસ્તારમાં એક શ્વાન અકસ્માતે કૂવામાં ખાબકી પડ્યો હતો. આ ઘટનાની જાણ સ્થાનિક રહીશો દ્વારા અહીંની જાણીતી સેવા સંસ્થા એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટને કરવામાં આવી હતી.જેથી સંસ્થાના કાર્યકરો તાત્કાલિક આ સ્થળે દોડી ગયા હતા અને લાંબી જહેમત સાથે કૂવામાં ઉતરીને કૂતરાનું રેસ્ક્યૂ કામગીરી હાથ…

Read More

જામનગરના રૂ. સવા કરોડના સાયબર ફ્રોડના ગુનામાં આરોપી જામીન મુક્ત

જામ ખંભાળિયા, તા. ૦૬-૦૫-૨૦૨૬       મધ્ય પ્રદેશ રાજ્યના બક્ષીપુરના રહીશ રામજી કોમદસિંઘ લોઢી સામે જામનગરના સાઇબર ક્રાઇમ પોલીસ મથકમાં થોડા સમય પૂર્વે રૂપિયા 1.26 કરોડના સાયબર ફ્રોડની ફરિયાદ અંગેનો ગુનો નોંધાયો હતો. જેને અનુલક્ષીને જામનગર સાયબર ક્રાઇમ પોલીસે આરોપીની અટકાયત કરી હતી.        આ પ્રકરણમાં આરોપીએ જામનગરની અદાલતમાં જામીન ઉપર મુક્ત…

Read More

ખંભાળિયામાં તા. 19 એપ્રિલના રોજ પરશુરામ જયંતિની થશે ભવ્ય ઉજવણી

– વિવિધ આયોજનો માટે ખાસ બેઠક યોજાઈ – જામ ખંભાળિયા, તા. ૩૧-૦૩-૨૦૨૬       ખંભાળિયામાં સારસ્વત જ્ઞાતિની બ્રહ્મપુરી ખાતે બ્રહ્મ સમાજ દ્વારા આગામી તારીખ 19 એપ્રિલના રોજ અખાત્રીજના શુભ દિવસે આરાધ્ય શ્રી પરશુરામ ભગવાનના જન્મોત્સવ કાર્યક્રમનું સુચારૂ આયોજન કરવા માટે ખાસ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમસ્ત બ્રહ્મ સમાજના હોદેદારો તેમજ બ્રહ્મ સમાજના…

Read More

ભગવાન શ્રી કૃષ્ણ અને રુકમણી વિવાહ સત્કાર સમારોહ

– હર્ષદ (ગાંધવી) તથા ભોગાત પહોંચેલી શોભાયાત્રાનું ગ્રામજનો દ્વારા સ્વાગત કરાયું ધ ગ્રેટ વર્લ્ડ,જામ ખંભાળિયા      માધવપુર ઘેડ ખાતે ભગવાન શ્રીકૃષ્ણ તથા રુકમણીજીના વિવાહનો પ્રસંગ પૂર્ણ થતા દ્વારકા ખાતે ભગવાન શ્રીકૃષ્ણ-રુકમણીજીના સત્કાર સમારોહ શોભાયાત્રાનો આજે આરંભ થયો હતો. માધવપુર ઘેડથી દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગાંધવી (હર્ષદ) ખાતે પહોંચેલી શોભાયાત્રાનું ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું…

Read More

યાત્રાધામ દ્વારકા શહેર વિસ્તારમાં રખડતા ઢોર સામે તંત્રની સધન કાર્યવાહી

– નગરપાલિકાનો દ્વારા 700થી વધુ ઢોરને ગૌશાળામાં ખસેડાયા – ધ ગ્રેટ વર્લ્ડ,જામ ખંભાળિયા       યાત્રાધામ દ્વારકામાં ભક્તોની વધતી આવનજાવન અને શહેરની વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને દ્વારકા નગરપાલિકા દ્વારા રખડતા ઢોર સામે સધન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરમાં મુખ્ય રસ્તાઓ તથા ખાસ કરીને દ્વારકાધીશ મંદિર આસપાસ દરરોજ હજારો ભક્તો દર્શન માટે આવતા હોય છે….

Read More

અવકાશ ક્ષેત્રે ગુજરાતની હરણફાળ: IN-SPACe અને શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચે કરાર

​ધ ગ્રેટ વર્લ્ડ, ગાંધીનગર ​ભારતના અવકાશ ક્ષેત્રને વેગ આપવા માટે કાર્યરત સંસ્થા IN-SPACe (ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઇઝેશન સેન્ટર) એ ગુજરાતની બે અગ્રણી શૈક્ષણિક સંસ્થાઓ સાથે મહત્વના કરાર (MoU) કર્યા છે. અમદાવાદની ‘કૌશલ્યા – ધ સ્કીલ યુનિવર્સિટી’ અને ગાંધીનગરની ‘ન્યૂ એજ મેકર્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી’ (NAMTECH) સાથે કરવામાં આવેલા આ કરારનો હેતુ ભારતના ઝડપથી…

Read More

વલસાડમાં કાળમુખો અકસ્માત: પીકઅપ વાન પલટી જતાં 6 ના મોત

​ધ ગ્રેટ વર્લ્ડ, વલસાડ ​વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો છે, જેમાં 6 લોકોએ જીવ ગુમાવ્યા છે. મળતી માહિતી મુજબ, એક પીકઅપ વાન જે 28 મુસાફરોને લઈને કૌટુંબિક પ્રસંગમાં જઈ રહી હતી, તે વીરક્ષેત્ર ગામ નજીક ડ્રાઈવરે નિયંત્રણ ગુમાવતા પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં 10 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ…

Read More

ગુજરાતમાં કમોસમી વરસાદની આફત: હવામાન વિભાગની આગાહીથી ખેડૂતો ચિંતિત

​ધ ગ્રેટ વર્લ્ડ, અમદાવાદ ​ગુજરાતમાં ઉનાળાના આકરા તાપ વચ્ચે કમોસમી વરસાદ એટલે કે ‘માવઠા’ની આગાહીએ ખેડૂતોની ઊંઘ હરામ કરી દીધી છે. અમદાવાદ સ્થિત હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી 24 થી 48 કલાક દરમિયાન રાજ્યના અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહિસાગર અને છોટા ઉદેપુર જેવા જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, ભાવનગર…

Read More

ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે વેપાર મંત્રણા: અંતિમ તબક્કાની વાટાઘાટો

ધ ગ્રેટ વર્લ્ડ, નવી દિલ્હી નવી દિલ્હીભારત અને યુરોપિયન યુનિયન (EU) વચ્ચે ‘મુક્ત વ્યાપાર કરાર’ (FTA) માટેની મંત્રણા હવે નિર્ણાયક તબક્કામાં પહોંચી છે. નવી દિલ્હીમાં બંને પક્ષોના પ્રતિનિધિઓ વચ્ચે વ્યાપક ચર્ચા થઈ રહી છે. આ કરારનો મુખ્ય ઉદ્દેશ્ય બંને પક્ષો વચ્ચે માલ અને સેવાઓના વેપાર પરના ટેરિફ (કર) ઘટાડવાનો છે. યુરોપિયન યુનિયન એ ભારતનું સૌથી…

Read More