ખંભાળિયામાં વિનામૂલ્યે નેત્ર નિદાન સારવાર કેમ્પ યોજાયોજામ ખંભાળિયા
ધ ગ્રેટ વર્લ્ડ, ખંભાળિયા ખંભાળિયાની સેવા સંસ્થા માનવ સેવા સમિતિ સંચાલિત એલ.પી. બદીયાણી હોસ્પિટલ ખાતે સ્વ. શાંતાબેન લાલજીભાઈ બકરાણીયા પરિવારના સૌજન્યથી વિના મૂલ્યે નેત્ર નિદાન, સારવાર અને શસ્ત્રક્રિયા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પના ઉદ્ઘાટક તરીકે ખંભાળિયા નગરપાલિકાના તત્કાલીન કાઉન્સિલર જગુભાઈ રાયચુરા તથા નમ્રતાબેન રાયચુરા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં માનવ સેવા…
