સુજલામ સુફલામ જલ અભિયાનથી પોરબંદર જિલ્લામાં જળસંચયને મળ્યો વેગ
૧૭૩૨ લાખ રૂપિયાના ખર્ચે ૨૬૩ કામો હાથ ધરાયા, તળાવો ઊંડા કરવા અને કેનાલ સફાઈની કામગીરી ગતિમાં ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર ગુજરાતની ધરાને હરિયાળી બનાવવા અને જળ સંકટ સામે રક્ષણ મેળવવા માટે રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલું સુજલામ સુફલામ જલ અભિયાન અને જળ સંચય જન ભાગીદારી ૨.૦ પોરબંદર જિલ્લામાં હવે જનઆંદોલનનું સ્વરૂપ લઈ રહ્યું છે. વિવિધ…
