Friday August 08, 2025

ખંભાતની પ્રાણજીવન શાહ પ્રા. શાળામાં શિક્ષકો દ્વારા બાળકોને ભોજન કરવાયું

હરેશ જોષી, ખંભાત

ખંભાત તાલુકાની પ્રાણજીવન શાહ પ્રાથમિક શાળામાં શિક્ષકમિત્રો તરફથી શાળામાં અભ્યાસ કરતા 117 બાળકોને ભોજન કરાવવામાં આવ્યું .આ સદકાર્ય પ્રસંગે બ્રાન્ચ 9 ના આચાર્ય મનોજભાઈ મારવાડી , બ્રાન્ચ 1 પે સેન્ટર ના આચાર્ય અનુભાઈ વેગડા, પ્રાણજીવન શાહ સરકારી પ્રાથમિક શાળાના આચાર્ય જગદીશસિંહ ઝાલા, crc કો.ઓ.અબ્દુલભાઇ શેખ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના શિક્ષકો દ્વારા થયેલા આ કામ માટે શિક્ષણ પરિવાર તેમજ વાલી વર્ગમાં પ્રશંસા થઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top