Friday August 08, 2025

રામેશ્વરબાપુ હરિયાણીનાં વ્યાસાસને ઋષિકેશમાં ભાગવત સપ્તાહ પ્રારંભ

બાબા કાલી કમલીવાળા વાનપ્રસ્થાશ્રમાં કથા લાભ લેતાં ભાવિકો

મૂકેશ પંડિત, ઋષિકેશ

રવિવાર તા.૨૩-૩-૨૦૨૫

શ્રી રામેશ્વરબાપુ હરિયાણીનાં વ્યાસાસને તીર્થસ્થાન ઋષિકેશમાં ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ પ્રારંભ થયો છે.

ગંગાતટ પર તીર્થસ્થાન ઋષિકેશમાં બાબા કાલી કમલીવાલા વાનપ્રસ્થાશ્રમમાં શુક્રવારથી શ્રી રામેશ્વરબાપુ હરિયાણીનાં વ્યાસાસને ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ થયો છે, જેનો લાભ ભાવિકો લઈ રહ્યાં છે.

સપ્તાહ પ્રારંભે ભાવિક શ્રોતાઓ ભક્તિભાવ અને ઉત્સાહ સાથે પોથીયાત્રામાં જોડાયાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top