મૂકેશ પંડિત, સણોસરા લોકભારતી અધ્યાપન મંદિર સણોસરામાં દ્વિતીય વર્ષના તાલીમાર્થીઓનો દીક્ષાંત- શુભેચ્છા કાર્યક્રમ ભાવનગર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીના અધ્યક્ષ પદે યોજાયો. સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી અરુણભાઈ દવે, લોકભારતી યુનિવર્સિટીના કુલપતિ શ્રી રાજેન્દ્રભાઈ ખીમાણી, ટ્રસ્ટી શ્રી રામચંદ્રભાઇ પંચોળી, નિયામક શ્રી હસમુખભાઈ દેવમુરારિ સહિતના વિવિધ વિભાગના વિભાગીય હોદ્દેદારો હાજર રહ્યા હતા.આચાર્યશ્રી જગદીગિરિ ગોસાઈએ કાર્યક્રમની આવકાર ભૂમિકા રજૂ કરી […]
Category: BHAVNAGAR
નવારતનપરની છાત્રાનો સ્માર્ટ ફોન દ્વારકામાં ગૂમ થતા “ધ ગ્રેટ વર્લ્ડ “ના પ્રયત્નોથી પરત મળ્યો
કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૮-૦૪-૨૦૨૫ ભાવનગર તાલુકાના નવા રતનપરથી દેવભૂમિ દ્વારકાની યાત્રાએ આવેલ થોડા દિવસ પૂર્વે આવેલી એક વિદ્યાર્થિનીનો મોબાઈલ માર્ગમાં પડી ગયો હતો જેની લાંબી શોધખોળના અંતે પણ આ ફોન ન મળતા આખરે તેણીએ ડિઝિટલ પ્લેટફોર્મ “ધ ગ્રેટ વર્ડ”ની સંપર્ક કર્યો હતો. દ્વારકા – ગોપી […]
ભાવનગરમાં આજે આંબેડકર જયંતિ સંદર્ભે ભાજપનું પ્રબુદ્ધ નાગરિક સંમેલન
હરેશ પરમાર, ભાવનગર ગુજરાત પ્રદેશ ભાજપ ની સૂચના મુજબ “ભારત રત્ન બાબા સાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરજી સન્માન અભિયાન અંતર્ગત ડૉ. બાબા સાહેબ આંબેડકરજીની જન્મ જયંતી નિમિત્તે ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગર દ્વારા “પ્રબુદ્ધ નાગરિક સંમેલન” નું આયોજન આજે કરવામાં આવેલ છે. જેના મુખ્ય વક્તા સુરેન્દ્રનગર જીલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ચંદ્રશેખરભાઇ દવે અને સુરેન્દ્રનગર જીલ્લા ભાજપના […]
નેશનલ હેરાલ્ડ કેસમાં પાંચ હજાર કરોડના ભ્રષ્ટાચારના વિરોધમાં ભાવનગર ભાજપે સુત્રોચાર અને પૂતળાં દહન કરીને વિરોધ કર્યો
. ૧૫ એપ્રિલ ૨૦૨૫ ના રોજ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ‘નેશનલ હેરાલ્ડ’ કેસના સંદર્ભમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને સેમ પિત્રોડા વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. પાંચ હજાર કરોડના કથિત ભ્રષ્ટાચારના વિરોધમાં ભાવનગર શહેર ભાજપ દ્વારા તા. ૧૭-૦૪-૨૦૨૫ અનેગુરુવારના રોજ સવારે ૧૦-૩૦ કલાકે ઘોઘાચોક ખાતે હાથમાં ફ્લાયકાર્ડ પકડીને સુત્રોચાર કરીને, તેમજ પૂતળાદહન કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવેલ, […]
ભાવનગરમાં વિશ્વ હિમોફિલિયા દિવસે રેડક્રોસ દ્વારા 200 દર્દીઓને 3,85,715 યુનિટ ફેક્ટર વિનામૂલ્યે અપાયા
સુમિત ઠક્કર, ભાવનગર રેડક્રોસ સોસાયટી ભાવનગર દ્વારા હિમોફિલિયા સોસાયટી ભાવનગરના સહકારથી ચલાવાઈ રહ્યું છે હિમોફિલિયા ટ્રીટમેન્ટ સેન્ટર જ્યાં સેવાઓ વિનામૂલ્યે આપવા માં આવે છે 17 એપ્રિલ એટલે ઇન્ટરનેશનલ હિમોફિલિયા ડે ની ઉજવણી સમગ્ર વિશ્વ માં થાય છે ત્યારે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર છેલ્લા 3 વર્ષ થી હિમોફિલિયા ટ્રીટમેન્ટ સેન્ટર ચલાવી ને ભાવનગર જિલ્લા ના 200 […]
ભાવનગરમાં સીદસર રોડ પર કાઠીયાવાડી સ્વાદના માણીગરો માટે નવું ફૂડ સ્ટેશન “બાપાનો થાળ”
કોઈ જ નુકસાનકારક મસાલા વગર લોકોને મળશે શુદ્ધ સાત્વિક અસલ કાઠીયાવાડી ભોજન પ્રકાશ જાની ભાવનગરભાવનગરના સીદસર રોડ પર આવેલ હિલપાર્કમાં જાણીતા સામાજિક યુવા અગ્રણી પ્રકાશભાઈ જાનીના નવા વેન્ચર “બાપાનો થાળ”નો રામનવમીના રોજ પ્રારંભ થયો હતો. “બાપાનો થાળ” એક એવી હોટલ છે અથવા તો એક એવું ફૂડ સ્ટેશન છે કે જે સ્વાદના શોખીનોને એક અનોખી દુનિયામાં […]
મંગલ પરિણય: નવા રતનપર : કંટારીયા પરિવાર : ચિ. ઋત્વિક કુમાર @ ચિ શીતલ ગૌરી
નવારતનપર, તા.17 નવારતનપર નિવાસી નાનુભાઈ સુખાભાઈ કંટારીયાના પુત્ર દિનેશભાઈ કંટારીયા (બ્રાન્ચ પોસ્ટ માસ્તર)ના પુત્ર ઋત્વિક કંટારીયાના શુભ લગ્ન 18ના રોજ નિર્ધારેલ છે. અ. સૌ. હંસાબેન દિનેશભાઈ કંટારિયાના પુત્ર ઋત્વિકના લગ્ન ગૌશાળા નિવાસી ગવુબેન રામજીભાઈ જેઠવાની સુપુત્રી શીતલ ગૌરી સાથે સપ્તપદીની વિધિ સાથે પરંપરાગત રીતે ઘોઘા રોડ ગૌશાળા પ્લોટ નંબર 108, ભાવનગર ખાતે થશે. ચિ. ઋત્વિકને […]
ભાવનગર સર ટી હોસ્પિટલના બાળ વિભાગના વડા ડો. મેહુલ ગોસાઈ અને ટીમનું કાયાકલ્પ અંતર્ગત મેડિકલ સુપ્રીન્ટેન્ડેન્ટના હસ્તે સન્માન
હેલ્થ રિપોર્ટર, ભાવનગર સરકારી મેડિકલ કોલેજ, ભાવનગર સાથે સંલગ્ન સર. ટી જનરલ હોસ્પિટલ, ભાવનગર ખાતે કાર્યરત બાળ આરોગ્ય વિભાગ ના NICU /SNCU (નવજાત શિશુ સઘન સારવાર કેન્દ્ર) ને હોસ્પિટલ ના રાઉન્ડ દરમ્યાન હોસ્પિટલના ઈન્ચાર્જ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો.ચિન્મય શાહ દ્વારા, મેટ્રન ઇન્દિરાબેન, નર્સિંગ સ્ટાફ મિતેશભાઈની હાજરીમાં – બાળઆરોગ્ય વિભાગના પ્રાધ્યાપક અને વિભાગીય વડા ડો.મેહુલ ગોસાઈ, Nicu […]
પહેલી ધારની વાત @ નારન બારૈયા @ Peering : જહાં તેરી યે નજર હૈ, મેરી જાં મુઝે ખબર હૈ…
પહેલી ધારની વાત – નારન બારૈયા સ્નૂપીંગ : જહાં તેરી યે નજર હૈ, મેરી જાં મુઝે ખબર હૈ… સ્નૂપીંગ એ તપાસની એક રીત છે: પિઅરિંગની પ્રક્રિયા દરમિયાન ઉપર ઉપર બધું શાંત- શાંત માલુમ પડે, પણ સફળતા મળે તો અંતે કડાકા-ભડાકા થાય પોલીસમાં જેને ડી-સ્ટાફ કહેવામાં આવે છે તે સ્ટાફના ‘ધંધા’ પણ મોટાભાગે સ્નૂપિંગના જ હોય […]
ભાવનગરમાં આંબેડકર જ્યંતી નિમિતે રેડક્રોસ બ્લડ બેન્ક દ્વારા રક્તદાન શિબિર અને અંગદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો
સુમિત ઠક્કર, ભાવનગર કોઈપણ સમયે કોઈપણને રક્તની જરૂરિયાત ઉભી થાય છે ત્યારે દાનનો મહિમા હોય છે. બાબા સાહેબ આંબેડકર ની જ્યંતી નિમિતે ભાવનગરના જશોનાથ સર્કલમાં શહેરભરમાંથી લોકો બાબાની પ્રતિમાને અંજલિ આપવા આવે છે ત્યારે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર દ્વારા સંચાલિત ઉત્તમ એન ભુતા- રેડક્રોસ બ્લડ બેન્ક દ્વારા બ્લડ કલેક્શન અને મેડિકલ વેન માં રક્તદાન શિબિર […]
