ખંભાળિયાના હનુમાન મંદિરમાં યોજાયા વિવિધ ધાર્મિક કાર્યક્રમો
જામ ખંભાળિયા, તા. ૦૨-૦૪-૨૦૨૬ હનુમાન જયંતીના પાવન પર્વ નિમિત્તે આજે ખંભાળિયામાં આવેલા વિવિધ હનુમાન મંદિરોમાં ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. પવનસુત મહાબલિ હનુમાનજીની જન્મ જયંતીના આ મહાપર્વ નિમિત્તે ખંભાળિયાના જુદા જુદા વિસ્તારોમાં આવેલા હનુમાનજીના મંદિરોમાં સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી હતી અહીંના જોધપુર ગેઈટ પાસે…
