દ્વારકા આવેલા પદયાત્રી શ્રદ્ધાળુઓને ગઠિયાઓનો ભેટો: દાગીના, રોકડ રકમ સહિતની લૂંટ
– શેરડીના રસમાં નશાકારક પ્રવાહી પીવડાવી બેભાન કર્યા બાદ લૂંટ કરી – જામ ખંભાળિયા, તા. ૦૫-૦૩-૨૦૨૬ જામ જોધપુર વિસ્તારના રહીશ એવા ભરવાડ પરિવારના શ્રદ્ધાળુઓ તાજેતરમાં દ્વારકા ફુલડોલ ઉત્સવના દર્શન અર્થે આવ્યા હતા. ત્યાં બે વ્યક્તિઓને ચીટર ગઠિયાઓનો ભેટો થયો હતો. આ ગઠિયાઓએ તેઓને શેરડીના રસમાં કશુંક પીવડાવીને બેભાન કર્યા બાદ સોનાના ઠોરીયા…
