Headlines

આરંભડા વિસ્તારમાંથી જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા

જામ ખંભાળિયા, તા. ૦૯-૦૩-૨૦૨૬        ઓખા મંડળના મીઠાપુર વિસ્તારમાં રવિવારે સ્થાનિક પી.આઈ. ડી.એન. વાંઝા તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં પેટ્રોલિંગ દરમિયાન એએસઆઈ નરેન્દ્રસિંહ જાડેજા, મહીરાજદાન ગઢવી, જયપાલસિંહ જાડેજા અને ધર્મદિપસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે આરંભડા ગામમાં ટાટા કંપનીના મીઠાના કયારાની આગળ બાવળની ઝાડીમાં બેસીને ગંજીપાના વડે જુગાર રમી રહેલા મુકેશ…

Read More

દ્વારકા નજીક ખાનગી કંપનીમાંથી રૂ. અડધા લાખના મુદ્દામાલની ચોરી

જામ ખંભાળિયા, તા. ૦૯-૦૩-૨૦૨૬       દ્વારકા વિસ્તારમાં ચરકલા – નાગેશ્વર રોડ પર આવેલી વરુણ મિનરલ કંપનીના પ્લાન્ટની દીવાલ કૂદીને ગત તા. 27 ફેબ્રુઆરીથી તા. 1 માર્ચ સુધીના સમયગાળા દરમિયાન કોઈ તસ્કરોએ અહીં રાખવામાં આવેલી રૂ. 40 હજારની કિંમતની વોટર પંપની ઇલેક્ટ્રીક મોટર, રૂ. 5,000 ની કિંમતની સાદી મોટર તથા રૂ. 3,000 ની કિંમતના…

Read More

ખંભાળિયા કીચડમાં ખાબકેલા સ્વાનનું રેસ્ક્યુ કરાયું

ખંભાળિયા કીચડમાં ખાબકેલા સ્વાનનું રેસ્ક્યુ કરાયું જામ ખંભાળિયા, તા. ૦૯-૦૩-૨૦૨૬      ખંભાળિયા શહેરના હર્ષદપુર વિસ્તારમાં ખાણ પાસે આવેલી વેલ અને કચરાથી ભરેલી કીચડભરી ખાડીમાં એક અંધ શ્વાન પડી જતાં મુશ્કેલીમાં મુકાઈ ગયું હતું. ઘટનાની જાણ થતા એનિમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટના કાર્યકરો તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા.        કાર્યકરો દ્વારા લાંબી પ્રતીક્ષા…

Read More

ન્યૂઝીલેન્ડની સામે ભારતીય ક્રિકેટ ટીમની જીતથી ખંભાળિયામાં જશ્નનો માહોલ

જામ ખંભાળિયા, તા. ૦૯-૦૩-૨૦૨૬       અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રવિવારે ખૂબ જ રસાકસીભરી યોજાઈ ગયેલી ટી- 20 ક્રિકેટ મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને નોંધપાત્ર રનથી હરાવીને વિશ્વ કપ કબજે કરતા સમગ્ર દેશ સાથે ખંભાળિયામાં પણ ઉત્સાહ અને ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો.       સમગ્ર દેશમાં ઉત્તેજનાસભર બની ગયેલા ગઈકાલના ભારત – ન્યૂઝીલેન્ડ…

Read More

ખંભાળિયામાં બુધવારે હાપા લાખાસર ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાશે

જામ ખંભાળિયા, તા. ૦૯-૦૩-૨૦૨૬       ખંભાળિયા ગ્રામ્ય કક્ષાનો સેવા સેતુ કાર્યક્રમ બુધવાર તા. 11 ના રોજ હાપા લખાસર સ્થિત આહેર સમાજ ખાતે યોજાશે. જેમાં આહેર સિંહણ, વડાલીયા સિંહણ, કાકાભાઈ સિંહણ, સખપર, નાગડા, દાંતા, કંચનપુર, બજાણા, આંબરડી, આંબરડી દેવરિયા, પીર લાખાસર, હાપા લાખાસર, કંડોરણા, ભટ્ટગામ, સુમરા તરઘરી અને મહાદેવીયા ગામોના આ સેવા સેતુમાં સવારના…

Read More

અવસાન નોંધ /જામનગર

જામનગર: સ્વ. જમનાદાસ હરીદાસ બથીયાના પુત્ર સ્વ. મયુરકુમાર જમનાદાસ બથીયા (લાંબા વાળા, હાલ જામનગર) (ઉ.વ. 61), તે સ્વ. અરવિંદભાઈના નાનાભાઇ, ભાવેશભાઈના મોટા ભાઈ, તથા રંજનબેન ભરતભાઈ દતાણી અને હિનાબેન નિલેશકુમાર મજીઠીયાના ભાઈ તથા કૃપા ઋત્વિજ સોનેચા, માનસી દર્શન માણેક, ધવલના પિતા તેમજ સ્વ. હરિદાસ નાનજીભાઇ ગોકાણી ભાટિયાના જમાઈ મંગળવાર તા. 10 ના રોજ અવસાન પામ્યા…

Read More

કુરંગા ખાતે અનુસુચિત જ્ઞાતિજનો દ્વારા ઐતિહાસિક નિર્ણય : જીવદયાના સંકલ્પ સાથે વર્ષો જૂની પશુબલિની પરંપરાનો અંત

– જીવદયાના સંકલ્પ સાથે વર્ષો જૂની પશુબલિની પરંપરાનો અંત – જામ ખંભાળિયા, તા. ૦૫-૦૩-૨૦૨૬       દ્વારકા નજીકના કુરંગા ગામે યોજાયેલા એક ધાર્મિક કાર્યક્રમમાં માતાજીના સાનિધ્યમાં અનુસુચિત જ્ઞાતિજનોએ ધારાસભ્ય પબુભા માણેક અને સંતો મહંતોની ઉપસ્થિતિમાં ઐતિહાસિક નિર્ણય લેતા એકસુરે જીવદયાના સંકલ્પ સાથે ધાર્મિક વિધિઓના નામે થતી જીવ હત્યા અટકાવવાનો મકકમ નિર્ધાર કર્યો હતો.  …

Read More

ખંભાળિયામાં જિલ્લાના સંગઠનના નવનિયુક્ત પ્રભારી પુનિતભાઈ શર્માની મુલાકાત : જિલ્લા મહામંત્રી રાજુભાઈ સરસિયાની ખાસ ઉપસ્થિતિ

જામ ખંભાળિયા, તા. ૦૭-૦૩-૨૦૨૬        ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના સંગઠન પ્રભારી તરીકે તાજેતરમાં નિમણૂક પામેલા તથા જૂનાગઢ જિલ્લાના આગેવાન પુનિતભાઈ શર્મા જિલ્લાના પ્રથમ પ્રવાસે આવ્યા હતા. આ દરમિયાન આજરોજ ખંભાળિયામાં અહીંના પૂર્વ જિલ્લા મહામંત્રી અને સતવારા સમાજના યુવા આગેવાન રસિકભાઈ નકુમના નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા.        …

Read More

બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિનું ગૌરવ: ખંભાળિયાની તેજસ્વી વિદ્યાર્થીની સારંગી ભૂત નાની ઉંમરે સી.એ. ફાઇનલમાં થ્રુઆઉટ ઉતીર્ણ

જામ ખંભાળિયા, તા. ૦૭-૦૩-૨૦૨૬        ખંભાળિયાના બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિના જાણીતા વેપારીની પુત્રીએ સી.એ. ફાઇનલમાં થ્રુઆઉટ ઉતીર્ણ થઈને નાની ઉંમરે સી.એ.ની ડિગ્રી હાંસિલ કરીને બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિનું ગૌરવ વધાર્યું છે.      ખંભાળિયાના જુના અને જાણીતા જલારામ બાંધણી વાળા બ્રહ્મક્ષત્રિય સ્વ. મુકેશભાઈ ભૂતની પૌત્રી તથા પુનિતભાઈ અને પૂર્વીબેન ભૂતની સુપુત્રી સારંગી ભૂતએ જાન્યુઆરી 2026 માં લેવામાં…

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ તા. 25 માર્ચના રોજ યોજાશે

જામ ખંભાળિયા, તા. ૦૭-૦૩-૨૦૨૬       લોકોના પ્રશ્નો, ફરિયાદો કે રજૂઆતો સ્થાનિક કક્ષાએ જ અસરકારક અને ન્યાયપૂર્ણ રીતે હલ રીતે થઈ શકે તે હેતુથી જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવે છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા કક્ષાનો માર્ચ માસનો સ્વાગત કાર્યક્રમ તા. 25 માર્ચના રોજ સવારે 11 વાગ્યે ખંભાળિયામાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાશે.       આ…

Read More