Headlines

દ્વારકાના ખંભાળિયામાં પોશ વિસ્તારમાં ઉભરાતી ગટરોથી લોકો ત્રાહિમામ

જામ ખંભાળિયા, તા. ૧૯-૦૨-૨૦૨૬         ખંભાળિયા નગરપાલિકાના વોર્ડ નંબર 7 વિસ્તારમાં આવેલા રાવલિયા પાડાથી પોસ એવી રામનાથ સોસાયટી વિસ્તારમાં જતા માર્ગે છેલ્લા ઘણા સમયથી અવિરત રીતે છલકાયેલી રહેતી ગટરોથી આ વિસ્તારના રહીશોમાં ઉગ્ર રોષની લાગણી જોવા મળી રહી છે.        ખંભાળિયાના પોલીસ સ્ટેશન પાછળના ભાગે રાવલીયા પાડામાંથી કલ્યાણ બાગ અને…

Read More

દ્વારકાની પરિણીતાને ત્રાસ આપતા સાસરીયાઓ સામે ફરિયાદ

જામ ખંભાળિયા, તા. ૧૯-૦૨-૨૦૨૬ ખંભાળિયા નજીક બાઇક અકસ્માતમાં પરપ્રાંતિય યુવાનનું મૃત્યુ       રાજસ્થાન રાજ્યના બ્યાવર જિલ્લાના બદનોર તાલુકાના મૂળ રહીશ અને હાલ ખંભાળિયા તાલુકાના ભાતેલ ગામે રહેતા પુખરાજસિંહ ઉદયસિંહ રાવત નામના 48 વર્ષના યુવાન પોતાના આર.જે. 36 એસ.વી. 9375 નંબરના મોટરસાયકલ પર બેસીને જઈ રહ્યા હતા, ત્યારે તેમના મોટરસાયકલ આડે એકાએક કુતરુ ઉતરી…

Read More

ખંભાળિયામાં બે આખલાઓના મલ્લયુદ્ધથી લોકો ભયભીત: આખલાઓને છોડાવવા લોકોએ ફટાકડા ફોડ્યા !

જામ ખંભાળિયા, તા. ૧૯-૦૨-૨૦૨૬      ખંભાળિયાની મેઈન બજારમાં આવેલી શાકમાર્કેટ નજીક બે મજબૂત આખલાઓ બાખડ્યા હતા. લાંબો સમય ચાલેલા આ આખલાઓના મલ્લ યુદ્ધથી આસપાસના વેપારીઓ તેમજ રાહદારીઓમાં ફફડાટની લાગણી જોવા મળી હતી. આ આખલાઓ કોઈને ઇજા ન પહોંચાડે અને વાહનોને અડફેટે ન લ્યે તે માટે વેપારીઓ, સ્થાનિકોએ તેઓને છોડાવવા પાણીનો મારો ચલાવવા તથા ફટાકડા…

Read More

દ્વારકાની વ્રજ હોસ્પિટલના ઉપક્રમે માઈનર ઓપરેશનનો વિના મૂલ્યે મેગા કેમ્પ યોજાયો

– 70 થી વધુ દર્દીના ઓપરેશન નિઃશુલ્ક કરવામાં આવ્યા – જામ ખંભાળિયા, તા. ૧૯-૦૨-૨૦૨૬      દ્વારકાના સેવાભાવી ડો. સાગર કાનાણી દ્વારા પોતાના પુત્ર શ્રેષ્ઠના જન્મદિવસની ઉજવણી સેવાકીય પ્રવૃત્તિ દ્વારા કરવામાં આવે છે.       શ્રેષ્ઠ કાનાણીના ચોથા જન્મદિવસ નિમિત્તે તાજેતરમાં ખંભાળિયાના ખ્યાતનામ જનરલ સર્જન ડો. પ્રકાશ ધારવીયા તથા દ્વારકાના સેવાભાવી ડો. સાગર કાનાણી…

Read More

ખંભાળિયામાં રસ્તે રઝળતા શ્વાનનો આતંક: માસુમ બાળકી, પ્રૌઢ ઉપર હુમલો

જામ ખંભાળિયા, તા. ૧૬-૦૨-૨૦૨૬       ખંભાળિયામાં છેલ્લા ઘણા સમયથી રસ્તે રઝળતા શ્વાનનો આતંક લગાતાર બની રહ્યો છે. આ વચ્ચે આજે અહીંના રહેણાંક વિસ્તારમાં એક બાળકી તેમજ તેના દાદા પર શ્વાન દ્વારા હુમલો કરાયાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.        આ અંગેની જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયાના બંગલા વાડી વિસ્તારમાં રહેતી હિરલ નામની…

Read More

ધારાગઢનો શખ્સ જામગરી બંદૂક સાથે ઝડપાયો

જામ ખંભાળિયા, તા. ૧૬-૦૨-૨૦૨૬      ભાણવડ તાલુકાના ધારાગઢ ગામે રહેતા સમીર ઉર્ફે નવાઝ હનીફ હાજી શેઠા નામના 19 વર્ષના સંધિ મુસ્લિમ શખ્સને એક પોલીસે પાસ પરવાના વગરની રૂ. 1,500 ની કિંમતની જામગરી બંદૂક સાથે ઝડપી લઈ, તેની સામે હથિયારધારાની કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.        આ સમગ્ર કાર્યવાહી એસ.ઓ.જી. વિભાગના પી.આઈ….

Read More

ખંભાળિયા નજીક રીક્ષાની છોટા હાથી સાથે ટક્કર: વૃદ્ધાનું મૃત્યુ: સીમંત પ્રસંગમાં જતા પરિવારને નડ્યો અકસ્માત

જામ ખંભાળિયા, તા. ૧૬-૦૨-૨૦૨૬        જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ખડબા ગામે રહેતા કિશોરભાઈ દેવશીભાઈ ગોહેલ નામના યુવાન યુવાન ગઈકાલે રવિવારે તેમના જી.જે. 10 ટી.ઝેડ. 2804 નંબરના રિક્ષામાં તેમના ધર્મપત્ની લાભુબેન કિશોરભાઈ તથા કંચનબેન અને મંજુબેન સાથે બેસીને ખંભાળિયા તાલુકાના વડત્રા ગામે સીમંત પ્રસંગે જવા માટે નીકળ્યા હતા. માર્ગમાંથી તેઓ લાલપુર તાલુકાના ખડબા ગામેથી…

Read More

ખંભાળિયામાં મહાશિવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી કરાઈ: ખામનાથ મહાદેવની પરંપરાગત વરણાંગી નીકળી

જામ ખંભાળિયા, તા. ૧૫-૦૨-૨૦૨૬        દેવાધિદેવ મહાદેવના મહાપર્વ એવા મહાશિવરાત્રીની આજરોજ ખંભાળિયા પંથકમાં ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જેમાં તમામ શિવ મંદિરોમાં પૂજન-અર્ચન તેમજ શહેરમાં પરંપરાગત ખામનાથ મહાદેવની શોભાયાત્રા (વરણાંગી) નીકળી હતી.          મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે આજે રવિવારે ખંભાળિયા તથા આસપાસના વિસ્તારોમાં આવેલા નાના-મોટા તમામ મંદિરોમાં વિવિધ અનેકવિધ…

Read More

ઓખા પોર્ટ વિસ્તારમાં રોડનું સમારકામ હાથ ધરાયું જામ ખંભાળિયા, તા. ૧૪-૦૨-૨૦૨૬       દેવભૂમિ દ્વારકા જિલ્લા માર્ગ અને મકાન વિભાગ દ્વારા જિલ્લાના રસ્તાઓની મરામત કરી રોડ નેટવર્ક દુરસ્ત કરવાની કામગીરી પૂરજોશમાં હાથ ધરવામાં આવી રહી છે. જે અનુસંધાને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નાગેશ્વર- ગોપી તળાવ- ઓખા પોર્ટ રોડને જોડતા ભાગનું રિસરફેસીંગ કરવામાં આવી રહ્યું છે….

Read More

ભાણવડ નજીક થયેલી કોપર પ્લેટ ચોરી પ્રકરણમાં સાતનારી ગેંગના ત્રણ સાગરીતો ઝબ્બે

– અન્ય ત્રણની શોધખોળ: એલસીબી પોલીસની કાર્યવાહી – જામ ખંભાળિયા, તા. ૧૪-૦૨-૨૦૨૬      દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ વિસ્તારમાંથી થોડા સમય પૂર્વે રૂ. 6.38 લાખની કિંમતના કોપરની 88 પ્લેટની ચોરી થયાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો હતો. આને અનુલક્ષીને ઈન્ચાર્જ પોલીસ વડા સાગર રાઠોડની સૂચના મુજબ એલ.સી.બી. પી.આઈ. બી.જે. સરવૈયા તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવેલી…

Read More