Headlines

ભાણવડ પંથકમાં બે સ્થળોએ વિદેશી દારૂ અંગે એલસીબીનો દરોડો

– ત્રણ શખ્સો ઝડપાયા, એક ફરાર – ધ ગ્રેટ વર્લ્ડ, જામ ખંભાળિયા      દેવભૂમિ દ્વારકા જિલ્લા એલસીબી પોલીસે રવિવારે જુદા જુદા બે સ્થળોએ વિદેશી દારૂ અંગે કરેલી કાર્યવાહીમાં પરપ્રાંતિય બનાવટના શરાબની 148 બોટલ સાથે ત્રણ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા. આ પ્રકરણમાં એક શખ્સ ફરાર જાહેર થયો છે.         આ અંગે…

Read More

ખંભાળિયામાં જિલ્લા સેવા સદન ખાતે વિનામૂલ્યે છાશ વિતરણ કેન્દ્રનો પ્રારંભ

ધ ગ્રેટ વર્લ્ડ, જામ ખંભાળિયા      દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ કાળઝાળ ગરમી વચ્ચે લૂની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેકટર રાજેશ તન્નાના માર્ગદર્શન હેઠળ માનવતા સભર પહેલ હાથ ધરવામાં આવી છે. જિલ્લા સેવા સદન, ખંભાળિયા ના ગ્રાઉન્ડ ફ્લોર ખાતે કામગીરી અર્થે આવનારા અરજદારો તેમજ કર્મચારીઓ માટે વિનામૂલ્યે છાશ વિતરણ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ…

Read More

ખંભાળિયા નજીક ટેન્કરોમાંથી ગેરકાયદેસર રીતે ડીઝલ ચોરી કરી, વેચાણ કરતા પાંચ શખ્સો ઝડપાયા

– રૂ. 21.88 લાખનો મુદ્દામાલ કબજે – ધ ગ્રેટ વર્લ્ડ, જામ ખંભાળિયા       દેવભૂમિ દ્વારકા જિલ્લામાં થતી ગેરકાયદેસર પ્રવૃતિઓ સંદર્ભે રાજકોટ રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાય તથા દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ સલાયા મરીન પોલીસ સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ અંગેની કાર્યવાહી કરવામાં આવી હતી.        જે દરમિયાન આજરોજ શનિવારે…

Read More

ખંભાળિયાના જાણીતા ડોક્ટર રાણીંગાની સુપુત્રી બોર્ડમાં શાળામાં અવ્વલ

ધ ગ્રેટ વર્લ્ડ, જામ ખંભાળિયા      ખંભાળિયાના જાણીતા ઓર્થોપેડિક સર્જન અને સેવાભાવી તબીબ ડો. નિસર્ગ રાણીંગાની સુપુત્રી ચિ. ખ્વાઈશ રાણીંગાએ તાજેતરમાં લેવામાં આવેલી ધોરણ 10 ની બોર્ડની પરીક્ષામાં 99 પી.આર. અને 94 ટકા સાથે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે.       સાયન્સમાં 100 ગુણ અને મેથ્સમાં 99 ગુણ મેળવીને નોંધપાત્ર ટકાવારી સાથે અહીંની જાણીતી…

Read More

અયોધ્યાના સંત સતનારાયણદાસ ત્યાગીની વિશ્વ કલ્યાણ માટેની અનોખી દંડવત યાત્રા દ્વારકાધીશ સુધી પૂર્ણ

– હજારો કિલોમીટર પાર કરીને શ્રદ્ધા અને સંકલ્પનો વિરલ ઉદાહરણ – ધ ગ્રેટ વર્લ્ડ, જામ ખંભાળિયા        અયોધ્યાના વૈષ્ણવ રામનંદાચાર્ય સંપ્રદાયના પ્રતિષ્ઠિત સંત સતનારાયણદાસ ત્યાગીએ વિશ્વના કલ્યાણ માટે વર્ષ 2017 થી આરંભેલી તેમની અનોખી દંડવત યાત્રાનો એક મહત્વપૂર્ણ પડાવ પૂર્ણ કર્યો છે. દેશભરના વિવિધ પવિત્ર ધાર્મિક સ્થળોની યાત્રા કરતા તેઓ આજે દ્વારકાધીશના ચરણોમાં…

Read More

અવસાન નોંધ 

જામ ખંભાળિયા, તા. ૦૫-૦૫-૨૦૨૬ જામ ખંભાળિયા: સ્વ. હર્ષદરાય મણિલાલ મલકાનના ધર્મપત્ની ગં.સ્વ. રેખાબેન (ઉ.વ. 75)તે મયુરભાઈ (એડવોકેટ), હસ્મિતા જીતેન્દ્રભાઈ જનાણી (જામનગર), બીન્નીબેન નિમેષકુમાર ધ્રુવ (જામનગર) તથા ડિમ્પલબેન રાકેશભાઇ કગરાણા (માંગરોળ) ના માતુશ્રી તથા જયના દાદીમાં તા. 5 ના રોજ અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા ગુરુવાર તા. 7 ના રોજ સાંજે 5 થી 5.30 ભાઈઓ તથા…

Read More

ખંભાળિયામાં માનવ સેવા સમિતિ દ્વારા રવિવારે નેત્રયજ્ઞ

જામ ખંભાળિયા, તા. ૦૬-૦૫-૨૦૨૬    ખંભાળિયાની જાણીતી સેવા સંસ્થા માનવ સેવા સમિતિ સંચાલિત એલ.પી. બદીયાણી હોસ્પિટલના ઉપક્રમે મૂળ સલાયાના સદ ગૃહસ્થ સ્વ. શાન્તાબેન વિઠ્ઠલદાસ નારણદાસ બદીયાણી (હાલ કિસુમું – કેન્યા) ના આર્થિક સહયોગથી આગામી રવિવાર તા. 10 ના રોજ અહીંના લોહાણા વિધાર્થી ભવન ખાતે સવારે 9 થી 11 વાગ્યા સુધી વિના મૂલ્યે નેત્ર નિદાન, સારવાર…

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લાનું ધો. 10 નું 80.28 ટકા પરિણામ: 6094 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ

જામ ખંભાળિયા, તા. ૦૬-૦૫-૨૦૨૬ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 10 ની બોર્ડ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં જિલ્લાનું પરિણામ 80.28 ટકા આવ્યું છે. ગત વર્ષે જિલ્લાનું પરિણામ 83.48 ટકા હતું. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ધોરણ 10 ના કુલ 7,715 વિદ્યાર્થીઓમાંથી 7591 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 260 વિદ્યાર્થીઓ એ-…

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જિલ્લા અને તાલુકા પંચાયત, પાલિકાની ચૂંટણીને અનુલક્ષીને વિવિધ જાહેરનામા પ્રસિદ્ધ કરાયા –

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સંદર્ભે ચૂંટણી પ્રચાર માટેના વાહનો રજિસ્ટર કરાવવા ફરજિયાત જામ ખંભાળિયા, તા. ૫: દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત અને તેના હેઠળ આવતી ખંભાળિયા, ભાણવડ, દ્વારકા અને કલ્યાણપુર તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી તથા ખંભાળિયા નગરપાલિકા અને જામ રાવલ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તેમજ સલાયા નગરપાલિકાની પેટા ચૂંટણી અંતર્ગત તા. 26 એપ્રિલના રોજ મતદાન યોજાનાર…

Read More

ખંભાળિયાની સરકારી શાળાના વિધાર્થીઓએ મતદાન જાગૃતિના શપથ ગ્રહણ કર્યા

જામ ખંભાળિયા, તા. ૦૪-૦૪-૨૦૨૬        દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિવિધ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ચૂંટણી માટે મતદાન આગામી તા. 26 એપ્રિલના રોજ યોજાશે છે. આ સાથે આદર્શ આચારસંહિતા અમલમાં આવી છે. જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સંદર્ભે નાગરિકોમાં મતદાન જાગૃતિ ફેલાય તે હેતુથી ખંભાળિયા તાલુકાની નવીવાડી પ્રાથમિક શાળાના વિધાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિ અંગેના શપથ ગ્રહણ કરાયા…

Read More