Headlines

ખંભાળિયા: લૂંટના આરોપીને અનુલક્ષીને માટે “આપ”ના કાર્યકરોનું પોલીસ મથકમાં હુલ્લડ

– આપના પ્રદેશ પ્રમુખ સહિત 35 સામે રાયોટીંગ સહિતનો ગુનો: ભારે ચકચાર – જામ ખંભાળિયા, તા. ૦૨-૦૪-૨૦૨૬       ખંભાળિયામાં મંગળવારે બે વાહન અકસ્માત બાદ એક આરોપી દ્વારા માથાકૂટ કરીને બે યુવાનોને માર મારવા તેમજ સોનાના ચેનની લૂંટ ચલાવવા સબબ પરપ્રાંતિય શખ્સ સામે નોંધાયેલી ફરિયાદ બાદ ગઈકાલે બુધવારે આ આરોપી દ્વારા અગાઉના ફરિયાદી સામે…

Read More

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને ખંભાળિયામાં ઉમેદવારોના સેન્સની પ્રક્રિયા હાથ ધરાઈ

ધ ગ્રેટ વર્લ્ડ જામ ખંભાળિયા        દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી દિવસોમાં યોજાનારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની વિવિધ ચૂંટણીને અને લક્ષીને ભારતીય જનતા પાર્ટી દ્વારા આજરોજ “દ્વારકેશ કમલમ” ખાતે ચૂંટણી લડવા ઇચ્છતા ઉમેદવારોની સેન્સ અંગેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં આજે સવારે ખંભાળિયા તાલુકા મંડળ હેઠળની આઠ જિલ્લા પંચાયત સીટ, 24…

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થતાં રાજકીય ગરમાવો

– જિલ્લા પંચાયત, ચાર તાલુકા પંચાયત, બે નગરપાલિકાની થશે ચૂંટણી – – રાજકીય ગતિવિધિઓ તેજ બની – જામ ખંભાળિયા, તા. ૦૧-૦૪-૨૦૨૬        સમગ્ર રાજ્યમાં આગામી તારીખ 26 એપ્રિલના રોજ સામાન્ય ચૂંટણી તથા પેટા ચૂંટણી અંગેની વિધિવત રીતે જાહેરાત આજરોજ સાંજે ચૂંટણી અધિકારી દ્વારા કરવામાં આવી છે. જેના પગલે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ યોજાનાર…

Read More

ચંદ્રાવાડાના યુવાન ઝેરી ટીકડા ખાઈ લેતા મૃત્યુ

જામ ખંભાળિયા, તા. ૦૧-૦૪-૨૦૨૬ ચંદ્રાવાડાના યુવાન ઝેરી ટીકડા ખાઈ લેતા મૃત્યુ        કલ્યાણપુર તાલુકાના ચંદ્રાવાડા ગામના વાડી વિસ્તારમાં રહેતા નાગાભાઈ લીલાભાઈ ઓડેદરા નામના 28 વર્ષના મેર યુવાને ગત તા. 29 માર્ચના રોજ કોઈ અગમ્ય કારણોસર પોતાના ખેતરમાં ઝેરી દવાના ટીકડા ખાઈ લેતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના પિતા લીલાભાઈ…

Read More

ખંભાળિયામાં વિનામૂલ્યે નેત્ર નિદાન સારવાર કેમ્પ યોજાયોજામ ખંભાળિયા

ધ ગ્રેટ વર્લ્ડ, ખંભાળિયા ખંભાળિયાની સેવા સંસ્થા માનવ સેવા સમિતિ સંચાલિત એલ.પી. બદીયાણી હોસ્પિટલ ખાતે સ્વ. શાંતાબેન લાલજીભાઈ બકરાણીયા પરિવારના સૌજન્યથી વિના મૂલ્યે નેત્ર નિદાન, સારવાર અને શસ્ત્રક્રિયા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પના ઉદ્ઘાટક તરીકે ખંભાળિયા નગરપાલિકાના તત્કાલીન કાઉન્સિલર જગુભાઈ રાયચુરા તથા નમ્રતાબેન રાયચુરા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં માનવ સેવા…

Read More

ખંભાળિયાના દાતા ગામે કૂવામાં પડેલા શ્વાનનું રેસ્ક્યુ કરાયુંજામ

ધ ગ્રેટ વર્લ્ડ,ખંભાળિયા ખંભાળિયા – જામનગર માર્ગ પર આવેલા દાતા ગામના વાડી વિસ્તારમાં એક શ્વાન અકસ્માતે કૂવામાં ખાબકી પડ્યો હતો. આ ઘટનાની જાણ સ્થાનિક રહીશો દ્વારા અહીંની જાણીતી સેવા સંસ્થા એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટને કરવામાં આવી હતી.જેથી સંસ્થાના કાર્યકરો તાત્કાલિક આ સ્થળે દોડી ગયા હતા અને લાંબી જહેમત સાથે કૂવામાં ઉતરીને કૂતરાનું રેસ્ક્યૂ કામગીરી હાથ…

Read More

જામનગરના રૂ. સવા કરોડના સાયબર ફ્રોડના ગુનામાં આરોપી જામીન મુક્ત

જામ ખંભાળિયા, તા. ૦૬-૦૫-૨૦૨૬       મધ્ય પ્રદેશ રાજ્યના બક્ષીપુરના રહીશ રામજી કોમદસિંઘ લોઢી સામે જામનગરના સાઇબર ક્રાઇમ પોલીસ મથકમાં થોડા સમય પૂર્વે રૂપિયા 1.26 કરોડના સાયબર ફ્રોડની ફરિયાદ અંગેનો ગુનો નોંધાયો હતો. જેને અનુલક્ષીને જામનગર સાયબર ક્રાઇમ પોલીસે આરોપીની અટકાયત કરી હતી.        આ પ્રકરણમાં આરોપીએ જામનગરની અદાલતમાં જામીન ઉપર મુક્ત…

Read More

ખંભાળિયામાં તા. 19 એપ્રિલના રોજ પરશુરામ જયંતિની થશે ભવ્ય ઉજવણી

– વિવિધ આયોજનો માટે ખાસ બેઠક યોજાઈ – જામ ખંભાળિયા, તા. ૩૧-૦૩-૨૦૨૬       ખંભાળિયામાં સારસ્વત જ્ઞાતિની બ્રહ્મપુરી ખાતે બ્રહ્મ સમાજ દ્વારા આગામી તારીખ 19 એપ્રિલના રોજ અખાત્રીજના શુભ દિવસે આરાધ્ય શ્રી પરશુરામ ભગવાનના જન્મોત્સવ કાર્યક્રમનું સુચારૂ આયોજન કરવા માટે ખાસ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમસ્ત બ્રહ્મ સમાજના હોદેદારો તેમજ બ્રહ્મ સમાજના…

Read More

ભગવાન શ્રી કૃષ્ણ અને રુકમણી વિવાહ સત્કાર સમારોહ

– હર્ષદ (ગાંધવી) તથા ભોગાત પહોંચેલી શોભાયાત્રાનું ગ્રામજનો દ્વારા સ્વાગત કરાયું ધ ગ્રેટ વર્લ્ડ,જામ ખંભાળિયા      માધવપુર ઘેડ ખાતે ભગવાન શ્રીકૃષ્ણ તથા રુકમણીજીના વિવાહનો પ્રસંગ પૂર્ણ થતા દ્વારકા ખાતે ભગવાન શ્રીકૃષ્ણ-રુકમણીજીના સત્કાર સમારોહ શોભાયાત્રાનો આજે આરંભ થયો હતો. માધવપુર ઘેડથી દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગાંધવી (હર્ષદ) ખાતે પહોંચેલી શોભાયાત્રાનું ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું…

Read More

યાત્રાધામ દ્વારકા શહેર વિસ્તારમાં રખડતા ઢોર સામે તંત્રની સધન કાર્યવાહી

– નગરપાલિકાનો દ્વારા 700થી વધુ ઢોરને ગૌશાળામાં ખસેડાયા – ધ ગ્રેટ વર્લ્ડ,જામ ખંભાળિયા       યાત્રાધામ દ્વારકામાં ભક્તોની વધતી આવનજાવન અને શહેરની વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને દ્વારકા નગરપાલિકા દ્વારા રખડતા ઢોર સામે સધન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરમાં મુખ્ય રસ્તાઓ તથા ખાસ કરીને દ્વારકાધીશ મંદિર આસપાસ દરરોજ હજારો ભક્તો દર્શન માટે આવતા હોય છે….

Read More