Headlines

ભાવનગર નાગરિક સહકારી બેંક ખાતે સાયબર સિક્યુરિટી અવેરનેસ સેમિનાર યોજાયો

  વિપુલ હિરાણી   ભાવનગર તા.૧૮  ભાવનગ૨ નાગરિક સહકારી બેંક  તથા ભાવનગર સાઈબર સિકયુરીટી સેલના સચુકત ઉપક્રમે સાઈબર સિકયુરીટી અવેરનેસ સેમીનારનું આયોજન સભાસદો, ગ્રાહકો તથા કર્મચારીઓ તથા ડિરેકટરશ્રીઓ માટે કરવામાં આવેલ. જેમાં સાઈબર સિકયુરીટી એકસપર્ટ દ્રારા દરેક વ્યકિત બેંક સાથે તેમજ ઓનલાઈન વ્યવહારમાં જાગૃત રહે, સતર્ક ૨હે, મોબાઈલમાં આવતો ઓ.ટી.પી કોઈ સાથે શેર ન કરે, અજાણી…

Read More

સોશિયલ મીડિયા પર અભદ્ર ગીત અપલોડ કરનાર શખ્સ સામે પોરબંદર પોલીસની લાલ આંખ; જાહેરમાં માંગી માફી

​ ધ ગ્રેટ વર્લ્ડ, ​પોરબંદર સોશિયલ મીડિયાના યુગમાં લોકપ્રિયતા મેળવવાની ઘેલછામાં અનેકવાર મર્યાદાઓ ઓળંગવામાં આવે છે, પરંતુ પોરબંદર પોલીસે આવી પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરી એક ઉદાહરણ પૂરું પાડ્યું છે. તાજેતરમાં એક વ્યક્તિએ પોતાની ઇન્સ્ટાગ્રામ આઈડી પર અભદ્ર શબ્દો અને ગાળોવાળું ગીત અપલોડ કર્યું હતું. આ વિડિયો પોરબંદરની ગરિમાને ઠેસ પહોંચાડે તેવો અને પરિવાર સાથે…

Read More

એલ.પી.જી.ની સમસ્યા હળવી થશે: વાડીનાર બંદરે 46,500 મેટ્રિક ટન એલ.પી.જી.નો જથ્થો ઉતર્યો : દેશના અન્ય ભાગોમાં વિતરણ અંગે કરવામાં આવેલી કામગીરી

જામ ખંભાળિયા, તા. ૧૭-૦૩-૨૦૨૬       અમેરિકા-ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધના પગલે ગુજરાત સહિત સમગ્ર ભારતમાં રાંધણ ગેસની વ્યાપક અછત સર્જાઈ છે. આ પરિસ્થિતિમાં મુન્દ્રા પોર્ટ ખાતે એલ.પી.જી. ગેસના વિશાળ જથ્થા સાથે ગઈકાલે એક જહાજ લાંગર્યા બાદ આજરોજ ખંભાળિયા તાલુકાના વાડીનાર બંદર ખાતે પણ “નંદાદેવી” જહાજ મારફતે આશરે 47,000 મેટ્રિક ટન…

Read More

બેહ ગામે ચાલતા જુગારધામ પર એલસીબી પોલીસ ત્રાટકી : મહિલાઓ સહિત પાંચ ઝબ્બે, એક ફરાર

– મહિલાઓ સહિત પાંચ ઝબ્બે, એક ફરાર – જામ ખંભાળિયા, તા. ૧૮-૦૩-૨૦૨૬      ખંભાળિયા વિસ્તારમાં એલ.સી.બી. પી.આઈ. બી.જે. સરવૈયાના વડપણ હેઠળ પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી તેમજ તેમની ટીમ દ્વારા ગત સાંજે હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એ.એસ.આઈ. ડાડુભાઈ જોગલ અને ખીમાભાઈ કરમુરને મળેલી ચોક્કસ બાતમીના આધારે ખંભાળિયા તાલુકાના બેહ ગામે સિમ વિસ્તારમાં રહેતા સાજણ ભારા…

Read More

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભા સંપન્ન: દેશભરમાં શાખાઓમાં 5,820નો વધારો, સૌરાષ્ટ્રમાં સેવાકીય પ્રકલ્પોની ગુંજ

​રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભા સંપન્ન: દેશભરમાં શાખાઓમાં 5,820નો વધારો, સૌરાષ્ટ્રમાં સેવાકીય પ્રકલ્પોની ગુંજ ​હરિયાણાના સમાલખા ખાતે યોજાયેલી બેઠકમાં સંઘ શતાબ્દી વર્ષની ઉજવણી અને સામાજિક પરિવર્તનના એજન્ડા પર અપાયો ભાર ​ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર ​રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ની સર્વોચ્ચ નિર્ણય લેનારી સંસ્થા ‘અખિલ ભારતીય પ્રતિનિધિ સભા’ની બેઠક હરિયાણાના સમાલખા ખાતે તાજેતરમાં યોજાઈ…

Read More

ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર જિલ્લા શાખા દ્વારા ૧૦૯૪મુ દેહદાન સ્વીકારાયું

ભાવનગર નિવાસી સ્વ. મણીબેન કાળુભાઈ વાલેરા ઉમર:વર્ષ-૮૦નું અવસાન થતા સદગતની ઈચ્છા અનુસાર તેમના કુટુંબીજનોએ ૧૦૯૪મુદેહદાનનું પુણ્ય કાર્ય કર્યું હતું.

Read More

પોરબંદર મહાનગર પાલીકા વિસ્તારમાં જાહેરમાં ઘાસચારાના વેચાણ તથા નાખવા પર પ્રતિબંધ

તા.૧૬.૦૩.૨૦૨૬ થી તા.૧૪.૦૫.૨૦૨૬ સુધી પોરબંદર જિલ્લા મેજિસ્ટ્રેટનુ જાહેરનામુ અમલી ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર, તા.૧૭ શહેરી વિસ્તારમાં પશુ ત્રાસ અટકાવ અને નિયંત્રણ માટે જિલ્લા મેજિસ્ટ્રેટ એસ. ડી. ધાનાણી દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ, ૧૯૫૧ ની કલમ-૩૩(૧)(બી) અને (સી) અન્વયે પોરબંદર જિલ્લાની પોરબંદર મહાનગરપાલિકા સમગ્ર વિસ્તારમાં પશુઓને જાહેરમાં ઘાસચારો જાહેરમાર્ગ/ફુટપાથ તથા જાહેરસ્થળો ઉપર કોઇપણ વ્યક્તિ દ્વારા ઘાસચારાનું વેંચાણ…

Read More

ગુજરાત હાઈકોર્ટનો માનવીય અભિગમ: પાલતુ કૂતરાની અંતિમવિધિ માટે આરોપીને જામીન

​14 વર્ષના સાથીને અંતિમ વિદાય આપવા માટે કોર્ટે આપી ખાસ પરવાનગી, પોલીસ દેખરેખ હેઠળ રહેશે આરોપી ધ ગ્રેટ વર્લ્ડ, ​અમદાવાદ ગુજરાત હાઈકોર્ટે માનવ અને પ્રાણીઓ વચ્ચેના અતૂટ અને લાગણીસભર સંબંધોનું સન્માન કરતી એક અત્યંત સંવેદનશીલ ઘટનામાં માનવીય અભિગમ અપનાવ્યો છે. હાઈકોર્ટે એક આરોપીને તેના પાલતુ કૂતરાની અંતિમવિધિ કરવા માટે કામચલાઉ જામીન મંજૂર કર્યા છે, જે…

Read More

ડબ્બા ટ્રેડિંગના કેસમાં પોરબંદર કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: તમામ આરોપીઓ બિનતહોમત મુક્ત

​સિક્યુરિટી કોન્ટ્રાક્ટ એન્ડ રેગ્યુલેશન એક્ટ હેઠળના ગુનામાં સેસન્સ કોર્ટે પુરાવાના અભાવે આરોપીઓને છોડી મૂકવાનો આદેશ કર્યો ધ ગ્રેટ વર્લ્ડ, ​પોરબંદર ​પોરબંદરની પ્રિન્સીપાલ સેસન્સ કોર્ટે ડબ્બા ટ્રેડિંગના એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક કેસમાં તમામ આરોપીઓને બિનતહોમત મુક્ત કરવાનો હુકમ કર્યો છે. સિક્યુરિટી કોન્ટ્રાક્ટ એન્ડ રેગ્યુલેશન એક્ટ, ૧૯૫૬ હેઠળ નોંધાયેલા આ ગુનામાં કોર્ટે આરોપીઓ સામે ચાર્જફ્રેમ કરતા પહેલા…

Read More

પોરબંદરમા સ્વજનના મૃત્યુ બાદ પોપટ પરિવારે દેહદાન કરી માનવતા મહેકાવી

સ્વજનના મૃત્યુ બાદ પોપટ પરિવારે દેહદાન કરી માનવતા મહેકાવી, ડબ્બા ટ્રેડિંગ કેસમાં કોર્ટનો મહત્વનો ચુકાદો અને માછીમાર યોજનામાં પારદર્શિતાની માંગ ​ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર પોરબંદર શહેરમાં તાજેતરમાં બનેલી ત્રણ અલગ-અલગ ઘટનાઓએ સામાજિક અને વહીવટી સ્તરે ભારે ચર્ચા જગાવી છે. એક તરફ પોપટ પરિવારે પોતાના સ્વજનના મૃત્યુ બાદ અંગદાન અને દેહદાન કરીને સમાજને નવી રાહ ચીંધી…

Read More