Headlines

દ્વારકા નજીકના દરિયામાં વ્યાપક પ્રમાણમાં માછીમારી કરવા માટે થતી લાઈન ફિશીંગ ઉપર પોલીસનો દરોડો – એક સાથે 55 બોટ ઝડપાઈ, 110 થી વધુ સામે ગુનો –

દ્વારકા નજીકના દરિયામાં વ્યાપક પ્રમાણમાં માછીમારી કરવા માટે થતી લાઈન ફિશીંગ ઉપર પોલીસનો દરોડો દ્વારકા નજીકના દરિયામાં વ્યાપક પ્રમાણમાં માછીમારી કરવા માટે થતી લાઈન ફિશીંગ ઉપર પોલીસનો દરોડો જામ ખંભાળિયા, તા. ૧૨-૦૪-૨૦૨૬ દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિશાળ દરિયામાં અવારનવાર વિવિધ મુદ્દે ફિશીંગ બોટના સંચાલકો સામે કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લા એસ.ઓ.જી. પોલીસે મહત્વની…

Read More

ખંભાળિયામાં ઈક્કો કાર ચાલકની પ્રામાણિકતા

જામ ખંભાળિયા, તા. ૧૦-૦૪-૨૦૨૬ ખંભાળિયામાં જિલ્લા ટ્રાફિક શાખાના પી.એસ.આઈ. જે.બી. જાડેજા તથા ટ્રાફિક પોલીસ તેમજ ટી.આર.બી. જવાન મિલન ચાર રસ્તા ખંભાળિયા ખાતે ફરજ પર હોય, દરમિયાન એક ઈક્કો કાર ચાલક નિલેશભાઈ વાઘાભાઈ કારીયાને એક પાકીટ મળ્યું હતું. આ પાકીટમાં રોકડ રકમ તેમજ એટીએમ કાર્ડ તથા અન્ય અગત્યના કાગળો હોય, જેમાં કોઈ સંપર્ક નંબર પણ ન…

Read More

નવા રતનપરના સરપંચ ગૌતમ બારૈયાની અનોખી સેવા: આસપાસના અનેક ગામોના વિદ્યાર્થીઓ માટે મદદગાર

​તાલુકા પંચાયતમાં વિદ્યાર્થીઓને આવક અને જાતિના દાખલા કઢાવી આપવામાં સરપંચે કરી મહત્વની મદદ ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર​ભાવનગર તાલુકાના નવા રતનપર ગામના સરપંચ ગૌતમ બારૈયા લોકસેવાના કાર્યોમાં હંમેશાં ઉત્સાહી રહે છે. તાજેતરમાં ભાવનગર તાલુકા પંચાયત ખાતે વિદ્યાર્થીઓની સેવામાં તેમનો વિશેષ દબદબો જોવા મળ્યો હતો. સરપંચ ગૌતમ બારૈયા દ્વારા માત્ર પોતાના ગામના જ નહીં, પરંતુ આસપાસના અનેક…

Read More

વિશ્વ કોળી-ઠાકોર સમાજ એકતા મહાસંઘ દ્વારા શિક્ષણશાસ્ત્રી માધાભાઈ ડાભીનું ભવ્ય સન્માન

ભાવનગરમાં સાહસ એકેડમીના માધ્યમથી ૧૫૦૦થી વધુ યુવાનોને સરકારી નોકરી અપાવી સમાજનું ગૌરવ વધારવા બદલ કોળી સમાજ રત્ન એવોર્ડ એનાયત કરાયો ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગરગાંધીનગર ખાતે વિશ્વ કોળી-ઠાકોર સમાજ એકતા મહાસંઘ દ્વારા સમાજના ઉત્થાન અને શૈક્ષણિક પ્રગતિ માટે અભૂતપૂર્વ યોગદાન આપનાર કર્મયોગીઓનું સન્માન કરવાનો એક વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત ભાવનગરની સાહસ એકેડમીના…

Read More

જી.એસ.એફ.એ.ની 48મી વાર્ષિક સાધારણ સભાની પરિમલભાઈ નથવાણીએ કરી અધ્યક્ષતા

– રાજ્યમાં 7,363 સક્રિય ફૂટબોલ ખેલાડીઓઃ 4,483 ખેલાડીઓ વિવિધ ટૂર્નામેન્ટ્સમાં રમ્યા –  (કુંજન રાડિયા દ્વારા) જામ ખંભાળિયા, તા. ૦૩: ગુજરાતમાં ફૂટબોલની રમતની લોકપ્રિયતાને વધારવા વધુને વધુ આશાસ્પદ ખેલાડીઓ રાજ્યમાંથી આગળ આવે તે માટે ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયેશન (જી.એસ.એફ.એ.) ભરપૂર પ્રયાસ કરી રહ્યું છે. જેના પરિણામ સ્વરૂપે ગુજરાતના ખેલાડીઓ ફૂટબોલ અને ફૂટસાલની રમતોમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની…

Read More

ખંભાળિયા: નોકરીમાંથી છૂટો કરી દેવાતા શખ્સ દ્વારા સુપરવાઇઝર પર હુમલો

જામ ખંભાળિયા, તા. ૪: ખંભાળિયા – ભાણવડ માર્ગ પર અત્રેથી આશરે 20 કિલોમીટર દૂર ભાણખોખરી ગામની સીમમાં આવેલી પવનચક્કી કંપનીમાં ફરજ બજાવતા શિવકુમાર એમ. બેલાગલ નામના 26 વર્ષના સુપરવાઇઝરની કંપની દ્વારા ખંભાળિયાના કરણ વીરાભાઈ ધમા નામના શખ્સને નોકરીમાંથી છૂટો કરી દીધેલ હોય, જે અંગેનો ખાર રાખી, આરોપી કરણ ધમાએ તેમને છરી બતાવી, લાકડાના ધોકા વડે બેફામ…

Read More

ખંભાળિયામાં આગામી બુધવારથી શ્રી વિશ્વકર્મા મહાપુરાણ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ

– જ્ઞાતિજનોની સુખાકારી માટે “વિશ્વકર્મા બાગ” ખાતે છ દિવસીય આયોજન – જામ ખંભાળિયા, તા. ૦૪-૦૬-૨૦૨૬      ખંભાળિયામાં શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ દ્વારા જ્ઞાતિની વાડી “વિશ્વકર્મા બાગ” ખાતે જ્ઞાતિના શંકુલમાં જ્ઞાતિજનોના સહયોગથી જ્ઞાતિના સુખાકારી અને કલ્યાણ અર્થે શ્રી વિશ્વકર્મા પુરાણ જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.        આગામી બુધવાર તા.10 થી શરૂ થનારા…

Read More

ખંભાળિયામાં આવતીકાલથી સંત શ્રી જલારામ બાપાની કથા

– જલારામ મંદિર ખાતે ત્રિદિવસીય સુંદર આયોજન – જામ ખંભાળિયા, તા. ૦૪-૦૬-૨૦૨૬       ખંભાળિયામાં આવતીકાલે શુક્રવાર તા. 5 થી રવિવાર તા. 7 જુન સુધી અહીંના જલારામ મંદિર પરિસર ખાતે જલારામ બાપાની કથા સાથે રામકથાનું “સંત ભગવંત ચરિત્ર કથા”નું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.         પવિત્ર પુરુષોત્તમ માસમાં ખંભાળિયામાં પ્રથમ વખત…

Read More

ખંભાળિયામાં આમ આદમી પાર્ટી દ્વારા વિજેતા ઉમેદવારોનું સન્માન કરાયું

– 2027 ની ચૂંટણીની તૈયારી બેઠક યોજાઈ – જામ ખંભાળિયા, તા. ૦૪-૦૬-૨૦૨૬       ખંભાળિયામાં જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ગઈકાલે બુધવારે રોજ સાંજે અહીંના મ્યુ. ગાર્ડનમાં આવેલા યોગ કેન્દ્ર ખાતે ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.        આ કાર્યક્રમમાં ખંભાળિયા વિધાનસભા બેઠક અંતર્ગત જિલ્લા, તાલુકા અને નગરપાલિકા કક્ષાની ચૂંટણી લડી ચૂકેલા…

Read More

જામનગર ઓદિચ્ય ખરેડી બ્રાહ્મણ જ્ઞાતિનો ગૌરવપૂર્ણ સન્માન સમારંભ યોજાયો

જામ ખંભાળિયા, તા. ૦૪-૦૬-૨૦૨૬        જામનગર ઓદિચ્ય ખરેડી બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિજયી થયેલા જનપ્રતિનિધિઓના સન્માનાર્થે જામનગર સ્થિત જ્ઞાતિની વાડી ખાતે ભવ્ય સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.        આ પ્રસંગે જામનગર મહાનગરપાલિકાના મેયર મોનિકાબેન વ્યાસ, કોર્પોરેટર તૃપ્તિબેન ખેતિયા, નિશાબેન અસવાર તેમજ ખંભાળિયા નગરપાલિકાના સદસ્ય ઋષિરાજ કિરીટભાઈ ખેતીયાનું શાલ,…

Read More