Headlines

નવા રતનપર ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા સરપંચ તલાટીએ કરેલી બ્લોકની કામગીરીનો વિરોધ? : બ્લોક મામલે પંચાયત બોડીમાં બે “બ્લોક” : કોણે કોણે કરી તરફેણ? કોણ કોણ વિરોધમાં

ધ ગ્રેટ વર્લ્ડ, નવારતનપરનવા રતનપર ગામના જુના પ્લોટ વિસ્તારમાં કાળુભાઈ વશરામભાઈના ઘર પાસેથી બાલાભાઈ કરસન ભાઈ દિહોરાના ઘર સુધી તેમજ આસપાસના વિસ્તારમાં તેમજ રસ્તામાં અગાઉ RCC કરેલ હોવા છતાં રસ્તાઓ એકદમ ખરાબ થઈ ગયા છે અને ચોમાસામાં ખુબ જ કાદવ કીચડ થાય છે અને કેટલાક ભાગમાં સતત પાણી ભરાયેલા રહે છે તેના કારણે બાળકો શાળાએ…

Read More

બગદાણામાં સદગુરુ સંત બજરંગદાસ બાપાની 49મી પુણ્યતિથિની ભાવ અને શ્રદ્ધાભેર ઉજવણી: ભાવિક ભક્તો મહોત્સવમાં સામેલ થઇને દર્શન તેમજ પ્રસાદ લઈને ધન્ય થયા

હરેશ જોશી, કુંઢેલીતા.6, મંગળવાર બગદાણા ધામ ખાતે આજે સદગુરુ સંત પૂજ્ય બજરંગદાસ બાપાની 49 મી પુણ્યતિથિ મહોત્સવની ભારે ભાવ અને શ્રદ્ધા સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.અગાઉથી જ ગુરુઆશ્રમ, બગદાણા દ્વારા ઘોષિત થયેલા આજના ધાર્મિક કાર્યક્રમોની રૂપરેખા મુજબ વહેલી સવારના પાંચ કલાકથી મંગળા આરતી થઈ હતી. બાદમાં ધ્વજા પૂજન…

Read More

કષ્ટભંજન દેવને શીશ ઝુકાવતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને પરિવાર

સાળંગપુર, તા. ૦૫-૦૧-૨૦૨૬ (કુંજન રાડિયા દ્વારા)        સાળંગપુર સ્થિત વિશ્વવિખ્યાત કષ્ટભંજન દેવ શ્રી હનુમાનજી મંદિરે રવિવારે દેશના પ્રથમ હરોળના ઉદ્યોગગૃહ રિલાયન્સના ચેરમેન મુકેશભાઈ અંબાણીએ ખાસ મુલાકાત લીધી હતી. મુકેશભાઈ અંબાણી સાથે આવેલા તેમના પુત્ર અનંત અંબાણીએ શાસ્ત્રોક્ત વિધિથી પૂજન અર્ચન કર્યું હતું. આ પછી તેમના દ્વારા મંદિરના વિકાસ માટે રૂપિયા 5 કરોડનું અનુદાન…

Read More

ભાવનગરમાં હેલ્થ એક્સ્પો યોજાયો: ડી.ઈ.આઈ.સી. સ્ટોલને મળ્યો ઉત્તમ પ્રતિસાદ : નોડલ ઓફિસર ડૉ. મેહુલ ગોસાઈના માર્ગદર્શન હેઠળ સર ટી હોસ્પિટલની ટીમ દ્વારા ગ્રેટ પર્ફોમન્સ

ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ભાવનગરમાં તારીખ ૦૩/૦૧/૨૦૨૬ તથા ૦૪/૦૧/૨૦૨૬ના રોજ જવાહર મેદાન, ભાવનગર ખાતે ભાવનગર–બોટાદ ડિસ્ટ્રિક્ટ કેમિસ્ટ એસોસિયેશન દ્વારા હેલ્થ એક્સ્પોનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ હેલ્થ એક્સ્પોમાં ડીન ચિન્મય શાહ (જી.એમ.સી.બી.), તબીબી અધિક્ષક સર ટી હોસ્પિટલ તથા ડી.ઈ.આઈ.સી.ના નોડલ ઓફિસર ડૉ. મેહુલ ગોસાઈના માર્ગદર્શન હેઠળ સર ટી હોસ્પિટલ, ભાવનગરની ડી.ઈ.આઈ.સી. ટીમ દ્વારા સ્ટોલ…

Read More

જેનબરકટ કંપની દ્વારા રેડક્રોસ ભાવનગરને ભારતની સૌ પ્રથમ એકસાથે 10 પ્રકારના કેન્સરની પ્રાથમિક તપાસ થઈ શકે તેવી આશા વેન અર્પણ કરાશે: તા.8ના રોજ મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ

અત્યાધુનિક સાધનો સાથેની આશા વેન નું તા.8 ના રોજ મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરાશે સુમિત ઠક્કર, ભાવનગર હાલ માં દેશ માં વધી રહેલા કેન્સર રોગ ના દર્દીઓ ની સંખ્યા અને બીમારીઓ ને ધ્યાન માં રાખી ને લોકો ની ખાસ કરી ને ગ્રામ્ય સુધી પહોંચી શકાય અને કેન્સર નું વહેલું નિદાન એ લાંબુ અને તંદુરસ્ત જીવી શકાય…

Read More

દીવાદાંડી પરથી ઝંપલાવ્યું: પતિએ તરછોડી દેતા દ્વારકાની મહિલાએ 8 વરસના દીકરા સાથે આપઘાત કર્યો

– દ્વારકામાં માતા-પુત્ર આપઘાત પ્રકરણની વિગતો સામે આવી –  – પિતાના કવેણથી આપઘાતની દુષ્પ્રેરણા: પિતા-પતિ સામે ગુનો – જામ ખંભાળિયા, તા. ૦૫-૦૧-૨૦૨૫       દ્વારકામાં રવિવારે ઢળતી સાંજે એક મહિલાએ પોતાના પુત્ર સાથે દીવાદાંડી પરથી આપઘાત કર્યાનો ચકચારી બનાવ બનવા પામ્યો હતો. આ પ્રકરણમાં મૃતક મહિલાને પોતાના પતિએ તરછોડી દેતા તેમજ પિતાએ પણ કવેણ…

Read More

ઈન્દોરની જળદૂર્ઘટનામાં મૃત્યુ પામેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય

હરેશ જોષી, કુંઢેલી, તા.4થોડા દિવસ પહેલાં મધ્યપ્રદેશના ઈન્દોર ખાતે પાણી પ્રદુષિત બન્યું હતું અને તેમાં પ્રાપ્ત માહિતી અનુસાર ૧૬ લોકોનાં મોત નિપજયા હતા અને અનેક લોકો હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ ઈન્દોરના ભગીરથ પૂરા વિસ્તારમાં રોજીંદા વપરાશમાં લેવામાં આવતું પાણી પ્રદુષિત થતાં હજારો લોકોની તબીયત લથડી હતી અને જોતજોતામાં તેમાંથી ૧૬…

Read More

ફાર્બસ ગુજરાતી સભાના વ્યાપન પ્રકલ્પ અને લોકભારતી વિશ્વવિદ્યાલય, સણોસરા,-ના સહકારમાં 9મીએ અનુબંધ-શિબિર

મૂકેશ પંડિત, ભાવનગર કલા અને વાસ્તવ, સાહિત્ય અને સમાજ, તેમ જ રસાનુભવ અને જીવનની સમજણ એકબીજાં સાથે અનેક રીતે જોડાતાં રહે છે. એ સર્વ અનુબંધો અને આંતર કૃતિત્વોને જોવા, સમજવા, તપાસવાની સજ્જતા આ શિબિરમાં જોડનાર સહુ જાતે કેળવે, એનો અવસર એટલે આ વ્યાપન-પ્રસંગ. ત્રણ દિવસની આ સજ્જતા શિબિરમાં ગુજરાતના કેટલાક ઉત્તમ કેળવણીકારો, સાહિત્ય સર્જકો અને…

Read More

જાહેર રસ્તા પરથી કૂતરાઓને દૂર કરવાના સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે પોરબંદરમાં જીવદયાપ્રેમીઓનો શાંતિપૂર્ણ વિરોધ

ઘ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર સામાન્ય રીતે ભારતમાં કોર્ટના નિર્ણયની કોઈ ટીકા કરતું નથી પરંતુ દેશની સુપ્રીમ કોર્ટે એક એવો નિર્ણય લીધો છે કે જેની પોરબંદર સહિત ભારતના અનેક અનેક ખૂણામાં ટીકા થઈ રહી છે અને તે નિર્ણય છે કુતરાઓને જાહેર માર્ગ પરથી દૂર કરવાનો નિર્ણય. ભારતીય સંસ્કૃતિમાં ભગવાન ભૈરવ સાથે કૂતરાનું સ્થાન છે અને શિવભક્તિમાં…

Read More

સુદર્શન સેતુ બ્રિજ પર દોડતી કાર માથે બેસીને રીલ બનાવતો બનાસ કાંઠાના કિશન જાદવ ઝડપાયો

જામ ખંભાળિયા, તા. ૦૩-૦૧-૨૦૨૬      ઓખા મંડળના બેટ દ્વારકા વિસ્તારમાં સુદર્શન સેતુ ઉપર ફોર વ્હીલર મોટરકાર મારફતે ભયજનક રીત રીલ બનાવતા બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના રાનેરા ગામના રહીશ એવા કિશન કુવરસિંહ જાદવ નામના 23 વર્ષના શખ્સને ઓખા મરીન પોલીસે પોલીસ મથકના સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન ઝડપી લઇ, તેની સામે વિધિવત રીતે ગુનો નોંધ્યો હતો….

Read More