બાળલગ્ન મુક્ત દેવભૂમિ દ્વારકા તરફ એક સશક ્ત પગલું
જામ ખંભાળિયા, તા. ૧૬-૦૪-૨૦૨૬ અખાત્રીજ જેવા શુભ પ્રસંગે સમાજમાં લગ્ન સમારંભોની પરંપરા પ્રચલિત છે. પરંતુ આ અવસરનો દુરુપયોગ કરીને બાળલગ્ન જેવી કાયદેસર રીતે પ્રતિબંધિત અને સમાજ માટે હાનિકારક પ્રથા હજુ પણ ક્યાંક જોવા મળે છે. આગામી ત. 19 એપ્રિલના રોજ અખાત્રીજ (અક્ષય તૃતીયા) તથા અન્ય શુભ દિવસોમાં મોટા પ્રમાણમાં લગ્નોત્સવો યોજાતા હોય છે. આવા પ્રસંગોએ…
