Headlines

નવારતનપરના સરપંચ ગૌતમ બારૈયાનો એટ્રોસિટીની ધમકી વાળા વાયરલ વિડીયો મુદ્દે પલટવાર: “બદનામ કરવાનું ષડયંત્ર બંધ કરો, નહીંતર કાર્યવાહી થશે!”

​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર  સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોએ સમગ્ર પંથકમાં ભારે ચર્ચા જગાવી છે. નવા રતનપર ગામના સરપંચ ગૌતમ બારૈયા દ્વારા એટ્રોસિટીની ધમકી આપવામાં આવી હોવાના આક્ષેપ સાથેનો વિડિયો ફરતો થયા બાદ, હવે સરપંચે મેદાને આવી દૂધનું દૂધ અને પાણીનું પાણી કર્યું છે. સરપંચે આક્ષેપ કર્યો છે કે આ માત્ર તેમને અને ગ્રામ…

Read More

ભાવનગર બુધસભા હોલ ખાતે શનિવારે માતૃભાષા મહોત્સવ યોજાશે : નીતિન ત્રિવેદી પોતાની વાર્તાઓ રજૂ કરશે

હરેશ જોષી , ભાવનગર ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર , કુમાર આર્ટસ ફાઉન્ડેશન અને સૌરાષ્ટ્ર સાહિત્ય સભા ના સંયુક્ત ઉપક્રમે તા.21 ફેબ્રુઆરી શનિવાર ના રોજ ભાવનગર બુધસભા હોલ ખાતે સાંજે 5.30 કલાકે માતૃભાષા મહોત્સવ માં ભાવનગરના વાર્તાકારો અજય ઓઝા અને નીતિન ત્રિવેદી પોતાની વાર્તાઓ રજૂ કરશે.સંચાલન ઉત્કર્ષ ભટ્ટ કરશે. સંયોજક તરીકે રાજીવ ભટ્ટ’દક્ષરાજ’ કામગીરી બજાવશે આ…

Read More

રાજસ્થાન અને ગુજરાતમાં અકાળે મૃત્યુ પામેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય

હરેશ જોષી, મહુવા બે દિવસ પહેલા રાજસ્થાનના ભીવાડી ખાતે કેમિકલ ફેક્ટરીમાં આગ લાગતાં ૮ લોકોનાં કરુણ મોત નિપજયા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર ભીવાડી રાજસ્થાન ખાતે એક ફટાકડા બનાવતી ફેક્ટરીમાં અકસ્માત સર્જાયો હતો અને તે પછી ત્યાં આગ લાગી હતી જેમાં ૮ લોકો માર્યા ગયા હતા. અકાળે અવસાન પામેલા સૌ બિહારના વતની હોવાની વિગતો જાણવા મળી…

Read More

દેવભૂમિ દ્વારકા પોલીસ દ્વારા ખંભાળિયા વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ યોજાયું

જામ ખંભાળિયા, તા. ૧૮-૦૨-૨૦૨૬       દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં ગત રાત્રે પોલીસ અધિકારીઓ તથા સ્ટાફ દ્વારા ફૂટ પેટ્રોલિંગની કાર્યવાહી કરવામાં આવી હતી.        દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ અહીંના ડી.વાય.એસ.પી. વિસ્મય માનસેતા, ખંભાળિયાના ઇન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશી, એલ.સી.બી. પી.આઈ. તેમજ સ્ટાફ દ્વારા શહેરના જુદા જુદા…

Read More

પોરબંદરના માછીમારોની સબસિડી પર ‘ઈ-વે બિલ’નું ગ્રહણ: ભાજપ માછીમાર સેલ દ્વારા સરકારમાં રજૂઆત

​ ​ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર પોરબંદરના માછીમારોને મળતી સરકારી સહાય અને સબસિડીના નાણાં છેલ્લા કેટલાક સમયથી અટવાયા છે, જેને લઈને સ્થાનિક માછીમાર સમુદાયમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે ‘ભાજપ માછીમાર સેલ’ અને ‘માછીમાર વિકાસ સેવા ટ્રસ્ટ’ દ્વારા મુખ્યમંત્રી અને મત્સ્યોદ્યોગ વિભાગને લેખિત રજૂઆત કરવામાં આવી છે. સમગ્ર વિવાદના કેન્દ્રમાં વર્ષ 2021નો એક…

Read More

દ્વારકામાં રેસ્ટોરન્ટની ફ્રેન્ચાઇઝના નામે રૂ. નવ લાખની છેતરપિંડી: અમદાવાદના શખ્સ સામે ફરિયાદ

જામ ખંભાળિયા, તા. ૧૮-૦૨-૨૦૨૬         દ્વારકામાં એક આસામીને જાણીતા કુલચા રેસ્ટોરન્ટના નામની ફ્રેન્ચાયસી આપવાની બાબતે રૂ. 9,00,000 ની રકમ લઇ અને ત્યાર બાદ માણસો પરત બોલાવી, છેતરપિંડી આચરવામાં આવી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.        આ સમગ્ર પ્રકરણ અંગે દ્વારકામાં મુરલીધર મંદિરની સામે રેલવે સ્ટેશન રોડ પર રહેતા દેવશીભાઈ ડાડુભાઈ…

Read More

મણાર લોકશાળામાં તેજસ્વી તારલાઓના સન્માન સહિતનો ચતુર્વિધ કાર્યક્રમ યોજાયો

મૂકેશ પંડિત , મણાર મણાર લોકશાળામાં ચતુર્વિધ કાર્યક્રમ યોજાઈ ગયો. ગ્રામ દક્ષિણામૂર્તિ લોકશાળા-મણાર ખાતે માતૃ પિતૃ વંદના ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા સમારોહ તેજસ્વી તારલાઓ અને રમતવીરોને ઇનામ વિતરણ તેમજ વાલી મિટિંગ નું ભાવસભર આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ શાસ્ત્રોક્ત વિધિથી માતા-પિતાનું પૂજન કરી આશીર્વાદ મેળવ્યા હતા.કાર્યક્રમના મુખ્ય મહેમાન લોકભારતી સણોસરાના…

Read More

નવા રતનપર ગામમાં સરપંચનો વીડિયો વાયરલ: ‘એટ્રોસિટી’ની ધમકી આપી ગ્રામજનો પર દબાણ લાવવાનો પ્રયાસ

અવિશ્વાસનો પ્રસ્તાવ ઉપરાંત અનેક ગ્રામજનો દ્વારા સરપંચ સામે આંદોલનાાત્મક અવાજ ઉઠવાની સંભાવના : સરપંચ આડેધડ આપી રહ્યા છે એટ્રોસિટ મુજબ ગુનો દાખલ કરાવવાની ધમકી  ધ ગ્રેટ વર્લ્ડ, ​ભાવનગર ભાવનગર જિલ્લાના ભાવનગર તાલુકાનાનવા રતનપર ગામમાં હાલના સરપંચ ગૌતમ બારૈયા અને ગ્રામજનો વચ્ચે ચાલી રહેલો ગજગ્રાહ હવે સોશિયલ મીડિયાના માધ્યમથી સપાટી પર આવ્યો છે. છેલ્લા ઘણા સમયથી…

Read More

ગુજરાત એટીએસ અને કોસ્ટ ગાર્ડનું મોટું ઓપરેશન: પોરબંદર દરિયાકાંઠેથી કરોડોનું શંકાસ્પદ કેમિકલ ઝડપાયું

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર ગુજરાતનો ૧૬૦૦ કિલોમીટર લાંબો દરિયાકિનારો ડ્રગ્સ માફિયાઓ માટે સોફ્ટ ટાર્ગેટ બની રહ્યો છે. તાજેતરમાં ગુજરાત એટીએસ (Anti-Terrorist Squad) અને ભારતીય કોસ્ટ ગાર્ડે એક સંયુક્ત ઓપરેશન હાથ ધરીને પોરબંદરથી આશરે ૧૪૦ નોટિકલ માઈલ દૂર આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા (IMBL) નજીકથી એક સ્પીડ બોટને આંતરી હતી. આ બોટમાંથી અંદાજે ૨૦૦ કિલો જેટલો શંકાસ્પદ કેમિકલનો…

Read More

શિક્ષણ ની પ્રગતિના ચાર સ્તભછે: ગુણવતા, વિજ્ઞાન, ટેક્નોલોજી, સંશોધન – ડો વિરમભાઇ ગોઢાણીયા

પોરબંદરની ગોઢાણીયા સ્કૂલના અધ્યાપક રામ બાપોદરાને રાષ્ટ્રીય એવૉર્ડ મળવા બદલ અભિવાદન ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર સૌરાષ્ટ્ર યુનિવર્સીટી અને ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વવારા તાજેતર માં રાષ્ટ્રય નિર્માણ ના પ્રણેતા મહર્ષિ દયાનદ સરસ્વતી વિષય પર અખિલ ભારતીય સંસ્કૃત સમારોહનું રાજકોટ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોરબંદરની ગોઢાણીયા ઈંગ્લીશ મીડીયમ સ્કૂલના અધ્યાપક રામભાઈ બાપોદરાએ “પોરબંદરના પરિપ્રેક્ષમા…

Read More