Headlines

દ્વારકાના ગોમતી તટે ભકિતનો મહાસાગર શંકરાચાર્ય ઘાટ પર નિત્ય સંધ્યા આરતીનો દિવ્ય નજારો

જામ ખંભાળિયા, તા. ૨૪-૦૧-૨૦૨૬      ભગવાન શ્રીકૃષ્ણની કર્મભૂમિ અને પવિત્ર તીર્થધામ દ્વારકામાં જગતમંદિર નજીકમાં વહેતી પવિત્ર ગોમતી નદીના કિનારે દરરોજ સાંજે એક અદભૂત અને આધ્યાત્મિક દ્રશ્ય સર્જાય છે. શંકરાચાર્ય ઘાટ પર યોજાતી નિત્ય સંધ્યા આરતી પ્રવાસીઓ અને શ્રધ્ધાળુઓ માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બની છે. – ભકિત અને સંસ્કૃતિનો અનોખો સંગમ –   સૂર્યાસ્તના સમયે…

Read More

જામ ખંભાળિયા, તા. ૨૪-૦૧-૨૦૨૬       યાત્રાધામ દ્વારકા ખાતે આગામી તા. 29 જાન્યુઆરીના રોજ દ્વારકાના અનિલભાઈ પરસોતમભાઈ બુજડના પુત્ર તથા સમસ્ત બ્રહ્મસમાજ સૌરાષ્ટ્ર-કચ્છના પ્રમુખ વિજયભાઈ બુજડના ભત્રીજા ધાર્મિક તેમજ વિજયભાઈ ગોપાલભાઈ ભરાડાના પરિવારમાં યજ્ઞોપવિત પ્રસંગે આગામી બુધવાર તા. 28 ના રોજ દ્વારકાના જગતમંદિરે નૂતન ધ્વજારોહણ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.      આ…

Read More

ખંભાળિયામાં વરિયા પ્રજાપતિ જ્ઞાતિનો સમૂહ લગ્ન કાર્યક્રમ યોજાયો

જામ ખંભાળિયા, તા. ૨૫-૦૧-૨૦૨૬        ખંભાળિયામાં સમસ્ત વરિયા પ્રજાપતિ જ્ઞાતિ મંડળ દ્વારા તાજેતરમાં વસંત પંચમીના પાવન પર્વ નિમિત્તે જ્ઞાતિના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીંના મ્યુનિસિપલ ટાઉનહોલ ખાતે યોજવામાં આવેલા આ 36 માં સમૂહ લગ્નમાં ઉપસ્થિત આગેવાનો, જ્ઞાતિજનોએ નવદંપતીઓને શુભાશીષ અને શુભકામનાઓ પાઠવી હતી. આ આયોજન માટે જ્ઞાતિના હોદ્દેદારો, કાર્યકરોએ નોંધપાત્ર જહેમત…

Read More

ખંભાળિયામાં જુદા જુદા સ્થળોએ ચોરીને અંજામ આપનાર શખ્સ ઝડપાયો

જામ ખંભાળિયા, તા. ૨૫-૦૧-૨૦૨૬       ખંભાળિયા પંથકમાં તાજેતરમાં જુદા જુદા સ્થળોએ ચોરીના બનાવ બનવા પામ્યા હતા. જેને અનુલક્ષીને અહીંના ડીવાયએસપી વી.પી. માનસેતાની સૂચના મુજબ ખંભાળિયાના ઇન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશી તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં જુદા જુદા સ્થળોએ સીસીટીવી ફૂટેજની તપાસ તેમજ “નેત્રમ” સાથે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સિસની મદદથી સ્ટાફના હેમતભાઈ…

Read More

પ્રેમ લગ્ન કરનાર પરિણીતાને ત્રાસ આપતા પતિ, સાસરિયાઓ સામે ફરિયાદ

જામ ખંભાળિયા, તા. ૨૫-૦૧-૨૦૨૬ ખંભાળિયા નજીક અજાણ્યા વાહનની ઠોકરે વૃદ્ધનું મૃત્યુ      ખંભાળિયા – જામનગર હાઈવે માર્ગ પર અત્રેથી આશરે 11 કિલોમીટર દૂર દાતા ગામની ગોળાઈ પાસે આશરે 60 વર્ષના એક વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો હતો. આ બનાવના અનુસંધાને દાતા ગામના રહીશ જેસંગજી બળવંતસિંહ જાડેજા (ઉ.વ. 38) ની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે અજાણ્યા વાહન…

Read More

નવારતનપરમાં સ્ટ્રીટ લાઈટ સુવિધા માટે વીજસ્તંભ ઊભા કરવા સહિતની PGVCLની કામગીરી શરૂ: રૂ. 5 લાખના ખર્ચે અઠવાડિયામાં ઝળહળતું થશે ગામ: વિકાસના એક પછી કામો કરવા સરપંચ ગૌતમ બારૈયાને ભારે હોંશ અને ઉત્સાહ

ધ ગ્રેટ વર્લ્ડ, નવારતનપરભાવનગર તાલુકાના નવા રતનપર ગામમાં નવા સરપંચ ગૌતમ બારૈયા એક પછી એક અનેક વિકાસના કામો કરવા માટે કટિબદ્ધ થયા છે ત્યારે ગામના લગભગ 50 જેટલા થાંભલાઓ પર એલ ઈ ડી ફીટ કરવા માટેની કામગીરી પંચાયત દ્વારા શરૂ કરી દેવામાં આવી છે અને જીઈબીના માણસો તે અત્યાર સુધીમાં લગભગ ૨૦ જેટલા થાંભલા પર…

Read More

સિંહ આકારની મુઠ વાળી તલવાર સાથે નરેશ બારૈયાને ઝડપી લેતી ઘોઘા પોલીસ

ધ ગ્રેટ વર્લ્ડ, ઘોઘાસિંહ આકારની મુઠ વાળી તલવાર સાથે રામપરના 34 વર્ષીય મજુર યુવક નરેશ નાનું બારૈયાને ઘોઘા પોલીસે ઝડપી લીધો હતો.ઘોઘા સ્ટાફના ઓઢાભાઈ મોભ, રાજેન્દ્રસિંહ ગોહિલ વગેરે ધોધા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન રામપર ગામ કેનાલ પાસે આવતા એક ઈસમ ચાલીને આવતો હોય જે શંકાસ્પદ લાગતા તેને ચેક કરતા હાથમાં રહેલ તલવાર…

Read More

ખંભાળિયા: સારસ્વત મહાસ્થાન દ્વારા વસંત પંચમીની પરંપરાગત ઉજવણી કરાઈ

જામ ખંભાળિયા, તા. ૨૪-૦૧-૨૦૨૬         ખંભાળિયા શહેરમાં શ્રી સારસ્વત મહાસ્થાન વહીવટી પંચના ઉપક્રમે દર વર્ષની જેમ આ વર્ષે પણ વસંત પંચમી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે બ્રહ્મપુરી સ્થિત શ્રી સરસ્વતી મંદિર ખાતે સવારે મંદિર પરિસરમાં વેદ-મંત્રોના જાપ સાથે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું.         વસંત પંચમીના…

Read More

ખાપટ જમીન પ્રકરણમાં રૂપીયા ૧.૪૩ કરોડની છેતરપીડીના ગુનાનાં વધુ એક આરોપીનેસુરેન્દ્રનગરથી પકડી પાડતી પોરબંદર એલ.સી.બી.

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદરપોરબંદરના ઉદ્યોગનગર પોલીસમાં તા.૨૦/૦૧/૨૦૨૬ ના રોજ દાખલ થયેલ છેતરપીંડી-વિશ્વાસઘાતના ગુનામાં આરોપીઓએ ગુનાહિત કાવતરે રચી ફરિયાદીના પતિના ભાગની જમીન આરોપીઓ માલિક ન હોવા છતાં ખોટા લાખણ કરી જમીન ખરીદી જમીનનાં રૂપીયા ફરિયાદીના ખાતામાંથી ઉપાડી લઇ ફરિયાદી તથા ફરિયાદીના પતિ સાથે છેતરપીડી કરી ગુનો કરેલ. જે ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ સદર ગુનાની તપાસ પોરબંદર…

Read More

ભાણવડ નજીક બાવળની જાળીમાં ધમધમતી દારૂની ભઠ્ઠી ઝડપાઈ: આરોપી ફરાર

જામ ખંભાળિયા, તા. ૨૪-૦૧-૨૦૨૬        ખંભાળિયા વિભાગના ડીવાયએસપી વી.પી. માનસેતાની સૂચના મુજબ ભાણવડ પંથકમાં પી.આઈ. સી.એલ. દેસાઈની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન હેડ કોન્સ્ટેબલ જીતુભાઈ જામ, નિલેશભાઈ કારેણા, કિશોરસિંહ જાડેજા અને લાલાભાઈ ખાટલીયાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ભાણવડથી આશરે 15 કિલોમીટર દૂર ગાંગાકુળ તળાવના કાંઠે બાવળની ઝાડીમાં બનાવવામાં આવેલી દેશી દારૂ…

Read More