Headlines

તળાજા : મેથ્સ પઝલ સ્પર્ધામાં વિવેકાનંદ જ્ઞાનશક્તિ રેસિડેન્સિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સની વિધાર્થીનીનો ઉત્કૃષ્ઠ દેખાવ

રિજિયોનલ સાયન્સ સેન્ટર ભાવનગર આયોજીત ભાવનગર ડિસ્ટ્રીક્ટ મેથ્સ ક્વિઝ 2.0 મેથ્સ પઝલ સેટ સ્પર્ધામાં શ્રી વિવેકાનંદ વિદ્યાધામની જ્ઞાનશક્તિ રેસિડેન્સિયલ સ્કૂલ ઓફ એક્સેલેન્સની વિદ્યાર્થીની વૈશાલી મકવાણાનો ઉત્કૃષ્ટ દેખાવ હરેશ જોષી, તળાજા 22 ડિસેમ્બર ભારતના મહાન ગણિતશાસ્ત્રી ડૉ. શ્રીનિવાસ રામાનુજનની જન્મ જયંતિને રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેમની ઉજવણીના ભાગરૂપે આજ રોજ રિજિયોનલ સાયન્સ સેન્ટર…

Read More

સાવરકુંડલાના નંદીગ્રામ સોસાયટીમાં રહેતા હીરાના કારીગર બાબુભાઈ બુહા ગુમ થઈ જતાં પરિવારજનો અને પોલીસ દ્વારા શોધખોળ

ધ ગ્રેટ વર્લ્ડ, સાવરકુંડલાસાવરકુંડલાના જેસર રોડ ઉપર આવેલ નંદીગ્રામ સોસાયટીમાં રહેતા બાબુભાઈ મોહનભાઈ બુહા (ઉ.વ.૫૧ ધંધો.હીરાકામ) 22 ડિસેમ્બર 2025ના રોજ ભેદી સંજોગોમાં ઘરે કોઈને જાણ કર્યા વગર ગુમ થઈ જતા તેમના પરિવારજનો તથા પોલીસ દ્વારા તેમની શોધખોળ તપાસ ચાલી રહી છે. તેમના વિશે કોઈ પણ વ્યક્તિને જાણકારી મળે તો તેમના પરિવારજનોના નંબરો 95105 87574 અથવા…

Read More

લંગાળા ગામે લોકભારતી લોકસેવા મહાવિદ્યાલયના રાષ્ટ્રીય સેવા યોજના શિબિરનો પ્રારંભ

ગામડું શહેર તરફ ઉડતું થયું એને અટકાવવા માટે મથવાનું છે. – અરુણભાઈ દવે ઈશ્વરિયા મંગળવાર તા.૩૦-૧૨-૨૦૨૫ લંગાળા ગામે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર વિશ્વવિદ્યાલય સંલગ્ન લોકભારતી લોકસેવા મહાવિદ્યાલયના રાષ્ટ્રીય સેવા યોજના શિબિરનો ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાઈ ગયો. આ પ્રસંગે અરુણભાઈ દવેએ જણાવ્યું કે, ગામડું બેઠું થયું, દોડતું થયું, અને હવે એ શહેર તરફ ઉડતું થયું એને અટકાવવા માટે…

Read More

રેવા સરકારી માધ્યમિક શાળામાં સ્વયં પાકનું આયોજન કરવામાં આવ્યું

મૂકેશ પંડિત, રેવા સોમવારે રેવા ગામે સરકારી માધ્યમિક શાળામાં દર વર્ષની જેમ આ વર્ષે સ્વયંપાકનું આયોજન થયેલ. ધોરણ ૯ અને ૧૦ના વિદ્યાર્થીઓ સામાજિકતા, સમૂહ ભાવના, જીવન શિક્ષણ વગેરે ખ્યાલો વિકસે તેવા ઉમદા હેતુથી આ કાર્યક્રમ યોજાય છે. સ્વયંપાક ઉપક્રમમાં વિદ્યાર્થીઓ પોતાની જાતે ભોજન વાનગી નક્કી કરી પોતાના ઘરેથી જરૂરી કાચુ સીધું અને શાકભાજી લઈ આવે…

Read More

રવિવારે આકાશવાણી રાજકોટ પર ગારીયાધારના કવિ જગદીશ ગોહેલ “દોસ્ત”નો રેડિયો કાર્યક્રમ – કાવ્ય મંજરી

ધ ગ્રેટ વર્લ્ડ, ગારીયાધારગારિયાધારના કવિ- લેખક; દરજી જ્ઞાતિ અને ગોહેલપરિવારનુ ગૌરવ , કલાપી વાળા જગદિશ ગોહેલ“દોસ્ત”ની લખેલી કવિતાઓનો એક ખાસ રેડિયો કાર્યક્રમ આકાશવાણી રાજકોટના ૭૧ મા સ્થાપના દિવસનિમિત્તે તા ૪.૧.૨૦૨૬ ને રવિવારના રોજ સવારે૮ :૫૦ મિનિટે કાવ્ય ધારા (કાવ્ય મંજરી) અંતર્ગત આકાશવાણી રાજકોટ ઉપરથી પ્રસારિત થશે. તો શ્રોતામિત્રો/ સાહિત્યકારો /સાહિત્યરસિકો અનેરેડિયો મિત્રો ને આ કાર્યક્રમ…

Read More

દ્વારકાધીશ મંદિર ટ્રસ્ટનું ઝળહળતું પગલું – જગત મંદિરને આકર્ષક લાઇટિંગ સાથે અનોખા શણગાર: રાત્રે પણ ધ્વજા અને મંદિરની દિવ્યતા જોઈ શકાશે

કુંજન રાડીયા, જામ ખંભાળિયા, તા. ૨૯-૧૨-૨૦૨૫       વિશ્વ વિખ્યાત યાત્રાધામ દ્વારકાના જગત મંદિરને તંત્ર દ્વારા સુંદર અને આકર્ષક લાઈટિંગથી સુશોભિત કરવામાં આવ્યું છે. હવે ભક્તો રાત્રે પણ મંદિર અને ધ્વજાજીના દર્શન કરી શકશે.         આ અંગેની વિગત આપતા દ્વારકાધીશ દેવસ્થાન સમિતિના વહીવટના હિમાંશુ ચૌહાણએ જણાવ્યું હતું કે દ્વારકાધીશ જગતમંદિરમાં અતૂટ શ્રદ્ધા…

Read More

મોવાણ ગામે રૂ. 4.65 લાખના સોનાના દાગીનાની ચોરી – સ્તંભ ઉત્સવમાં ગયેલ મહિલાઓના ઘરેણાની તફડંચી

જામ ખંભાળિયા, તા. ૨૯-૧૨-૨૦૨૫      ખંભાળિયા તાલુકાના મોવાણ ગામે ગઈકાલે રવિવારે એક મંદિરે સ્તંભ ઉત્સવમાં ગયેલા જુદા જુદા પાંચ મહિલાઓના રૂ. 4.65 લાખ જેટલી કિંમતના આશરે 8 તોલા જેટલા સોનાના દાગીનાની ચોરી થયાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.          આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ખંભાળિયાથી આશરે 15…

Read More

ટીંબડીમાં કૂવો ગાળતા પથ્થર પડવાના કારણે યુવાનનું મૃત્યુ

જામ ખંભાળિયા, તા. ૨૯-૧૨-૨૦૨૫       ખંભાળિયા – જામનગર માર્ગ પર અત્રેથી આશરે 22 કિલોમીટર દુર ટીંબડી ગામે એક આસામીની વાડીએ કુવામાં ગાર કાઢવાનું કામ કરી રહેલા લખમણભાઈ મકવાણા (ઉ.વ.આ. 40) ઉપર એકાએક તોતિંગ પથ્થર પડતા તેમને માથાના ભાગે ગંભીર ઇજાઓ થવા પામી હતી. જેના કારણે તેમને બેભાન અવસ્થામાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા….

Read More

ભાણવડ નજીક કારમાં લઈ જવાતા દારૂના જથ્થા સાથે બે ઝબ્બે

જામ ખંભાળિયા, તા. ૨૬-૧૨-૨૦૨૫ ભાણવડ અને દ્વારકામાં આઠ જુગારીઓ ઝડપાયા       ભાણવડ તાલુકાના સેવક દેવળીયા ગામેથી પોલીસે ઈરફાન આદમ હાલેપૌત્રા, નામોરી ગુલમામદ ઘુઘા અને વલીમામદ હાસમ ઘુઘા નામના ત્રણ શખ્સોને તીનપત્તીનો જુગાર રમતા રૂ. 1,360 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. ભાણવડ ટાઉન વિસ્તારમાંથી સોહિલશા નુરશા સરવદી નામનો શખ્સ વરલી મટકાનો જુગાર રમતા…

Read More

Christ@Krishna # નાતાલની રજામાં યાત્રાધામ દ્વારકા ભાવિકોની કતાર : તંત્ર દ્વારા ચુસ્ત વ્યવસ્થા

– યાત્રાધામ દ્વારકામાં નાતાલના મીની વેકેશનમાં ઉમટ્યા પ્રવાસીઓ –  – દ્વારકા દર્શન, સર્કિટના તીર્થ – પર્યટન સ્થળોમાં ભારે ભીડ – જામ ખંભાળિયા, તા. ૨૫-૧૨-૨૦૨૫          આજરોજ નાતાલના તહેવાર નિમિત્તે અને શાળા કોલેજમાં નાતાલના મીની વેકેશનના માહોલમાં યાત્રાધામ દ્વારકાના જગતમંદિરમાં ભાવિકોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો. તંત્ર દ્વારા યાત્રિકોને સરળતાથી દર્શન અંગે ચુસ્ત…

Read More