Headlines

ભાવનગર તાલુકા ભાજપમાં નવા રતનપરના સરપંચ ગૌતમ બારૈયાનો ભવ્ય ઉદય: સરપંચ પદથી અનુસૂચિત જાતિ મોરચાના મહામંત્રી સુધીની એક વર્ષની ઝંઝાવાતી સફર

​ ​જિલ્લા ભાજપના અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ મહેન્દ્ર પરમારે ગૌતમ બારૈયાને સંગઠનમાં મોટી જવાબદારી સોંપી, ટૂંકા ગાળામાં વધતી લોકપ્રિયતાને મળ્યો પક્ષનો ન્યાય ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ​ભાવનગર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ મહેન્દ્ર પરમાર દ્વારા તાજેતરમાં સંગઠનનું નવું માળખું જાહેર કરવામાં આવ્યું છે, જેમાં સૌથી વધુ ધ્યાન ખેંચનારું નામ ગૌતમ બારૈયાનું રહ્યું…

Read More

ભાવનગર જિલ્લા ભાજપ સંગઠનમાં અનુસૂચિત જાતિ મોરચાનું વિસ્તરણ: વિવિધ તાલુકાઓના ગ્રામ્ય અને શહેર સ્તરે નવા હોદ્દેદારોની નિમણૂક

​ ​અનુસૂચિત જાતિ મોરચાના જિલ્લા પ્રમુખ મહેન્દ્રભાઈ પરમાર દ્વારા સંગઠન માળખાને મજબૂત કરવા 9 વિસ્તારોમાં પ્રમુખ અને મહામંત્રીઓની વરણી કરાઈ ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ​ભાવનગર જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠનને પાયાના સ્તરથી વધુ મજબૂત અને કાર્યક્ષમ બનાવવાના હેતુથી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ મહેન્દ્રભાઈ પરમાર દ્વારા જિલ્લાના વિવિધ…

Read More

ઘોઘા પોલીસે માલમવાડામાંથી દેશી દારૂના જથ્થા સાથે પીધેલી કાસમ શેખને ઝડપી પાડ્યો

​ધ ગ્રેટ વર્લ્ડ, ઘોઘા ભાવનગરની ઘોઘા પોલીસની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન માલમવાડા પાસે લથડિયા ખાતી હાલતમાં શંકાસ્પદ રીતે મળી આવેલા કાસમભાઈ હસનભાઈ શેખ (ઉં.વ. ૫૩) ની અટકાયત કરવામાં આવી હતી. પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા તેના પેન્ટના ખિસ્સામાંથી ૨૫૦-૨૫૦ એમ.એલ. ની દેશી દારૂની ૮ પ્લાસ્ટિકની કોથળીઓ (કુલ ૨ લિટર, કિંમત રૂ. ૪૦૦/-) મળી…

Read More

ઘોઘાના મેળામાં લોહિયાળ ખેલ: ભાવનગરની જૂની અદાવતમાં બે જૂથો વચ્ચે છરીબાજી, સામસામી ફરિયાદથી ખળભળાટ

​ ​બાર્ટન લાઇબ્રેરી પાસે બે વર્ષ પૂર્વે થયેલી માથાકૂટનું વેર લેવા મોટાપીરની દરગાહ પાસે છૂરાબાજી; પોલીસે બંને પક્ષના ૫ શખ્સો સામે ગુનો નોંધ્યો ​ધ ગ્રેટ વર્લ્ડ, ઘોઘા, ભાવનગર: ભાવનગર જિલ્લાના દરિયાકાંઠાના ઐતિહાસિક શહેર ઘોઘામાં દર વર્ષે ભરાતા મોટાપીરના મેળામાં આ વખતે ભક્તિ અને હર્ષોલ્લાસના બદલે લોહિયાળ સંઘર્ષ જોવા મળ્યો છે. ભાવનગર શહેરના નવાપરા વિસ્તારના બે…

Read More

ઘોઘામાં મેળા દરમિયાન જૂની અદાવતમાં હિંસક અથડામણ: યુવક પર છરી વડે હુમલો

​ ​મોટાપીરની દરગાહ પાસે ત્રણ શખ્સોએ ઘેરી લઈ જાનથી મારી નાખવાની ધમકી આપી; પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી ​ ધ ગ્રેટ વર્લ્ડ, ઘોઘા ભાવનગર જિલ્લાના ઘોઘામાં આવેલા મોટાપીરના મેળા દરમિયાન હિંસક અથડામણની ઘટના સામે આવી છે. જૂની અદાવતને લીધે ત્રણ શખ્સોએ એક યુવક પર છરી વડે હુમલો કરી તેને ગંભીર ઈજા પહોંચાડી હોવાની ફરિયાદ…

Read More

ઓખામાં સસ્પેન્ડ થયેલી બોટમાં અન્ય બોટના રજીસ્ટ્રેશન નંબરના આધારે માછીમારી કરતા શખ્સ સામે ગુનો

જામ ખંભાળિયા, તા. ૨૩-૦૩-૨૦૨૬      ઓખાના રહીશ એવા એક માછીમારે પોતાની અગાઉ સસ્પેન્ડ થયેલી બોટમાં અન્ય એક માછીમારી બોટના રજીસ્ટ્રેશન નંબર મેળવીને માછીમારી કરતા એસ.ઓ.જી. પોલીસે દબોચી લઈ, જુદી જુદી કલમ હેઠળ કાર્યવાહી કરી હતી.      ઓખાના ડાલ્ડા બંદર વિસ્તારમાં રહેતા અને મૂળ જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના રહીશ ઈરફાન મોહંમદહુસેન અબ્દુલ કાદુ નામના…

Read More

ખંભાળિયામાં ભાજપની સંગઠન બેઠક યોજાઈ: હોદ્દેદારોની ખાસ ઉપસ્થિતિ

જામ ખંભાળિયા, તા. ૨૩-૦૩-૨૦૨૬      ખંભાળિયા શહેર તથા સલાયા શહેર મંડળની એક બેઠકનું આયોજન તાજેતરમાં અત્રેની વાંઝા જ્ઞાતિની વાડી ખાતે કરવામાં આવ્યું હતું.        દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપની સૂચના અનુસાર ખંભાળિયા શહેર મંડળ બેઠક તથા સલાયા શહેર મંડળ બેઠકમાં પધારેલ જિલ્લા ભાજપના પ્રભારી પુનિતભાઈ શર્માજી, જિલ્લા ભાજપના મહામંત્રી તથા ખંભાળિયા શહેર મંડળના…

Read More

ભાવનગરમાં હિન્દુ માલિકે પોતાની મિલકત અશાંતધારાની જરૂરી મંજૂરી લીધા વિના મુસ્લિમને રૂ.૯૩ લાખમાં વેચી દીધી

અશાંતધારો લાગુ થયા બાદ સૌરાષ્ટ્ર માં પ્રથમવાર ભાવનગરમાં અશાંત ધારા હેઠળ મિલકતની ગેરકાયદે તબદીલી અંગે ફરિયાદ નોંધાય  વિપુલ હિરાણી   ભાવનગર તા.૧૯ ગુજરાત રાજ્યમાં અશાંત ધારા હેઠળના વિસ્તારોમાં મિલકતની તબદીલી માટે વહીવટી તંત્રની પૂર્વ મંજૂરી અનિવાર્ય હોવા છતાં, કાયદાના સરેઆમ લીરેલીરા ઉડાડતો કિસ્સો ભાવનગરમાં પ્રકાશમાં આવ્યો છે. ભાવનગર જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેએ અસામાજિક પ્રવૃત્તિઓ અને…

Read More

ભાવનગર માં મુસ્લિમ બિરાદરોએ ઈદ-ઉદ-ફિત્રની શાનાશૌકત સાથે ઉજવણી કરી

 ભાવનગર જિલ્લા જેલમાં રહેલા કેદી ભાઈઓએ પણ સામુહિક રીતે ઈદની નમાઝ અદા કરી વિપુલ હિરાણી  ભાવનગર મુસ્લિમ બિરાદરોના પવિત્ર રમઝાન માસના ૩૦ રોજા પૂર્ણ થતા અને ઈદનો ચાંદ દેખાતા ભાવનગર શહેર-જિલ્લા સહિત સમગ્ર ગોહિલવાડમાં મુસ્લિમ બિરાદરોએ કોમી એકતા, ભાઈચારા અને એખલાસના માહોલ સાથે “ઈદ-ઉદ-ફિત્ર”ની શાનોશૌકત સાથે ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી જ મુસ્લિમ બિરાદરો…

Read More

કામ ફાવતું ન હોવાથી દ્વારકામાં પરપ્રાંતિય તરુણનો આપઘાત

જામ ખંભાળિયા, તા. ૨૧-૦૩-૨૦૨૬        બિહાર રાજ્યના નાલંદા વિસ્તારના મૂળ રહીશ મનીષકુમાર અરુનપ્રસાદ યાદવ નામના 16 વર્ષના તરુણ થોડા સમય પૂર્વે દ્વારકામાં તેના મામાના દિકરા સાથે એક કેફેમાં રસોઈનું કામ શીખવા આવ્યો હતો. અહીં તેને કામ બરાબર આવતું ન હોવાથી તેને પોતાના વતનમાં પોતાના ઘરે જવું હતું. જેથી કામના ટેન્શનમાં તેણે ગુરુવારે રાત્રિના…

Read More