Headlines

સરકાર વચન પ્રમાણે મગફળીના ટેકાના ભાવ ન આપે તો ગુજરાત વ્યાપી આંદોલન કરવાની ચીમકી આપતા ખેડૂત નેતા ભરતસિંહ

ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગરસરકારે અગાઉ જાહેરાત કરી હતી કે તેઓ 1 નવેમ્બરથી ટેકાના ભાવે મગફળી ખરીદશે પરંતુ આ જાહેરાતનું અમલીકરણ કોઈ કારણસર મોકૂફ રહ્યું છે અથવા તો બંધ રહ્યું છે. તેના કારણે ખેડૂત કલ્યાણ સમિતિના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ભરતસિંહ પોપટભાવ વાળા ખેડૂતો વતી તરેડી ભારે ગુસ્સામાં આવી ગયા છે. તેમણે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું છે…

Read More

કારમાં દારૂની હેરાફેરી કરતા પ્રફુલને 2.13 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લેતી રાણાવાવ પોલીસ: નહીં પકડાયેલ ખંભાળા અને મેલાણના 2 સહિત 3 સામે ગુનો દાખલ

ધ ગ્રેટ વર્લ્ડ, રાણાવાવપોરબંદર જિલ્લાની રાણાવાવ પોલીસના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પીએસઆઇ આર.વી.મોરીને મળેલ હકિકત આધારે બીલેશ્વર ગામ ફોરેસ્ટની ઓફીસ સામે રોડ પરથી પ્રકુલ બાબુભાઇ હુંણ (ઉ.વ.૨૭ રહે.મેલાણગામ વાડી વિસ્તાર તા.જામજોધપુર જી.જામનગર)ના હવાલાવાળી કાર નંબર- GJ-1-RG-૦૧૩૭ (કિ.રૂ.૧,૦૦,૦૦૦/-)માંથી દેશી દારૂ લીટર ૫૪૦ (કિ.રૂ.૧,૦૮,૦૦૦/-) તથા મોબાઈલ ફોન નંગ-૧ (કિ.રૂ.૪૦૦૦/-)ના મુદામાલ સાથેનો પ્રોહીબીશનનો કેશ શોધી કાઢી કુલ…

Read More

ઘરકામ બાબતે સાસુએ ઠપકો આપતા આરંભડાની પરિણીતાએ આપઘાત કર્યો

જામ ખંભાળિયા, તા. ૩૦-૧૦-૨૦૨૫ પથરીના દુખાવાથી કંટાળીને સણખલા ગામની નવપરિણીતાએ જિંદગી ટૂંકાવી       ભાણવડ તાલુકાના સણખલા ગામે રહેતી અને વીરાભાઈ દેવાભાઈ વારોતરીયાની 21 વર્ષની પરિણીત પુત્રી દક્ષાબેન કેશુભાઈ ખીમાભાઈ કરમુરને છેલ્લા એકાદ વર્ષથી પથરીની બીમારી હોય, અને તેમને વારંવાર પથરીનો દુખાવો થતો હોવાથી કંટાળી ગયા હતા. આ વચ્ચે ગત તા. 15 ઓક્ટોબરના રોજ…

Read More

સરકાર ખેડૂતોને નુકસાની નું વળતર આપવાને બદલે લોન માફ કરે તેવી રજૂઆત

તળાજા, તા.30તળાજા તાલુકાના નવી કામળોલ ગામે કામનાથ મહાદેવ મંદિર આશ્રમ ખાતે નવી, જૂની કામળોલ ગામના ખેડૂતોની મિટિંગ મળી હતી. જેમાં અતિવૃષ્ટિના કારણે કપાસ, મગફળી સહિત અન્ય પાકોમાં થયેલ 100 ટકા નુકશાની અંગે ચર્ચા કરી સરકાર સમક્ષ નુકશાનીના સામાન્ય વળતરના બદલે કૃષિ લોન માફ કરે તેવી રજૂઆત તમામ ખેડૂતો એ કરી હતી.મળતી વિગતો મુજબ દિવાળી બાદ…

Read More

ખંભાળિયામાં જલારામ બાપાની પરંપરાગત શોભાયાત્રા નીકળી

જામ ખંભાળિયા, તા. ૨૯-૧૦-૨૦૨૫       પૂ. જલારામ બાપાની 226 ની જન્મ જયંતી નિમિત્તે ખંભાળિયામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ જલારામ બાપાની શોભાયાત્રાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આજે સાંજે ચાર વાગ્યે અહીંના જલારામ મંદિર ખાતેથી જલારામ બાપાની શોભાયાત્રાનો પરંપરાગત વિધિથી પ્રારંભ કરવામાં આવ્યો હતો.        આ શોભાયાત્રા શહેરના જોધપુર ગેઈટ,…

Read More

સલાયા ગામે ઘરફોડ ચોરી: રોકડ, દાગીના સહિત કુલ રૂ. 3.30 લાખનો મુદ્દામાલ ઉસેડી જતા તસ્કરો

જામ ખંભાળિયા, તા. ૩૦-૧૦-૨૦૨૫        ખંભાળિયા તાલુકાના સલાયા ગામે એક રહેણાંક મકાનમાં તસ્કરોએ ખાતર પાડી, મકાનમાં રાખવામાં આવેલા સોનાના દાગીના તેમજ રોકડ રકમ સહિત કુલ રૂપિયા 3 લાખ 30 હજારના મુદ્દામાલ ચોરી કરીને લઈ ગયાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.      આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ખંભાળિયા તાલુકાના સલાયા…

Read More

અવસાન નોંધ: રાજકોટ

રાજકોટ: ડૉ. રજનીકાંત રતિલાલ વેકરીયા (મુળ વડીયાવાળા, હાલ રાજકોટ)ના નાનાભાઈ અરવિંદભાઈ વેકરીયાના ધર્મપત્ની ભારતીબેન (ઉ.વ. 71) તે તન્મય તથા મનવીતના માતુશ્રી, સ્વ. હેમલતાબેન ઈશ્વરલાલ શેઠના પુત્રી, શારદાબેન હિંમતલાલ ભુપતાણી તથા નીરૂબેન શાહના ભાભી તેમજ સંદિપ અને કપિલના કાકી મુંબઈ મુકામે શ્રીજી ચરણ પામ્યા છે. સદગત ની સાદડી શુક્રવાર તા. 31 ના રોજ સાંજે 5 થી…

Read More

લિજેન્ડરી પીસ એવોર્ડ કાઉન્સિલ દ્વારા ૭૦ના આરે પહોંચેલા સતીષ ભટ્ટને માનદ ડોક્ટરેટ અને જ્યોતિ ભટ્ટને વુમન્સ એમ્પાવરમેન્ટ એવોર્ડ

હરેશ જોષી – અમદાવાદ સાચું કહેવાય છે કે દરેક અંત નવી શરૂઆત લાવે છે, જેમનાં નામ થોડા સમય માટે ભુલાઈ ગયા હતા કે એક અભિનેતા અને લેખક ૧૯૭૮માં “મરી જવાની મજા” નામની નાટક સ્પર્ધા સાથે તેમની યુગલ યાત્રા શરૂ કરે છે અને પછી તેમની બેંક નોકરીની સાથે સાથે સતીશ ભટ્ટ બેંક સ્પર્ધાઓમાં થિયેટર અભિનેતા તરીકે…

Read More

ખંભાળિયામાં રઘુવંશી જ્ઞાતિજનોના સમૂહ ભોજનનું આયોજન ભવ્ય રીતે સંપન્ન: રાજ્ય સભાના સાંસદ પરિમલભાઈ નથવાણીની ખાસ ઉપસ્થિતિ

– હજારો રઘુવંશીઓએ સમૂહ પ્રસાદ લીધો – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૩૦-૧૦-૨૦૨૫       જલારામ બાપાની 226 મી જન્મ જયંતી નિમિત્તે ખંભાળિયામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ રઘુવંશી જ્ઞાતિજનોના સમુહ પ્રસાદ (નાત)નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખંભાળિયાના મૂળ વતની પરિમલભાઈ નથવાણી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને હજારો રઘુવંશી ભાઈઓ-બહેનોએ…

Read More

ભરણ-પોષણના કેસમાં પોરબંદર ડીસ્ટ્રિક્ટ કોર્ટનો એતિહાસિક ચુકાદો: મહિલાને 2016 થી અત્યાર સુધીનું ભરણપોષણ અપાવતા એડવોકેટ લાખાણી

પોરબંદરભારતમાં કોઈપણ સ્ત્રી ભરણ-પોષણનો કેસ કરી શકતી હોય અને નામદાર કોર્ટ પણ ભરણ-પોષણના કેસોમાં માનવતાવાદી અભિગમ રાખી સામાન્ય સંજોગોમાં ભરણ-પોષણનો હુકમ કરતી હોય છે. તે જ રીતે રાણાવાવની કોર્ટમાં કીરતનબેન સુરેશભાઈ શીગડીયા જાતે તેમજ સગીર પુત્રી રીયાના ભરણ-પોષણ માટે તેના પતિ સુરેશભાઈ કાનજીભાઈ શીગડીયા સામે ભરણ-પોષણ મેળવવા માટે કેસ કરેલો હતો અને રાણાવાવની કોર્ટ દ્વારા…

Read More