Headlines

ધીમીધારે વરસાદના વરસના સતત ચાલુ: છઠ્ઠી તારીખે સ્પષ્ટ સૂર્ય દર્શન થવાની સંભાવના : ખેડૂતો વળતર મેળવવા માટે ગણાવે છે એટલું નુકસાન નથી

ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં હજુ પણ રોજ વરસાદ પડી રહ્યો છે. કોઈ જ વધુ પડતા પવન વગર જ માત્ર ધીમીધારે વરસાદ પડી રહ્યો છે અને જમીનનું ધોવાણ થવાને બદલે વરસાદ જમીનમાં ઉતરી રહ્યો છે. આ એવો વરસાદ છે જેના કારણે જમીનને નુકસાન થતું નથી અને પાણી તળમાં…

Read More

પ્રભુનાં ચરિત્રગાન સાથે પ્રકૃતિનું પૂજાકાર્ય કરીરહેલ કથાકાર વૈશાલીબાળા આચાર્ય

માધાપરમાં ભાગવત ક્થા દરમિયાન કરાયું વૃક્ષારોપણ મૂકેશ પંડિત , ભાવનગર શુક્રવાર તા.૩૧-૧૦-૨૦૨૫ કથાકાર શ્રી વૈશાલીબાળા આચાર્ય પ્રભુનાં ચરિત્રગાન સાથે પ્રકૃતિનું પૂજાકાર્ય કરી રહેલ છે. માધાપરમાં ચાલતી ભાગવત ક્થા દરમિયાન પર્યાવરણ સંદેશ સાથે વૃક્ષારોપણ કરાયું છે. કચ્છમાં માધાપરમાં રંઘોળાનાં કથાકાર શ્રી વૈશાલીબાળા આચાર્યના વ્યાસાસને શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ લાભ મળી રહ્યો છે. આ કથામાં શ્રી કૃષ્ણ…

Read More

ગઝલ: ગિરીશ રઢુકિયા

આભને આંબી અમે બેસી ગયાં.ચો – તરફ વ્યાપી અમે બેસી ગયાં. જાણ ક્યાં કે કેટલી માણી તમે?વારતા વાંચી અમે બેસી ગયાં. સ્થિર ઊભા એક પગ પર, એ પછીહા કશું પામી અમે બેસી ગયાં. ખૂબ કાંટા ઊગતા ‘ તા એટલે,ડાળને કાપી અમે બેસી ગયાં. તે છતાંયે ખૂબ લાંબી થૈ સફર,આપને ચાહી અમે બેસી ગયાં. @ ગિરીશ…

Read More

દ્વારકામાં મોબાઈલ ચોરી પ્રકરણનો આરોપી ઝડપાયો

જામ ખંભાળિયા, તા. ૩૧-૧૦-૨૦૨૫      દ્વારકા વિસ્તારમાં તાજેતરમાં થયેલી મોબાઈલ ચોરી પ્રકરણના નોંધાયેલા ગુનામાં સ્થાનિક પી.આઈ. પી.એન. પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલી કાર્યવાહીમાં દ્વારકાના ગોપાલ ગરેડો વિસ્તારમાં રહેતા મહેશ સંજયભાઈ કોરડીયા નામના 22 વર્ષના શખ્સને રૂ. 18,000 ની કિંમતના મોબાઈલ ફોન સાથે ઝડપી લેવામાં આવ્યો હતો.  ____________________________________________________________________________ (ફોટો:- કુંજન રાડિયા)

Read More

ખંભાળિયામાં રવિવારે વિના મૂલ્યે ડાયાબિટીસ, બીપીનો કેમ્પ

જામ ખંભાળિયા, તા. ૩૧-૧૦-૨૦૨૫        ખંભાળિયામાં લાયન્સ ક્લબના ઉપક્રમે દર મહિનાના પહેલા રવિવારે યોજાતા કેમ્પમાં આગામી રવિવાર તા. 2 નવેમ્બરના રોજ અહીંના જલારામ મંદિર ખાતે વિનામૂલ્યે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર ચેકઅપનો કેમ્પ યોજવામાં આવ્યો છે. સવારે 9 થી 11 વાગ્યા સુધી યોજાયેલા આ કેમ્પનો લાભ લેવા ખંભાળિયા વિસ્તારના લોકોને અનુરોધ કરવામાં આવ્યો છે. …

Read More

ખંભાળિયામાં રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે યોજાઈ ‘રન ફોર યુનિટી’

– કલેકટર, ડી.ડી.ઓ., એસ.પી સહિત મહાનુભાવોએ લીલીઝંડી આપી – જામ ખંભાળિયા, તા. ૩૧-૧૦-૨૦૨૫        સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખંભાળિયા ખાતે રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું હતું.       ખંભાળિયામાં પ્રાંત કચેરીથી જિલ્લા કલેકટર…

Read More

સલાયાના યુવાનને મારી નાખવાની ધમકી

જામ ખંભાળિયા, તા. ૩૧-૧૦-૨૦૨૫        ખંભાળિયા તાલુકાના સલાયા ગામે રહેતા અને માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા ઈરફાનભાઈ ગનીભાઈ કેર નામના 30 વર્ષના યુવાન સાથે કોઈ બાબતે થયેલી બોલાચાલી બાબતે ખાર રાખીને સલાયામાં રહેતા અદ્રેમાન અબ્દુલ મોદી નામના શખ્સ દ્વારા છરી વડે હુમલો કરી, ઈજાઓ કર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ સલાયા મરીન…

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ જાહેર

– મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ 7 ફેબ્રુઆરી સુધી ચાલશે – જામ ખંભાળિયા, તા. ૩૧-૧૦-૨૦૨૫       તા. 28 ઓક્ટોબરથી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તા.૧ જાન્યુઆરી 2026ની લાયકાતની તારીખના સંદર્ભમાં ચૂંટણી પંચ દ્વારા ફોટાવાળી મતદારયાદીની ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR-2026 જાહેર કરવામાં આવ્યો છે.         આ સંદર્ભે રાજ્યભરના જિલ્લા કલેકટર અને જિલ્લા…

Read More

ખંભાળિયામાં સરકારી અધિકારીઓ, કર્મચારીઓએ શપથ ગ્રહણ કર્યા

જામ ખંભાળિયા, તા. ૩૧-૧૦-૨૦૨૫          સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. કેન્દ્ર સરકાર દ્વારા તા. 31 ઓક્ટોબરને સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિવસને “રાષ્ટ્રીય એકતા દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. જેના ભાગરૂપે ખંભાળિયામાં દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત ખાતે જિલ્લા વિકાસ અધિકારી એ.બી. પાંડોર સહિત અધિકારીઓ તથા કર્મયોગીઓએ…

Read More

જગતગુરુ શંકરાચાર્યના દર્શન આશીર્વાદ સાથે દેવભૂમિ હોમગાર્ડ કમાન્ડન્ટનો કાર્યવર્ષારંભ

દ્વારકા યાત્રાધામ દ્વારકા ખાતે દેવભૂમિ જિલ્લા હોમ ગાર્ડઝના કમાન્ડન્ટ સંદિપ ખેતિયા પરિવારે તાજેતરમાં નૂતન વર્ષના પ્રારંભ નિમિત્તે શારદાપીઠના જગદ્‌ગુરૂ શંકરાચાર્ય પૂ. શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજના આશીર્વાદ અને માર્ગદર્શન મેળવીને ધન્યતા અનુભવી હતી.

Read More